SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ચતુર્થ કર્મગ્રંથ હોય છે. કારણ કે મોટા ભાગના સર્વ સંસારી જીને હંમેશા પરિ. ગ્રહાદિની આકાંક્ષા રહેલી હોય છે. તે કારણથી વિશેષાધિક કહેવાય છે. પ્રશ્ન પ૦૬. સામાન્યથી ચારે કષાયવાળા છે કેટલા હોય છે? ઉત્તર : સામાન્યથી ચારેય કષાયવાળા છે અનતા હોય છે. અનંતકાયને વિષે ચારેય કષાય હોય છે માટે. પ્રશ્ન પ૭. મન:પર્યવ જ્ઞાનવાળા છ કેટલા હોય છે? શાથી ? ઉત્તર : મન પર્યવજ્ઞાનવાળા છ શેષ જ્ઞાનની અપેક્ષાએ સૌથી છેડા હોય છે. કારણ કે બધા જ કરતાં ગર્ભજ મનુષ્ય શેડા હોય છે. તેમાં પણ ચારિત્રવાળા છે ડા હોય છે. તેમાં પગ અપ્રમત્તચારિત્રવાળા છે ડા હોય છે અને તેમાં પણ આમર્યાદિ લબ્ધિવાળા છે પણ છેડા હોય છે. એ જીવને મન પર્યવજ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી સૌથી થોડા જણાવ્યા છે. પ્રશ્ન પ૦૮. મન:પર્યવાન કયા જીવને ઉત્પન્ન થઈ શકે છે ? ઉતર : મન:પર્યવજ્ઞાન અપ્રમત્તયતિ–આમ આદિ લબ્ધિઓ જેને પ્રાપ્ત થયેલ હોય તે જ પામી શકે છે તેને પાઠ નંદીસૂત્રમાં સૂત્ર ૩૧-૩ર માં તથા તેની ટીકામાં આવે છે, તે આ પ્રમાણે. જઈ અપ્રમત્ત સંજય સમ્મદ્ધિટિ પજજત્તમ સંખે જજ વાસાઉથ કસ્મભૂમગ ગબ્બવર્કતિય માણુસ્સાનું કિ ઇપિત્ત અપ્રમત્ત સંજય સમ્મદ્વિષ્ટિ પજજાગ ખેજજ વાસાઉથ કશ્મભૂમગ ગબ્બવર્કતિય મણુસાણ, અણિપિત્ત અપ્રમત્ત સંજય સમ્મદ્ધિ િપજાગ સંખે જજ વાસાઉથ કમ્મભૂમગ ગમ્ભવતિય મણસ્માથું? ગયામાં ! ઇપિત્ત અપ્રમત્ત સંજય સમ્મદિ િપજાગ સંખે જ વાસાઉથ કમ્મભૂમગ ગબ્બ વર્કતિય મણુસ્સા/ણે અણિપિત્ત અપ્રમત્ત સંજય સમ્મદ્ધિરિ પજતો સંખેજ વાસાઉથ કશ્મભૂમગ ગમ્ભ વર્કતિય માગુરૂાણું ! Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy