________________
૨૪
ચતુર્થ કર્મગ્રંથ
અજ્ઞાન વિષયોપ્તા
'
પજજ, ચઉરિદિ અસન્નિસુ, દુર્દસ દુઅનાણું દસમું ચબુ વિણ સંનિપજજે મણનાણુ ચકખું કેવલ ફુગ વિહુણા ૯
અર્થ : ચઉરીન્દ્રિય, અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે બે અજ્ઞાન, એ દર્શન, દશ જીવ ભેદને વિષે ચક્ષુદર્શન વિના ત્રણ ઉપયોગ, સત્રિ અપર્યાપ્તા જીવને મન ૫ર્યવજ્ઞાન, ચક્ષુદર્શન કેવલ દ્વિક વિના આઠ ઉપગ હોય છે. એ ૯ છે
પ્રશ્ન-૧૦૬ ચઉરદ્રિય, અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેને વિષે કેટલા કેટલા ઉપગ હોય? ક્યા ક્યા?
ઉત્તર : ચઉરીન્દ્રિય, અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે ચાર ઉપગ હોય છે. ૧ મતિ અજ્ઞાન ૨ શ્રુત અજ્ઞાન ૩ ચક્ષુ દર્શન ૪ અચક્ષુ દર્શન
પ્રશ્ન-૧૭ દશ જીવભેદને વિષે કેટલા ઉપગ હોય છે? કયા કયા?
ઉત્તર : સૂકમ બાદર એકેન્દ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા આદિ ભેદ, વિકલેન્દ્રિય અપર્યાપ્તા, અસન્નિ અપર્યાપ્તા, બેઈન્દ્રિય–તેઈન્દ્રિય પર્યાપ્તા એ ૧૦ જીવભેદને વિષે ત્રણ ઉપગ હોય છે. ૧ મતિ અજ્ઞાન ૨ શ્રુત અજ્ઞાન ૩ અચક્ષુ દર્શન.
પ્રશ્ન-૧૦૮ સન્નિ અપર્યાપ્તા જીવોને કેટલા ઉપગ હોય? કયા કયા?
ઉત્તર : સન્નિ અપર્યાપ્તા જીવોને આઠ ઉપગ હોય. ૧ મતિજ્ઞાન ૨ શ્રુત જ્ઞાન ૩ અવધિ જ્ઞાન ૪ મતિ અજ્ઞાન ૫ શ્રુત અજ્ઞાન ૬ વિભગ જ્ઞાન ૭ અચક્ષુ દર્શન તથા ૮ અવધિ દર્શન.
પ્રશ્ન-૧૦૯ સન્નિ અપર્યાપ્તા ને કેટલા ઉપગ ન હોય? ક્યા ક્યા ? શા કારણથી ?
ઉત્તર : સન્નિ અપર્યાપ્તા જીવોને ચાર ઉપગ હોતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org