________________
પ્રશ્નોત્તરી ભાગ-1
૪ લેશ્યા ૩ :- કૃષ્ણ, નીલ, કાપિત લેશ્યા ૫ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણ સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું.
પ્રશ્ન ૧૪૬ તેઈદ્રિય અપર્યાપ્ત છેને વિષે ગુણસ્થાનકાદિ આઠ દ્વારે કયા ક્યા હોય છે?
ઉત્તર : તેઈન્દ્રિય અપર્યાપ્તા જીવોને વિષે ગુણસ્થાનકાદિ આઠ દ્વારે આ પ્રમાણે હોય છે. ૧ ગુણસ્થાન :- મિથ્યાત્વ, સાસ્વાદન. રાગ ૨ અથવા ૩ :- કામણ, દારિક મિશ્ર, દારિક. ૩ ઉપગ ૩ :- મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દર્શન. ૪ લેયા ૩ :– કૃણ, નીલ, કાપત લેશ્યા. પ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. છ ઉદીરણ સ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :-- આઠ પ્રકૃતિનું.
પ્રશ્ન-૧૪૭ તેઈન્દ્રિય પર્યાપ્તા જીવેને વિષે આઠ દ્વારોનાં ભેદે કયા ક્યા હોય છે?
ઉત્તરઃ તેઈન્દ્રિય પર્યાપ્તા અને વિષે નીચે પ્રમાણે આઠ દ્વારે હોય છે. ૧ ગુણસ્થાનક ૧ – મિથ્યાત્વ. ૨ ગ ૨ :– દારિક, અસત્યામૃષા વચનગ. ૩ ઉપયોગ ૩ – મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અક્ષુ દર્શન. ૪ લેશ્યા ૩ – કૃષ્ણ, નીલ, કાપત લેગ્યા. ૫ બંધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું. ૭ ઉદીરણા સ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તાસ્થાન ૧ – આઠ પ્રકૃતિનું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org