SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૩ર. કઈ પણ ઓગણપચાસ માર્ગણાઓ ઘટે એવા યોગે કેટલા હોય છે? કયા ક્યા? ઉત્તર : કઈ પણ ઓગણપચાસ માર્ગણાઓ ઘટે એવા યોગે પાંચ હોય છે. (૧) અસત્ય મનયોગ, (૨) સત્યાસત્ય મનયોગ, (૩) અસત્ય વચનયોગ, (૪) સત્યાસત્ય વચનયોગ, (૫) વક્રિય કાયયોગ. આ પ્રશ્ન ૩૩, કોઈ પણ અડતાલીસ માણુઓ ઘટી શકે એવા યોગે કેટલા હોય છે? ક્યા ક્યા ? ઉત્તર : કઈ પણ અડતાલીસ માર્ગણાઓ ઘટે એ યોગ એક હોય છે. વૈક્રિય મિશ્ર કાયયોગ. પ્રશ્ન ૩૪. કઈ પણ બત્રીશ માર્ગણાઓ ઘટી શકે એવા યોગે કેટલા હોય છે? કયા ક્યા? ઉત્તર : કઈ પણ બત્રીશ માર્ગણુઓ ઘટી શકે એવા યોગ બે હેય છે. (૧) આહારક કાયયોગ, (૨) આહારક મિશ્ર કાયયોગ. પ્રશ્ન ૩૫. સત્ય મનોગમાં કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સત્ય મનોગમાં ૧૧ માણાઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અસંજ્ઞી તથા અનાહારી. પ્રશ્ન ૬૩૬, અસત્ય મનયોગમાં કેટલી માર્ગણુઓ ન ઘટે? કઈ ફઈ? ઉત્તર : અસત્ય મનયોગમાં ૧૩ માગણીઓ ન ઘટે. એકેન્દ્રિયાદિ ક જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કેવલદર્શન, અસંસી તથા અનાહારી. પ્રશ્ન ૬૩૭ સત્યાસત્ય મનયોગમાં કેટલી માર્ગણ ન ઘટે? ઉત્તર : સત્યાસત્ય મનયોગમાં ૧૦ માગણાઓ ન ઘટે. . . . Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy