________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઘટે છે. ઔદારિક મિશ્ર કાગ કેવલી સમુદુઘાત કરે ત્યારે બીજાસાતમા અને છઠ્ઠા સમયે હોય છે અને કાર્પણ કાયગ કેવલી. સમુદુઘાતને વિષે ૩-૪ અને ૫ સમયે હોય છે.
જાણવઈ ઉરલા પરિહારિ સુમિ નવ તેઉ મીસિ વિવ્યિા છે દેસે સવિલ્વિદુગા સકમુરલ મીસ અહફખાએ ૩રા
અથ:–ચાર મનનાં, ચાર વચનનાં અને દારિક કાગ એ નવ વેગે પરિહાર વિશુદ્ધ તથા સૂક્ષમ સંપાય ચારિત્રને વિષે હેય છે તે નવમા કિય કાગ સહિત કરતાં મિશ્ર સમક્તિ માર્ગણામાં હાય તથા તે નવમા વિકિયદ્ધિક સહિત કરતાં દેશવિરતિ માર્ગણામાં હોય અને કાર્મણ-દારિક મિશ્ર સહિત નવ ગ કરતાં ૧૧ એગ યથાખ્યાત ચારિત્ર માર્ગણામાં હેય ૩૨ .
પ્રશ્ન ૪૦. પરિહાર વિશુદ્ધ તથા સૂક્રમ સંપરા ચારિત્રમાં કેટલા ગે હોય છે? ક્યા કયા?
ઉત્તર : પરિહાર વિશુદ્ધ તથા સૂક્ષ્મ સંપરા ચારિત્રને વિષે નવ ગે હોય છે.
૪ મનનાં યેગ, ૪ વચનનાં પેગ તથા ઔદારિક ગ.
પ્રશ્ન ૪.૧. આહારકટ્રિક વેગે પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં શા માટે ન ઘટે?
ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર પામનાર (સ્વીકારનાર) છે કાંઈક ન્યૂન દશપૂર્વધર જ હોય છે એમ સિદ્ધાંતમાં કહેલું છે જ્યારે આહારકહિક (શરીર) ચૌદપૂર્વધર મુનિઓ જ કરી શકે છે તે કારણથી તે બે યોગે એ ચારિત્ર માર્ગણમાં ઘટતાં નથી.
પ્રશ્ન ૪૦૨. પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં વૈક્રિયદ્ધિક શા માટે ન હોય ?
ઉત્તર : પરિહાર વિશુદ્ધ ચારિત્ર જિનકલ્પની તુલનાવા હેવાથી અત્યંત વિશુદ્ધ અપ્રમત્તરૂપ ર કષ્ટવાળું સંયમ હેવાથી અને વિક્રિયને આરંભ લબ્ધિવાળા જેને પ્રમાદ અવસ્થામાં હોય છે તે કારણથી તે બે યુગે ઘટતાં નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org