SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૫૫ ઉત્તર : ૩ ગતિ, ૪ જાતિ, ૫ કાય, સ્ત્રીવેદ, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂફમ સંપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર, અવિરતિ ચારિત્ર, કેવલદર્શન, મિશ્ર સમકિત, ઉપશમ સમકિત, મિથ્યાત્વ, સાસ્વાદન, અસંસી, અનાહારી તથા અભવ્ય. પ્રશ્ન ૬૪૯, કામણ કાયાગ કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : કાર્પણ કાયાગ ૯ માર્ગણાઓમાં ઘટતી નથી. મન:પર્યવજ્ઞાન, દેશવિરતિ, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર, વિશુદ્ધ, સૂક્ષ્મ સંપાય, ચક્ષુદર્શન, મિશ્ર સમકિત અને આહારી. “બાર ઉપયોગમાં માગણીઓનું વર્ણન પ્રશ્ન ૬૫ મતિજ્ઞાન ઉપગમાં કેટલી માગણીઓ હૈય છે? કઈ કઈ? ઉત્તર : મતિજ્ઞાન ઉપગવાળા જેને વિષે ૪૩ અથવા ૪૪ માર્ગણાઓ ઘટે છે. " ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, છ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સંસી, આહારી, અનાહારી, ઉપશમ સમકિત, પશમ સમકિત, ક્ષાયિક સમકિત એમ ૪૭ અને મિશ્ર સમકિત સાથે ગણીએ તે ૪૪ થાય. પ્રશ્ન ૬પ૧. શ્રુતજ્ઞાન ઉપગને વિષે કેટલી માર્ગણ ઘટી શકે છે? કઈ કઈ? ઉત્તર : શ્રુતજ્ઞાન ઉપગને વિષે ૪૩ અથવા ૪૪ માર્ગણાઓ ઘટી શકે છે. આ ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ચોગ, વેદ, ૪ કષાય, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેયા, ભવ્ય, ૩ અથવા ૪ સમકિત, સંજ્ઞી, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૫ર. અવધિજ્ઞાન ઉપગમાં કેટલી માર્ગણ ઘટી શકે. છે? કઈ કઈ? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy