________________
૧૩૦૭
પ્રશ્નોત્તરી ભાગ–૧
પ્રશ્ન ૫૭૫, શ્રુતજ્ઞાન માામાં જીવસ્થાનકાદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ?
ઉત્તર :
શ્રુતજ્ઞાન માગણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો
ઘટે છે.
(૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત.
(૨) ગુણસ્થાનક-૯ : ૪ થી ૧૨.
(૪) ઉપયોગ–૭ : ૪-જ્ઞાન, ૩-દર્શન.
(૬) અલ્પમહત્વ : મતિજ્ઞાન તુલ્ય–૪.
પ્રશ્ન ૫૭૬. અવધિજ્ઞાન માણામાં જીવસ્થાનાદિ છ દ્વારાના
કેટલા ભેદ્દા ઘટે છે? કયા કયા ?
ઉત્તર : અધિજ્ઞાન મા ામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભે
ઘટે છે.
(૧) જીવસ્થાનક–ર : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક ૯ : ૪ થી ૧૨.
(૪) ઉપયોગ-૭ : ૪-જ્ઞાન, ૩-૬ન.
(૬) અલ્પમહત્વ : અસંખ્યાત ગુણા-૨.
(૩) યોગ–૧૫. (૫) લેશ્યા-૬.
પ્રશ્ન ૫૭૭, મનઃ વજ્ઞાન મા ામાં જીવસ્થાનકાદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? ક્યા કયા?
ઉત્તર : મન: વજ્ઞાન માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે.
(૧) જીવસ્થાનક-૧ : સ ંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૭ : ૬ થી ૧૨. (૩) ચેાગ-૧૩ : ઔદારિક મિશ્ર, કાર્માંણુયાગ વિના,
(૫) વેશ્યા-૬.
ઘરે છે.
(૪) ઉપયાગ-૭ : ૪ જ્ઞાન, ૩ દન.
(૬) અપબહુત્વ : સર્વથી થાડા-૧.
પ્રશ્ન ૫૭૮, કેવલજ્ઞાન મા ણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાનાં કેટલા ભેા ઘટે છે ? કયા ક્યા ?
ઉત્તર : કેવલજ્ઞાન મા ામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભે
Jain Educationa International
(૩) યોગ–૧૫. (૫) વેશ્યા.
For Personal and Private Use Only
www.jainelibrary.org