SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ પ્રશ્ન ૪૫૧. વચન યોગ કયા પ્રકારે હોય ? ઉત્તર : મનચાગ તથા કાયયેાગ રહિત એકલે વચનચેાગ પ્રધાન ગણીને જાણવા. પ્રશ્ન ૪૫૨, વચનયોગને વિષે જીવસ્થાનક, ગુણસ્થાનક, ચાગ અને ઉપયાગ કેટલા હાય છે? કયા કયા ? ઉત્તર : અન્ય આચાર્યોના મતે એકલા વચન યોગની પ્રધાનતાની અપેક્ષાએ જીવસ્થાનકનાં આઠ ભેદો હોય છે. (૧) એઇન્દ્રિય અપર્યાપ્તા (ક) તેઇન્દ્રિય અપર્યાપ્તા (૫) ચકરીન્દ્રિય અપર્યાપ્તા (૭) અસની અપર્યંતા ગુણસ્થાનક–૨ : (૧) મિથ્યાત્વ, યોગ-૪ : (૧) ઔદારિક, (૨) કાયયોગ, (૪) અસત્યામૃષા વચનયોગ. (૨) એઇન્દ્રિય પર્યાપ્તા (૪) તેઇન્દ્રિય પર્યાપ્તા (૬) ચઉરીન્દ્રિય પોતા (૮) અસ'ની પર્યાપ્તા (૨) સાસ્વાદન. ઔદારિક મિશ્ર, (૩) કાણુ ઉપયોગ–૪ : (૧) ચક્ષુદન, (૨) અચક્ષુદન, (૩) મતિ અજ્ઞાન, (૪) શ્રુત અજ્ઞાન. પ્રશ્ન ૪૫૩. કાયયોગને વિષે જીવસ્થાનક–ગુણસ્થાનક–યોગ–ઉપયોગ કેટલાં કેટલા હોય છે ? કયા કયા ? ઉત્તર : કાયયેાગની પ્રધાનતાની વિવક્ષાથી જીવસ્થાનકનાં ૪ ભેદ ાય. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય (૩) બાદર અયાપ્તા એકેન્દ્રિય (૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય. ગુણસ્થાનક-૨ : (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન. ચેાગ-૫ : (૧) કાણુ (૨) ઔદારિક (ક) ઔદારિક મિશ્રયે ગ (૪) વૈક્રિય (૫) વૈક્રિય મિશ્રયાગ, ઉપયેાગ-૩ : (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (ક) અચક્ષુ દન. પ્રશ્ન ૪૫૪, પહેલાં જણાવ્યા તેમાં અને અત્રે મનચે ગાદિમાં શું ફરક પડે છે ? Jain Educationa International For Personal and Private Use Only ૧૦૭ www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy