________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
૬૫
જીવ ભેદે હાય, અસની માણામાં પહેલા ખાર ભેદો હાય, વિકલેન્દ્રિય માંહે પે!તપેાતાના બબ્બે જીવ ભેદ્દે હાય છે. ॥ ૧૮ ॥
પ્રશ્ન ર૬૯. મનુષ્યગતિમાં કેટલા જીવ ભેદ્ય હોય ? કયા કયા ? ઉત્તર : મનુષ્યગતિ માણામાં ત્રણ જીવ લે! હાય છે. (૧) અસની અપર્યાપ્તા, (૨) સંજ્ઞી અપ`પ્તા અને (૩) સ'ની પર્યાપ્તા જીવ.
પ્રશ્ન ૨૭૦. મનુષ્યગતિમાં અપર્યાપ્તા જીવા કયા સમજવા ? ઉત્તર મનુષ્યગતિમાં અસ'ની અપર્યાપ્તા લબ્ધિ. અપોપ્તા જ હાય છે. સ'ની અપર્યાપ્તામાં બન્ને પ્રકારનાં અપોપ્તા જીવા લેવાય છે. પ્રશ્ન ૨૭૧. અસ'ની મનુષ્યેા કયાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર અસંજ્ઞી મનુષ્યે! પીસ્તાલીશ લાખ ચેાજન પ્રમાણવાળા મનુષ્યક્ષેત્રને વિષે ગર્ભૂજ મનુષ્યેા હેાય છે તેનાં શરીરનાં દ્વારામાંથી જે જે અશુચિ પદાર્થો બહાર નીકળે છે તે સઘળાંય અશુચિ પદાર્થોને વિષે અસ'ની મનુષ્યા ઉત્પન્ન થઈ શકે છે.
પ્રશ્ન ૨૬૨. તેજો લેશ્યામાં કેટલા જીવભેદી ઘટે? કયા કયા ? ઉત્તર : તેજો લેશ્યા મા ામાં ત્રણ જીવને હાય છે. (૧) બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, (૨) સન્ની અપર્યાપ્તા, (૭) સ ́ની પ.પ્તા.
પ્રશ્ન ૨૭૬. ખાદર એકેન્દ્રિયમાં તેજો લેા કઈ રીતે ઘટે ? ઉત્તર : ભવનપતિ, વ્યંતર, નૈતિષ તથા વૈમાનિકના પહેલા તથા બીજા દેવલાકનાં દેવતાઓ તેજો લેશ્યાવાળા મરીને પૃથ્વીકાય, અકાય કે પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થતાં હાય ત્યારે થોડાક કાળ એ જીવાને (ખાદર એકે.) તેજો લેશ્યા હાય છે.
પ્રશ્ન ૨૭૪. તેજો લેામાં અપર્યાપ્ત જીવા કયા પ્રકારનાં ગણવાં ? ઉત્તર : તેો લેશ્યામાં કરણુ અપર્યાપ્તા જીવા જાણવા. પ્રશ્ન ૨૭૫. પાંચ સ્થાવર તથા એકેન્દ્રિય મા ામાં કેટલા જીવા હાય ? કયા કયા ?
ઉત્તર : પૃથ્વી—અપ–તેઉ—વાઉ—વનસ્પતિ એ પાંચ સ્થાવર કાચાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org