SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : અભવ્ય જેમાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪ (૨) ગુણસ્થાનક–૧ઃ ૧ લું. (૩) ગ-૧૩ : આહારક-૨ વિના (૪) ઉપગ-પ : ૩ અજ્ઞાન, ૨ દર્શન. (૫) લેશ્યા–દ. (૬) અલ્પબદુત્વ : સર્વથી થોડા-૧. પ્રશ્ન ૬૦૧. ઉપશમ સમકિત માર્ગણામાં જીવસ્થાનક આદિ છે દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : ઉપશમ સમકિત માર્ગણમાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક એક અથવા બે : સંજ્ઞી પર્યાપ્ત અથવા અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૮ : ૪ થી ૧૧. (૩) ગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અ૫બહત્વ : સંખ્યાતગુણ–૨. પ્રશ્ન ૬૦૨. પશમ સમિતિમાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : ક્ષેપશમ સમકિત માગણમાં છ દ્વારેન નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૪: ૪ થી ૭. (૩) ગ–૧૫. (૪) ઉપયોગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અપબદ્ધત્વ : અસંખ્યાતગુણ–૪. પ્રશ્ન ૬૩. ક્ષાયિક સમકિત માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદો ઘટે છે? કયા કયા? ઉત્તર : ક્ષાયિક સમકિત માર્ગણામાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૧૧ : ૪ થી ૧૪. (૩) ગ-૧૫, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy