________________
૧૩૫
ઉત્તર : પુરૂષવેદ મા ામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભે
ઘટે છે.
(૧) જીવસ્થાનક–ર : સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત.
(૨) ગુરુસ્થાનક-૯ : ૧ થી ૯.
(૩) યાગ-૧૫. (૪) ઉપયાગ–૧૨ : કેવલજ્ઞાનાદિ–૨, લિંગાકાર અપેક્ષાએ હાય. (પ) લેશ્યા-૬. (૬) અલ્પબહુત્વ : સથી થેડા-૧.
પ્રશ્ન ૫૬૮. સ્ત્રીવેદ મા ામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ?
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : સ્ત્રીવેદ મા ામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૨ : સંજ્ઞી પર્યાપ્ત—અપર્યાપ્ત.
(૨) ગુણસ્થાનક–૯ : ૧ થી ૯. (૩) ચેાગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપયાગ-૧૨ : કેવલજ્ઞાનાદિ-ર, લિંગાકાર અપેક્ષાએ હાય. (પ) વેશ્યા-૬ (૬) અલ્પમહત્વ : સંખ્યાતગુણા–૨.
છ
પ્રશ્ન ૫૬૯. નપુ ́સકવેઢ માણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે ? કયા કયા ?
ઉત્તર : નપુંસકવેદ માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો
ઘટે છે.
(૧) જીવસ્થાનક−૧૪. (૩) યાગ-૧૫. (૫) લેશ્યા-૬.
પ્રશ્ન ૫૭૦, ક્રોધ કષાયી મા કેટલા ભેદો ઘટે છે? કયા કયા ?
ઘટે છે.
(૧) જીવસ્થાનક-૧૪. (૩). ચેાગ-૧૫. (૫) લેશ્યા--૧.
(૨) ગુણસ્થાનક-૯ : ૧ થી ૯. (૪) ઉપયાગ–૧૨.
ઉત્તર : ક્રોધ કષાય મા ામાં છ દ્વારેન નીચે પ્રમાણે ભેદો
Jain Educationa International
(૬) અલ્પબહુત્વ : અન`તગુણા-૩. ણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના
(૨) ગુણસ્થાનક-૯ : ૧ થી ૯. (૪) ઉપયાગ-૧૦ : કેવલઢિક વિના,
(૬), અલ્પબહુત્વ : વિશેષાધિક
For Personal and Private Use Only
www.jainelibrary.org