________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૨૩
વાળા જ વધારેમાં વધારે સહસ્ત્ર પૃથત્વ (૨ હજારથી ૯ હજાર ) જેટલા હોય છે.
પ્રશ્ન પ૧૮. યથાખ્યાત ચારિત્રવાળા છે કેટલા હોય છે? શાથી?
ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્રવાળા છ કરતાં યથાખ્યાત ચારિત્રવાળા જ સંખ્યાત ગુણ હોય છે. કારણ કે આ ચારિત્રવાળા જ વધારેમાં વધારે કોડ પૃથકત્વ (૨ કોડથી ૯ કોડ) જેટલા એક સાથે પ્રાપ્ત થતાં હોય છે.
છેઅ સમઈઅ સખા દસ અસંખગુણુણુત ગુણ અજયા થોવ અસંખ દુર્ણતા ઓહિ નયન કેવલ અચખૂ પIn
અર્થ :– દોષસ્થાપનીય સામાયિક ચારિત્રવાળા બે કમસર સંખ્યાતગુણ તે થકી દેશવિરતિ અસંખ્યાતગુણ તે થકી અવિરતિ ચારિત્રવાળા અનંતગુણ હોય છે.
અવધિ દર્શની છ સૌથી થડા તે થકી ચક્ષુદર્શની છે અસંખ્યાત ગુણ થકી કેવલ દર્શની છે અનંતગુણ તે થકી અચક્ષુદર્શની છે અનંતગુણ હોય છે. || ૪૫ ||
પ્રશ્ન પ૧૯ છે પસ્થાપનીય ચારિત્રવાળા જ કેટલા હેય છે? શાથી?
ઉત્તર : યથાખ્યાત ચારિત્રવાળા કરતાં છેદપસ્થાપનીય ચારિત્રવાળા જે સંખ્યાત ગુણ હોય છે.
કારણ કે સો કોડ પૃથકૃત્વ (બસ કોડથી નવસો કોડ) જેટલા વધારેમાં વધારે હોય છે.
પ્રશ્ન પર, સામાયિક ચારિત્રવાળા જ કેટલા હોય છે? શાથી?
ઉત્તર : છે પસ્થાપનીય ચારિત્રવાળા જીવો કરતાં સામાયિક ચારિત્રવાળા જ સંખ્યાત ગુણ હોય છે. કારણ કે સામાયિક ચારિત્રવાળા છ હજાર કોડ-પૃથફત્વ (બે હજાર ક્રોડથી નવ હજાર કોડ) જેટલા એક સાથે પ્રાપ્ત થઈ શકે છે.
પ્રશ્ન પર, દેશવિરતિ ચારિત્રવાળા છે કેટલા હેય છે? શાથી?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org