SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ચતુર્થ કર્મગ્રંથ (૪ ઉપગ-૨ : કેવલજ્ઞાન, કેવલદર્શન. (૫) લેશ્યા-૧ : શુક્લ. (૬) અલ્પબદુત્વ : અનંતગુણ-૩. પ્રશ્ન પ૩ કૃષ્ણ લેશ્યા માર્ગમાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? કયા ક્યા? ઉત્તર : કૃષ્ણ લેશ્યા માર્ગમાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૬ : ૧ થી ૬. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૧૫) લેગ્યા–૧ : કૃષ્ણ. (૬) અNબહુત્વ : વિશેષાધિક-૬. પ્રશ્ન પ૯૪. નીલ ગ્લેશ્યા માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદે ઘટે છે? ક્યા ક્યા? ઉત્તર : નીલ લેણ્યા માર્ગણામાં છ દ્વારેનાં નીચે પ્રમાણે ભેદે (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક-૬ : ૧ થી ૬. (૩) ગ-૧૫. (૪) ઉપચાગ-૧૦ : કેવલજ્ઞાન-કેવલદર્શન વિના. (૫) લેશ્યા–૧ : નીલ. (૬) અલ્પબહુત્વ : વિશેષાધિક-પ. પ્રશ્ન ૫૯૫, કાપિત લેશ્યા માર્ગણામાં જીવસ્થાનકાદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા કયા? ઉત્તર : કાપત લેશ્યા માર્ગણામાં છ દ્વારનાં નીચે પ્રમાણે ભે ઘટે છે. (૧) જીવસ્થાનક–૧૪. (૨) ગુણસ્થાનક–૬ : ૧ થી ૬. (૩) ગ-૧૫. (૪) ઉપગ-૧૦ : કેવલજ્ઞાન, કેવલદર્શન વિના. (૫) લેશ્યા-૧ : કાપિત. (૬) અલ્પબદ્ધત્વ : અનંતગુણ-૪. પ્રશ્ન ૫૯૬, તે લેશ્યા માર્ગણામાં જીવસ્થાનક આદિ છ દ્વારેના કેટલા ભેદ ઘટે છે? કયા ક્યા? ઉત્તર : તે લેગ્યા માર્ગણામાં છ દ્વારા નીચે પ્રમાણે ભેદ ઘટે છે. (૧) જીવસ્થાનક-ક: સંજ્ઞી પર્યા–અપર્યાય, બાદર એકેન્દ્રિય અપર્યાસ, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy