SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ઉત્તર : જઘન્ય પદે સમુષ્ટિમ તથા ગર્ભજ મનુષ્યોની સંખ્યા કોટાકોટી કોટીઓની હાય છે. પ્રશ્ન ૪૭૨, ઉત્કૃષ્ટ પદે સમુષ્ટિમ તથા ગર્ભજ મનુષ્યોની સંખ્યા કેટલી હાય છે ? ઉત્તર : ઉત્કૃષ્ટથી સમુચ્છિમ તથા ગર્ભજ મનુષ્યોની સ`ખ્યા અસંખ્યાતી હોય છે એટલે કે બન્ને ભેગાં ગણતાં અસંખ્યાતા મનુષ્યો જગતમાં હાય. ૧૧૩ પ્રશ્ન ૪૭૩. કાળ થકી મનુષ્યો કેટલા હાય છે ? ઉત્તર : કાળ થકી સમુષ્ટિમ તથા ગર્ભજ મનુષ્યોની સંખ્યા અસ ખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીનાં સમયો જેટલા હોય છે. પ્રશ્ન ૪૭૪, ક્ષેત્ર થકી મનુષ્યોની સખ્યા કેટલી હાય છે ? ઉત્તર : સમુચ્છિત તથા ગર્ભજ મનુષ્યોની સ'ખ્યા ક્ષેત્ર થકી સતરાજ પ્રમાણુ ઘનીકૃત લે!!ની એક પ્રદેશની શ્રેણી તે શ્રેણીનાં અંશુલ પ્રમાણ ક્ષેત્રને વિષે જેટલાં આકાશ પ્રદેશે! હાય તેનું પ્રથમ વસૂલ ત્રીજા વર્ગમૂલનાં પ્રદેશ સાથે ગુણતાં જેટલા પ્રદેશ થાય તેટલા પ્રદેશવાળા એક એક ખાંડવા (ટુકડા) કલ્પીને શ્રેણીના પ્રદેશને અપહાર કરતાં એક ખાંડવે! બાકી રહે એટલા અસંખ્યાતા મનુષ્યો જગતમાં હાય છે. અસત્ કલ્પનાથી અ’ગુલ પ્રમાણ પ્રદેશે। અસ ખ્યાતા હોય છે પણ ૨૫૬ ૧૬ થાય છે. ખીજુ વર્ગમૂલ ૪ પહેલું વમૂલ ૧૬ ૪ ત્રીજુ થાય અને વર્ગમૂલ૨ થાય છે. એ ખત્રીશ પ્રદેશવાળા એક એક ટુકડા લઈ ઘનીકૃત શ્રેણીની સાથે અપહાર કરતાં કરતાં એક ખંડ ખાકી રહે ત્યાં સુધીની મનુષ્યોની સખ્યા જગતમાં છે સૂચિ શ્રેણીને વિષે આકાશ કલ્પીએ તેનું પહેલું વર્ગમૂલ ત્રીજું વર્ગમૂલ ૨ થાય તો કરતાં = ૩૨ ની સ`ખ્યા Jain Educationa International પ્રશ્ન ૪૭૫. ઘનીકૃત લોકની એક સૂચિ શ્રેણીના અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી જેટલા કાળ જાય તે ઘનીકૃત લેકની સઘળી સૂચિ શ્રેણીમાં કેટલા કાળ જાય ? For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy