________________
૧૬૬
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૬૪. સગી કેવલી ગુણસ્થાનકને વિષે કેટલી માર્ગણાઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : સગી કેવલી ગુણસ્થાનકને વિષે ૧૫ માર્ગણાઓ ઘટે છે
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ક યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ક્ષાયિક-સમકિત, સન્ની, આહારી, અનાહારી,
પ્રશ્ન ૬૯૫. અગી કેવલી ગુણસ્થાનકને વિષે કેટલી માગણીઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર : અગી કેવલી ગુણસ્થાનકને વિષે ૧. માણાએ ઘટે છે.
મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, ભવ્ય, ક્ષાયિક સમિતિ, સન્ની તથા અનાહારી.
પ્રશ્ન ૬૯૬ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં કેટલી માર્ગણ ન હોય? કઈ કઈ?
ઉત્તર : મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ૧૮ માર્ગણાઓ ન હૈયે.
પ જ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, અવધિ-દર્શન, કેવલ દર્શન, મિથ્યાત્વ સિવાયના પાંચ સમકિત.
પ્રશ્ન ૬૭ સાસ્વાદન ગુણસ્થાનકમાં કેટલી માગંણુઓ ન હૈય? કઈ કઈ?
ઉત્તર : સાસ્વાદન ગુણસ્થાનકમાં ૨૧ માગણીઓ ન હોય.
તેઉકાય. વાયુકાય, પજ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, સાસ્વાદન સિવાયના પાંચ સમકિત, અભવ્ય, અવધિ દર્શન તથા કેવલ દર્શન.
પ્રશ્ન મિશ્ર ગુણસ્થાનક કેટલી માર્ગણામાં ન હોય? કઈ કઈ?
ઉત્તર: મિશ્ર ગુણસ્થાનક ૩૦ અથવા ૨૬ માર્ગમાં ન હોય
માગીણાએ
સારવાદન સિવાયના કાય, પજ્ઞાન, એ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org