________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર: અપર્યાપ્તા તેઈન્દ્રિય જેને વિષે ૩૯ માગણીઓ ન ઘટે.
નરક-મનુષ્ય-દેવગતિ, એકે –ઈ–ઉ.પ. જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, ૪ સમકિત (મિશ્ર, ઉપશમ, પશમ, ક્ષાયિક) સન્ની, વચનગ, મોગ.
પ્રશ્ન ૭૪૮. પર્યાપ્ત ઈન્દ્રિય જીવોને વિષે કેટલી માર્ગ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : પર્યાપ્તા તેઈન્દ્રિય જીવોને વિષે ૪૦ માર્ગણ ન ઘટે.
નરક-મનુષ્યદેવગતિ, એકે.–ઈ–ઉ.પ. જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મગ, પુરૂષવેદ, વેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, પ સમક્તિ, સન્ની, અનાહારી છેલ્લી ત્રણ લેશ્યા.
પ્રશ્ન ૭૪૮. અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવેને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : અપર્યાપ્તા ચલે. જેને વિષે ૩૯ માર્ગણાઓ ન ઘટે.
નરક-મનુષ્ય-દેવગતિ, એકે –ઈ–ઈ–પશે. જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, વચનયોગ, મનોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, પજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, સની, ૪ સમકિત.
પ્રશ્ન હ૫૦, પર્યાપ્તા ચઉં. જેને વિષે કેટલી માણાઓ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : પર્યાપ્તા ચલે. જેને વિષે ૩૯ માર્ગણાઓ ન ઘટે.
નરક-મનુષ્ય-દેવગતિ, એક-બેઈ–ઈ-પંચે. જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, (અવધિ-કેવલ) છેલ્લી ત્રણ લેશ્યા, પ સમકિત, સન્ની, અનાહારી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org