SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતાત્તરી ભાગ-૧ પ્રશ્ન-૧૨૦ આઠ કની ઉદીરણા ક્યારે હોય? ઉત્તર : આયુષ્ય કમ આદિ આઠે કર્મના ઉદય વખતે આયુષ્ય કના લિકાને ભાગવતા ભાગવતા એક આવલિકા જેટલા કર્મ દિલક ભાગવવાનાં ખાકી રહે ત્યાં સુધી આઠ કની ઉદીરણા હાય છે. પ્રશ્ન-૧૨૧ સાત કર્મોની ઉદીરણા ક્યારે હાય ? ઉત્તર : એક આવલિકા જેટલા આયુષ્ય કના દલીકેા બાકી રહે ત્યારે આયુષ્ય કર્મીની ઉદીરણા હેાતી નથી તે કારણથી બાકીના સાત કર્મીની ઉદીરણા હેાય છે. પ્રશ્ન-૧૨૨ ૧ થી ૧૩ જીવભેદેને વિષે અધસ્થાન, ઉદયસ્થાન, ઉદીરણાસ્થાન તથા સત્તાસ્થાને કેટલા કેટલા હેાય છે? ક્યા કયા ? આઠ ઉત્તર : ૬ થી ૧૩ જીવભેદાને વિષે એ બધ સ્થાનેા હોય. ૧ આઠ પ્રકૃતિનું ૨ સાત પ્રકૃતિ ( કમ ) રૂપ. ઉદયસ્થાન ૧ : કમ રૂપ હોય. ઉદીરણાસ્થાન ૨ : આઠ કરૂપ, સાત કુરૂપ સત્તાસ્થાન ૧ : આઠ ક રૂપ જાણવા. પ્રશ્ન-૧૨૩ સાત પ્રકૃતિનુ ઉદ્દીરણાસ્થાન ક્યા અપોતા જીવાને હાય છે? ઉત્તર સાત પ્રકૃતિએનું ઉદીરણાસ્થાન લબ્ધિ અપર્યાપ્તા જીવાને હેાય છે બીજા અપર્યાપ્તા જીવાને ન હેાય. સત્તરૢ છેગ અધા સતુયા સત્ત અ‰ ચત્તાર । સત્તતૢ છ પંચ દુગ' ઉદીરણા સાન્ન પ%તે ॥ ૧૧ ૫ અથ : સન્નિ પર્યાપ્તા જીવાને વિષે ૭–૮-૬-૧ એમ ચાર અધસ્થાના, ૭–૮–૪ એમ ત્રણ ઉદયસ્થાને તથા સત્તાસ્થાને ૭–૮– ૬-૫ અને ૨ એ પાંચ ઉદીરણા સ્થાનેા હેાય છે. ૫ ૧૧ ॥ પ્રશ્ન-૧૨૪ સગ્નિ પર્યાપ્તા જીવને મૂલકના ખ`ધસ્થાને, ઉદયસ્થાના, ઉદીરણાસ્થાને તથા સત્તાસ્થાનેા કેટલા કેટલા હોય છે ? કયા કયા? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy