SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૯૯ શ્રુતજ્ઞાન (૧૩) અવધિજ્ઞાન (૧૪) અચક્ષુ દર્શન (૧૫) અવધિ દર્શન (૧૬) કૃષ્ણ લેશ્યા (૧૭) નીલ ગ્લેશ્યા (૧૮) કાપિત લેશ્યા (૧૯) તેને લેશ્યા (૨૦) પ લેશ્યા (૨૧) શુકલ લેશ્યા (૨૨) ભવ્ય (૨૩) ક્ષપશમ સમક્તિ (૨૪) ક્ષાયિક સમકિત (૨૫) સંત્તી (૨૬) આહારી. બાસઠ માર્ગણાઓમાં ઉગ દ્વારનું વર્ણન તિઅનાણ નાણ પણ ચ9 દેસણ બાર જિઅ લખણવઓગા ! વિણ મણનાણ કેવલ નવ સુર તિરિ નિરય અજયેસુ ૩૩ / અથ :–ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન, ચાર દર્શન એ બાર જીવન લક્ષણ રૂપ ઉપગ કહેવાય છે. મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયનાં નવ ઉપગ દેવતા–નારકી–તિર્યંચ તથા અવિરતિમાં હોય || ૩૦ || પ્રશ્ન ૪૦. ઉપગ કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તર : ઉપગનાં બાર ભેદ છે. તે આ પ્રમાણે (૧) મતિ જ્ઞાન (૨) શ્રુત જ્ઞાન (૩) અવધિ જ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવલજ્ઞાન (૬) મતિ અજ્ઞાન (૭) શ્રુત અજ્ઞાન (૮) વિભંગ જ્ઞાન (૯) ચક્ષુ દર્શન (૧૦) અચક્ષુ દર્શન (૧૧) અવધિ દર્શન અને (૧૨) કેવલ દર્શન. પ્રશ્ન ક૨૧. દેવગતિ-નરકગતિ-તિર્યંચગતિ તથા અવિરતિ ચારિત્ર માર્ગમાં કેટલા ઉપયોગ હોય છે? ક્યા ક્યા ? ઉત્તર : દેવગતિ–નરકગતિ-તિર્યંચગતિ તથા અવિરતિ ચારિત્ર એ ચાર માર્ગણાઓમાં નવ ઉપયોગ હોય છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (૪) મતિ અજ્ઞાન (૫) શ્રત અજ્ઞાન (૬) વિભંગ જ્ઞાન (૭) ચક્ષુદર્શન (૮) અચક્ષુદર્શન (૯) અવધિદર્શન. પ્રશ્ન ૪૨૨દેવગતિ આદિ માર્ગણામાં મન:પર્યવજ્ઞાન આદિ ત્રણ ઉપયોગ શા માટે ન હોય? ઉતર : દેવગતિ, નરકગતિ અને અવિરતિ માર્ગણામાં ચારિત્ર હોતું નથી જ્યારે મન પર્યાવજ્ઞાનાદિ ચારિત્રવંત છને હેય છે, તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy