SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ પ્રશ્ન ૫૮૨. સામાયિક ચારિત્ર માણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? ક્યા કયા? ઉત્તર : સામાયિક ચારિત્ર માણામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પર્યાપ્ત. (ર) ગુરુસ્થાનક–૪ : ૬ થી ૯. (૩) ચેગ-૧૩ : ઔદારિક મિશ્ર, કાર્માંણ વિના. (૪) ઉપયેાગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પમહુત્વ : સંખ્યાતગુણા—૫. પ્રશ્ન ૫૮૩. છેદેપસ્થાપનીય ચારિત્ર મા ામાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદ્ય ઘટે છે? કયા કયા ? ઉત્તર : છેદેપસ્થાપનીય ચારિત્રમાં છ દ્વારાના નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક–૧ : સંજ્ઞી પર્યો. (૨) ગુરુસ્થાનક–૪ : ૬ થી ૯. (૩) ચેાગ-૧૩ : ઔદારિક મિશ્ર, કાણુ વિના. (૪) ઉપયાગ-૭ : ૪ જ્ઞાન, ક દન. (૫) લેશ્યા-૬. (૬) અપબહુત્વ : સંખ્યાતગુણા-૪. પ્રશ્ન ૫૮૪. પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં જીવસ્થાનક આદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં છ દ્વારાના નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સ'ની પર્યાપ્ત. (૩) ચેાગ–૯ : ૪ મનના, ૪ વચનના, (૪) ઉપયેાગ-૭ : ૪ જ્ઞાન, ૩ દર્શન. ૧૩૯ (૬) અલ્પબહુત્વ : સંખ્યાતગુણા–ર. પ્રશ્ન ૫૮૫. સૂક્ષ્મ સ`પરાય ચારિત્રમાં જીવસ્થાનક આદિ છ દ્વારાના ઘટે છે. (૨) ગુણસ્થાનક–૨ : ૬-૭. ઔદારિક કાયયેગ. (૫) વૈશ્યા ૬. કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? ઉત્તર : સૂક્ષ્મ સપરાય ચારિત્રમાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy