SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ઉત્તર ઃ ભાદર આ પ્રમાણે છે. ચતુર્થ કચ્ પર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે આઠ દ્વારા ૧ ગુણસ્થાનક ૧ :- મિથ્યાત્વ. ૨ યાગ ૩ :-- આદારિક યાગ, વૈક્રિય યાગ, દૌક્રિય મિશ્ર. ૩ ઉપયોગ ૩ :- મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દન. ૪ લેશ્યા ૩ :– કૃષ્ણ, નીલ, કપાત વૈશ્યા. ૫ બધસ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદ્દય સ્થાન ૧ :– આઠ પ્રકૃતિનું. છ ઉદીરણા સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું, પ્રશ્ન-૧૪૪ એઈન્દ્રિય અપર્યાપ્તા જીવાને વિષે આડર દ્વારા ક્યા ક્યા હોય છે ? ઉત્તર : એઇન્દ્રિય અપાપ્તા જીવાને વિષે આઠ દ્વારા આ પ્રમાણે હેાય છે ૧ ગુણસ્થાનક ૨ : મિથ્યાત્વ, સાસ્વાદન. ૨ ચેાત્ર ૨ અથવા ૩ :- કાણ, ઔદારિક મિશ્ર, ઔદારિક. ૩ ઉપયાગ ૩ :-- મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દન. ૪ લૈશ્યા ૩ :-- કૃષ્ણ, નીલ, કાપાત લેશ્યા. ૫ અંધસ્થાન ૨ :-- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનુ. ૬ ઉદય સ્થાન ૧ :– આઠ પ્રકૃતિનુ. ૭ ઉદીરણા સ્થાન ૨ :~ આઠ પ્રકૃતિ તથા સાત પ્રકૃતિનું ૮ સત્તા સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું. પ્રશ્ન-૧૪૫ બેઈન્દ્રિય પર્યાપ્તા જીવાને વિષે આ દાશ ક્યા કયા હોય છે ? ઉત્તર : એઈન્દ્રિય પયોપ્તા જીવાને વિષે ગુણસ્થાનકાદિ ભેદોનું વર્ણન આ પ્રમાણે છે. ૧ ગુણુસ્થાન ૧ :-- મિથ્યાત્વ ૨ યાગ ૨ :-- ઔદારિક, અસત્યામૃષા વચન ચેગ. ૩ ઉપયેગ ૩ :– મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દેશન. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy