SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૭ એકેન્દ્રિયાદિ, ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, પજ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, અવધિ દર્શન, કેવલ દર્શન, અભવ્ય, મિશ્ર સમકિત સિવાયના પાંચ સમકિત, અસત્રી તથા અનાહારી. મતાંતરે ૨૬ ન હોય. પ્રશ્ન હલ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કેટલી માર્ગણાઓમાં હેતું નથી? કઈ કઈ? ઉત્તર : અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક રદ માણએમ. હેતું નથી. એકેન્દ્રિયાદિ, ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, કે અજ્ઞાન, અવિરતિ સિવાયના ૬ સંયમ, કેવલ દર્શન, અભય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત તથા અસશી. પ્રશ્ન ૭૦૦. દેશવિરતિ ગુણસ્થાનક કેટલી માર્ગણ એનું હતું નથી? કઈ કઈ? ઉત્તર : દેશવિરતિ ગુણસ્થાનક ૨૯ માણાઓમાં હોતું નથી. દેવગતિ-નરકગતિ-એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મન પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ સિવાયના ૬ સંયમ, કેવલ દર્શન, અભ, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર સમકિત, અસની તથા અનાહારી. પ્રશ્ન ૭૧. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કેટલી માગણીઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક ૨૭ માર્ગણામાં ન હોય. નરક-તિર્યંચ-દેવગતિ, એકેન્દ્રિયાદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ પર કાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, સૂમ સંપાય, થથાખ્યાત સંયમ, કેવલદર્શન, અભવ્ય, મિયાવ-સાસ્વાદન-મિશ્ર સમકિત, અસની તથા અનાહરી, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy