________________
૧૩૮
ચતુર્થ કર્મગ્રંથ
(૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પર્યાપ્ત.
ગુણસ્થાનક-૨ : ૧૩, ૧૪. (૩) ગ-૭ : ઔદારિક-૨, ફાર્મણ, પહેલો તથા છેલ્લા મગ
અને વચનગ. (૪) અલ્પબડુત્વઃ અનંતગુણ-૬. પ્રશ્ન ૫૭૯ મતિ અજ્ઞાન માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? કયા ક્યા?
ઉત્તર : મતિ અજ્ઞાન માર્ગમાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક-૧૪.
(૨) ગુણસ્થાનક-૩ : ૧ થી ૩. (૩) ગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દશન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદુત્વ : અનતગુણ-૭.
પ્રશ્ન ૫૮૦. શ્રત અજ્ઞાન માગણમાં જીવસ્થાનક આદિ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા?
ઉત્તર : શ્રુત અજ્ઞાન માણમાં છે કારેન નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪.
(૨) ગુણસ્થાનક–૩ : ૧ થી ૩. (૩) ગ-૧૩ : આહારક–૨ વિના. (૪) ઉપગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દર્શન (૫) લેશ્યા-૬. (૬) અલ્પબહત્વ : મતિ અજ્ઞાન જેટલા સરખા. આ પ્રશ્ન પ૮૧, વિર્ભાગજ્ઞાન માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? - ઉત્તર : વિર્ભાગજ્ઞાન માર્ગણામાં છે કારેન નીચે પ્રમાણે ભેદ
ઘટે છે.
(૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત-અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૩ : ૧ થી ૩. (૩) યોગ-૧૩ : આહારક-૨ વિના. (૪) ઉપગ-૫ : ૩ અજ્ઞાન, ૨ દર્શન. (૫) લેયા. (૬) અલપખહત્વ : અસંખ્યાતગુણ-પ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org