SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ચતુર્થ કર્મગ્રંથ - નરક-મનુષ્ય-દેવગતિ, બેઈન્દ્રિયાદિ ૪ જાતિ, સમય, વચગ, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, પદ્મ-સુફલ લેશ્યા, મિશ્ર, ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની. પ્રશ્ન ૭૪૪. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવેને વિષે કેટલી માણુઓ ન ઘટે? કઈ કઈ?, ઉત્તર : પર્યાપ્તા બાદર એકેન્દ્રિય જીવને વિષે ક૭ માગણીઓ ન ઘટે. નરકમનુષ્યદેવગતિ, બેઈનિદ્રાદિ ૪ જાતિ, ત્રસકાય, વચનગ, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, પજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, પ સમકિત, સન્ની, અનાહારી. પ્રશ્ન ૭૫. અપર્યાપ્તા બેઈન્દ્રિય જીને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યાપ્તા બેઈન્દ્રિય જીવને વિષે ૩૯ માર્ગણાઓ ન ઘટે. નરક-મનુષ્ય–દેવગતિ, એકેન્દ્રિય, ઈન્દ્રિય, ચ. પ. જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, વચનગ, મગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિલંગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, મિક-ઉપશમ, ક્ષપશમ, તથા ક્ષાયિક સમકિત, સન્ની. પ્રશ્ન ઉ૪૬ પર્યાપ્ત ઈન્દ્રિય જીવનને વિષે કેટલી માર્ગણાએ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોને વિષે ૪૦ માર્ગણાઓ ન નરકમનુષ્ય-દેવગતિ, એકેન્દ્રિય, તે ઈ-ચલ-પંચે. જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, પુરૂષદ, સ્ત્રીવેદ, પજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, સનીઅનાહારી, મગ, ૫ સમકિત. પ્રશ્ન ૭૪૭. અપર્યાપ્તા ઈન્દ્રિય જેને વિષે કેટલી માગણીઓ નું ઘટે? કઈ કઈ? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy