SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થકમ ગ્રંથ પ્રશ્ન ૬૧૫ સત્ય વચનયોગ કેટલી માણાઓમાં ઘટે છે ? કઈ કઈ? ઉત્તર : સત્ય વચનયોગ ૫૧ માગણુાઓમાં ઘટે છે. ૪ ગતિ, પોંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વે૪, ૪ કષાય. ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૪ દર્શન, ૬ વેશ્યા, ભન્ય, અભવ્ય, ૬ સમકિત, સની અને આહારી. પ્રશ્ન ૬૩૬, અસત્ય વચનચાગ કેટલી માણાઓમાં ઘટે છે ? કઈ કઈ ? ૧૪૮ ઉત્તર : અસત્ય વચનચેગ ૪૯ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પૉંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞિ તથા આહારી. પ્રશ્ન ૬૧૭, સત્યા સત્ય વચન ચેગ કેટલી મા ામાં ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર : સત્યા સત્ય વચન યાગ ૪૯ માણાઓમાં ઘટે છે. ૪ ગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, ૩ વેદ ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભ, અન્ય, ૬. સમકિત, જ્ઞ તથા આહારી. સ પ્રશ્ન ૬૧૮. અસત્યામૃષા વચન યાગ કેટલી માગણુાઓમાં ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર : અસત્યાક્રૃષ ચન યાગ ૫૫ માણુ આમાં ઘટે છે. ૪ ગતિ, ૩ વિકલેન્દ્રિય જાતિ, પૉંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૭ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, છ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભ, અભવ્ય, ૬ સમકિત, સજ્ઞિ, અગ્નિ તથા આહારી. પ્રશ્ન ૬૧૯. ઔદારિક કાયયેાગ કેટલી માણામાં ઘટી શકે છે ? કઈ કઈ ? ઉત્તર : ઔદારિક કાયયેાગ – દેવગતિ, નરકગતિ, અનાહારી એ ત્રણ માણાએ સિવાય પ૯ માગણુાઓમાં ઘટે છે તે આ પ્રમાણે ; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy