________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
પ્રશ્ન ૪૫૧. વચન યોગ કયા પ્રકારે હોય ? ઉત્તર : મનચાગ તથા કાયયેાગ રહિત એકલે વચનચેાગ પ્રધાન ગણીને જાણવા.
પ્રશ્ન ૪૫૨, વચનયોગને વિષે જીવસ્થાનક, ગુણસ્થાનક, ચાગ અને ઉપયાગ કેટલા હાય છે? કયા કયા ?
ઉત્તર : અન્ય આચાર્યોના મતે એકલા વચન યોગની પ્રધાનતાની અપેક્ષાએ જીવસ્થાનકનાં આઠ ભેદો હોય છે.
(૧) એઇન્દ્રિય અપર્યાપ્તા (ક) તેઇન્દ્રિય અપર્યાપ્તા (૫) ચકરીન્દ્રિય અપર્યાપ્તા (૭) અસની અપર્યંતા ગુણસ્થાનક–૨ : (૧) મિથ્યાત્વ, યોગ-૪ : (૧) ઔદારિક, (૨) કાયયોગ, (૪) અસત્યામૃષા વચનયોગ.
(૨) એઇન્દ્રિય પર્યાપ્તા (૪) તેઇન્દ્રિય પર્યાપ્તા (૬) ચઉરીન્દ્રિય પોતા (૮) અસ'ની પર્યાપ્તા (૨) સાસ્વાદન. ઔદારિક મિશ્ર, (૩) કાણુ
ઉપયોગ–૪ : (૧) ચક્ષુદન, (૨) અચક્ષુદન, (૩) મતિ અજ્ઞાન, (૪) શ્રુત અજ્ઞાન.
પ્રશ્ન ૪૫૩. કાયયોગને વિષે જીવસ્થાનક–ગુણસ્થાનક–યોગ–ઉપયોગ કેટલાં કેટલા હોય છે ? કયા કયા ?
ઉત્તર : કાયયેાગની પ્રધાનતાની વિવક્ષાથી જીવસ્થાનકનાં ૪ ભેદ ાય.
(૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય (૩) બાદર અયાપ્તા એકેન્દ્રિય (૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય. ગુણસ્થાનક-૨ : (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન.
ચેાગ-૫ : (૧) કાણુ (૨) ઔદારિક (ક) ઔદારિક મિશ્રયે ગ (૪) વૈક્રિય (૫) વૈક્રિય મિશ્રયાગ,
ઉપયેાગ-૩ : (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (ક) અચક્ષુ દન. પ્રશ્ન ૪૫૪, પહેલાં જણાવ્યા તેમાં અને અત્રે મનચે ગાદિમાં શું ફરક પડે છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
૧૦૭
www.jainelibrary.org