SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦૭ પ્રશ્નોત્તરી ભાગ–૧ પ્રશ્ન ૫૭૫, શ્રુતજ્ઞાન માામાં જીવસ્થાનકાદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? કયા કયા ? ઉત્તર : શ્રુતજ્ઞાન માગણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક–૨ : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૯ : ૪ થી ૧૨. (૪) ઉપયોગ–૭ : ૪-જ્ઞાન, ૩-દર્શન. (૬) અલ્પમહત્વ : મતિજ્ઞાન તુલ્ય–૪. પ્રશ્ન ૫૭૬. અવધિજ્ઞાન માણામાં જીવસ્થાનાદિ છ દ્વારાના કેટલા ભેદ્દા ઘટે છે? કયા કયા ? ઉત્તર : અધિજ્ઞાન મા ામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક–ર : સંજ્ઞી પર્યાપ્ત, અપર્યાપ્ત. (૨) ગુણસ્થાનક ૯ : ૪ થી ૧૨. (૪) ઉપયોગ-૭ : ૪-જ્ઞાન, ૩-૬ન. (૬) અલ્પમહત્વ : અસંખ્યાત ગુણા-૨. (૩) યોગ–૧૫. (૫) લેશ્યા-૬. પ્રશ્ન ૫૭૭, મનઃ વજ્ઞાન મા ામાં જીવસ્થાનકાદિ છ દ્વારાના કેટલા ભેદો ઘટે છે? ક્યા કયા? ઉત્તર : મન: વજ્ઞાન માણામાં છ દ્વારાનાં નીચે પ્રમાણે ભેદ્ય ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સ ંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૭ : ૬ થી ૧૨. (૩) ચેાગ-૧૩ : ઔદારિક મિશ્ર, કાર્માંણુયાગ વિના, (૫) વેશ્યા-૬. ઘરે છે. (૪) ઉપયાગ-૭ : ૪ જ્ઞાન, ૩ દન. (૬) અપબહુત્વ : સર્વથી થાડા-૧. પ્રશ્ન ૫૭૮, કેવલજ્ઞાન મા ણામાં જીવસ્થાનક આદિ છ દ્વારાનાં કેટલા ભેા ઘટે છે ? કયા ક્યા ? ઉત્તર : કેવલજ્ઞાન મા ામાં છ દ્વારાના નીચે પ્રમાણે ભે Jain Educationa International (૩) યોગ–૧૫. (૫) વેશ્યા. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy