________________
૭૪
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૩૧૨. ચૌદ જીવ ભેદ હોય એવી માગણીઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : ચોદે ચૌદ જીવ ભેદ હોય એવી માગણ ૧૮ હેાય છે.
(૧) તિર્યંચગતિ (૨) કાયયોગ (૩) નપુંસક વેદ (૪) ક્રોધ કષાય (૫) માન કષાય (૬) માયા કષાય (૭) લેભ કષાય (૮) મતિ અજ્ઞાન (૯) શ્રુત અજ્ઞાન (૧૦) અવિરતિ ચારિત્ર (૧૧) અચક્ષુ દર્શન (૧૨) કૃષ્ણ લેશ્યા (૧૩) નીલ વેશ્યા (૧૪) કાપત લેશ્યા (૧૫) ભવ્ય (૧૬) અભવ્ય (૧૭) મિથ્યાત્વ અને (૧૮) આહારી માર્ગણા. બાસઠ માગણાઓને વિષે બીજા ગુણસ્થાનક દ્વારનું
વર્ણન પણ તિરિ ચઉ સુર નિરએ નર સંન્નિ પર્ણિદિ ભવ્ય તસિ સબૈ ! ઈગ વિગલ ભૂગ વણે ૬ ૬ એગં ગઈ તસ અભવ્યે રર !
અથ –તિર્યંચગતિમાં પાંચ, દેવગતિ અને નરકગતિને વિષે ચાર મનુષ્યગતિ, સંજ્ઞી, પંચેન્દ્રિય, ભવ્ય અને ત્રસકાયને વિષે બધાય; એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયને વિષે બ; તેઉકાય, વાયુકાય અને અભિવ્યને વિષે એક ગુણસ્થાનક હેય ૨૨ ll
પ્રશ્ન ૩૩. તિર્યંચગતિમાં કેટલા ગુણસ્થાનક હોય? ક્યા ક્યા ? ઉત્તર : તિર્યંચગતિમાં પાંચ ગુણસ્થાનક હેય છે.
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતિ (૫) દેશવિરતિ.
પ્રશ્ન ૩૧૪, અસંખ્યાતા આયુષ્યવાળા તિયાને વિષે કેટલા ગુણસ્થાનક હેય? ક્યા ક્યા?
ઉત્તર : અસંખ્યાતા આયુષ્યવાળા તિયને વિષે ચાર ગુણ સ્થાનકે હેાય છે.
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર અને (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org