________________
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૭૬૯ સાતનું અને એકનું એ બે બંધસ્થાને જ હેય એવી માર્ગણાઓ કેટલી હેય? કઈ કઈ?
ઉત્તર : સાતનું અને એકનું એ બે બંધસ્થાને હોય એવી એક જ માર્ગણ હોય છે. અનાહારી.
પ્રશ્ન હ૭૦. સાતનું એક જ બંધસ્થાન ઘટે એવી માગણીઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : સાંતનું એક જ બંધસ્થાન ઘટે એવી માગણા એક જ હોય છે. મિશ્ર સમકિત.
પ્રશ્ન ૭૭. છનું એક જ બંધસ્થાન ઘટે એવી માર્ગણ કેટલી હોય ? કઈ કઈ?
ઉત્તર : છનું એક જ બંધસ્થાન હોય એવી માંગણે એક જ હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયમ.
પ્રશ્ન ૭૭૨. એકનું એક જ બંધસ્થાય હોય એવી માર્ગણાઓ કેટલી હોય ? કઈ કઈ?
ઉત્તર : એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય એવી માર્ગણુએ ૩ હોય છે.
કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન
પ્રશ્ન ૭૭૩, આઠનું અને સાત પ્રકૃતિનું એ બે જ બંધસ્થાને ઘટી શકે એવી માર્ગણાઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : આઠ પ્રકૃતિનું અને સાત પ્રકૃતિનું એ એ જ બંધસ્થાને ઘટી શકે એવી માગણએ ૩૬ હોય છે. 0 નરક-તિર્યંચ-દેવગતિ, એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ, ૫ કથ, ૩ વેદ, પહેલા ત્રણ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સામાયિક, દેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ. સાસ્વાદન, પશમ સમક્તિ, અસની..
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org