________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
૧૮૯
પ્રશ્ન ૯ર. આઠનું, સાતનું, છનું એ ત્રણ જ ઉદીરણા સ્થાન ઘટી શકે એવી માણાઓ કેટલી ? કઈ કઈ ?
ઉત્તર : આઠનું, સાતનું અને છનું એ ત્રણ જ ઉદ્દીરા સ્થાના હાય એવી માણા ૧૨ હાય છે.
ક વેદ, પહેલા ૩ કષાય, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, તેને લેશ્યા, પદ્મ લેશ્યા, ક્ષયેાપશમ સમિતિ.
પ્રશ્ન ૯૩. આઠનું અને સાતનું એ એ જ ઉદીરણા સ્થાનેા હાઈ શકે એવી માણાએ કેટલી ? કઈ કઈ?
ઉત્તર : આઠનુ તથા સાતનું એ એ જ ઉદીરણા સ્થાનેા હાઈ શકે એવી માણા ૨૪ હોય છે.
નરક–તિય 'ચ—દેવગતિ, એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સયમ, પહેલી ત્રણ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન તથા અસની,
પ્રશ્ન ૭૯૪, છ પ્રકૃતિનું તથા પાંચ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન એ એ જ હોય એવી માગણુાઓ કેટલી ? કઈ કઈ ?
ઉત્તર : છનું તથા પાંચનુ એ એ ઉદીરણા સ્થાનેા જ હાય એવી માણા એક હાય છે. સૂક્ષ્મ સપરાય ચારિત્ર.
પ્રશ્ન ૭૯૫, પાંચ અને એ પ્રકૃતિનું ઉદ્દીરા સ્થાન કેટલી માણામાં હાય છે ? કઈ કઈ ?
ઉત્તર : પાંચનું અને એનુ' એ એ જ ઉદીરણા સ્થાનો હ્રાય એવી ૧ માણા હૈાય છે. યથાખ્યાત ચારિત્ર.
પ્રશ્ન ૯૬. એક આઠનું જ ઉદીરણા સ્થાન હેાય એવી માગ ણાા કેટલી ? કઈ કઈ?
ઉત્તર : આઠ પ્રકૃતિનું એક જ ઉદીરણા સ્થાન હોય એવી ૨ માણાઓ હેાય છે. મિશ્ર-ઉપશમ સમકિત,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org