SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ચતુર્થ કર્મગ્રંથ અજ્ઞાન વિષયોપ્તા ' પજજ, ચઉરિદિ અસન્નિસુ, દુર્દસ દુઅનાણું દસમું ચબુ વિણ સંનિપજજે મણનાણુ ચકખું કેવલ ફુગ વિહુણા ૯ અર્થ : ચઉરીન્દ્રિય, અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે બે અજ્ઞાન, એ દર્શન, દશ જીવ ભેદને વિષે ચક્ષુદર્શન વિના ત્રણ ઉપયોગ, સત્રિ અપર્યાપ્તા જીવને મન ૫ર્યવજ્ઞાન, ચક્ષુદર્શન કેવલ દ્વિક વિના આઠ ઉપગ હોય છે. એ ૯ છે પ્રશ્ન-૧૦૬ ચઉરદ્રિય, અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેને વિષે કેટલા કેટલા ઉપગ હોય? ક્યા ક્યા? ઉત્તર : ચઉરીન્દ્રિય, અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે ચાર ઉપગ હોય છે. ૧ મતિ અજ્ઞાન ૨ શ્રુત અજ્ઞાન ૩ ચક્ષુ દર્શન ૪ અચક્ષુ દર્શન પ્રશ્ન-૧૭ દશ જીવભેદને વિષે કેટલા ઉપગ હોય છે? કયા કયા? ઉત્તર : સૂકમ બાદર એકેન્દ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા આદિ ભેદ, વિકલેન્દ્રિય અપર્યાપ્તા, અસન્નિ અપર્યાપ્તા, બેઈન્દ્રિય–તેઈન્દ્રિય પર્યાપ્તા એ ૧૦ જીવભેદને વિષે ત્રણ ઉપગ હોય છે. ૧ મતિ અજ્ઞાન ૨ શ્રુત અજ્ઞાન ૩ અચક્ષુ દર્શન. પ્રશ્ન-૧૦૮ સન્નિ અપર્યાપ્તા જીવોને કેટલા ઉપગ હોય? કયા કયા? ઉત્તર : સન્નિ અપર્યાપ્તા જીવોને આઠ ઉપગ હોય. ૧ મતિજ્ઞાન ૨ શ્રુત જ્ઞાન ૩ અવધિ જ્ઞાન ૪ મતિ અજ્ઞાન ૫ શ્રુત અજ્ઞાન ૬ વિભગ જ્ઞાન ૭ અચક્ષુ દર્શન તથા ૮ અવધિ દર્શન. પ્રશ્ન-૧૦૯ સન્નિ અપર્યાપ્તા ને કેટલા ઉપગ ન હોય? ક્યા ક્યા ? શા કારણથી ? ઉત્તર : સન્નિ અપર્યાપ્તા જીવોને ચાર ઉપગ હોતા નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy