________________
૧૪૦
ચતુર્થ કર્મગ્રંથ (૧) જીવસ્થાનક–૧ : સંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક-૧ઃ ૧૦ મું. (૩) ગ-૯ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયોગ. (૪) ઉપગ-૭ : ૪ જ્ઞાન, ક દર્શન. (૫) લેશ્યા–૧ : શુક્લ. (૬) અલ્પબદ્ધત્વ : સર્વથી ડા–૧.
પ્રશ્ન પ૮૬. યથાખ્યાત ચારિત્રમાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા?
ઉત્તર : યથાખ્યાત ચારિત્રમાં છ દ્વારેના નીચે પ્રમાણે ભેદો ઘટે છે. (૧) જીવસ્થાનક–૧ઃ સંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૪: ૧૧ થી ૧૪. (9) ચગ-૧૧ : આહારક-૨ તથા વકિય-૨ વિના. (૪) ઉપગ-૯ : ૩ અજ્ઞાન વિના. (૫) લેશ્યા-૧૦ શુક્લ. (૬) અલ્પબહત્વ : સંખ્યાત ગુણા-૩
પ્રશ્ન ૧૮૭. દેશવિરતિ ચારિત્રમાં છવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા?
ઉત્તર : દેશવિરતિ ચારિત્રમાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદે ઘટે છે. (૧) જીવસ્થાનક-૧ : સંજ્ઞી પર્યાપ્ત. (૨) ગુણસ્થાનક–૧ : પાંચમું. (ક) યોગ–૧૧ : આહારક-૨, દારિક મિશ્ર, કાર્મણ વિના. (૪) ઉપયોગ-૬ : ૩ જ્ઞાન, ૩ દર્શન.
(૫) લેશ્યા-૬. (૬) અલ્પબદ્ધત્વ : અસંખ્યાત ગુણ-૬.
પ્રશ્ન ૧૮૮. અવિરતિ ચારિત્ર માર્ગણામાં જીવસ્થાનકાદિ છે. દ્વારના કેટલા ભેદો ઘટે છે? કયા કયા?,
ઉત્તર : અવિરતિ ચારિત્ર માર્ગમાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪.
(૨) ગુણસ્થાનક-૪ : ૧ થી ૪ (૩) ગ-૧૩ : આહારક-૨ વિના. (૪) ઉપગ-૯ : ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, કે દર્શન. (૫) લેશ્યા-૬. (૬) અલ્પબદ્ધત્વ : અનંતગુણા–૭.
પ્રશ્ન પ૮. ચક્ષુદર્શન માર્ગણામાં જીવથાનકાદિ છ દ્વારેના કેલા ભેદ ઘટે છે? કયા કયા ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org