________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૩૧
Go
X
૬ ઉદય સ્થાન ૧ – આઠ કર્મનું ૭ ઉદીરણું સ્થાન ૨ - સાત કર્મનું. આઠ કર્મનું. ૮ સત્તા સ્થાન ૧ :– આઠ કર્મનું.
પ્રશ્ન-૧૪૧ સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીને વિષે ગુણસ્થાનકાદિ આઠ દ્વારે ક્યા કયા હોય છે?
ઉત્તર : સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિયમાં આઠ દ્વારા આ પ્રમાણે છે. ૧ ગુણસ્થાનક ૧ – મિથ્યાત્વ. ૨ યોગ ૧ – દારિક કાયયાગ. ૩ ઉપયોગ ૩ – મતિ જ્ઞાન, શ્રત અજ્ઞાન, અચક્ષુ દર્શન ૪ લેડ્યા ૩ :-- કૃષ્ણ, નીલ, કાપત લેશ્યા ૫ બંધસ્થાન ૨ :- આઠ કર્મનું- સાત કર્મનું ૬ ઉદય સ્થાન ૧ - આઠ પ્રકૃતિ રૂપ. છ ઉદીરણ સ્થાન ૨ - આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ – આઠ પ્રકૃતિનું.
પ્રશ્ન-૧૪૨ બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે આઠ દ્વારે કયા કયા હોય છે?
ઉત્તર : બાદર અપર્યાપ્તા એકેન્દ્રિયને વિષે આઠ દ્વાર આ પ્રમાણે હોય છે. ૧ ગુણસ્થાનક ૨ : મિથ્યાત્વ, સાસ્વાદન. ૨ યોગ--૨ અથવા ૩ – કામણ, દારિક મિશ્ર, દારિક ગ. ૩ ઉપગ ૩ :– મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દશન. ૪ વેશ્યા–૪ :– કૃષ્ણ, નીલ, કાપત, તેજે લેશ્યા. ૫ બંધસ્થાન ૨ – આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૬ ઉદય સ્થાન ૧ :- આઠ પ્રકૃતિનું ૭ ઉદીરણું સ્થાન ૨ :- આઠ પ્રકૃતિનું, સાત પ્રકૃતિનું. ૮ સત્તા સ્થાન ૧ :– આઠ પ્રકૃતિનું.
પ્રશ્ન-૧૪૩ : બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવને વિષે આઠ દ્વારો ક્યા કયા હોય છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org