________________
પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧ બાદર પર્યાપ્તા (દારિક-વક્રિય ક્રિક) ૨ સનિ અપર્યાપ્તા ( કાર્મણ. દારિક મિશ્ર. વૈકિય મિશ્ર) મતાંતરે આઠ જીવભેદ હોય છે. પહેલાં છે અપર્યાપ્તા સાથે ઉપરના બે ગણતાં થાય છે. (કાર્પણ, દારિક દ્રિક )
પ્રશ્ન-૧૦૦ કોઈપણ ચાર વેગ હોય તેવા જીવભેદ કેટલા?
ઉત્તર : કોઈપણ ચાર યુગ શ્રી શીલાંકાચાર્યના મતે હોય છે, તેવો જવભેદ એક હોય છે. ૧ સનિ અપર્યાપ્તા (કાર્મણ, દારિકટ્રિક, ૌકિય મિશ્ર )
પ્રશ્ન-૧૦૧ કેઈપણ પાંચ ગ હોય તેવા જીવભેદે કેટલા?
ઉત્તર : કોઈપણ પાંચ ગ અન્ય આચાર્યોના મતે હોય છે તેવો જીવભેદ એક હોય છે. ૧ સનિ અપયોપ્તા (કામણ-દારિકટ્રિક ક્રિયદ્રિક)
પ્રશ્ન-૧૦૨ પંદર વેગ હોય તેવા જીવભેદ કેટલા ?
ઉત્તર ૨ : પંદરે પંદર વેગ હોય તેવો છવભેદ એક હોય છે. ૧ સનિ પંચેન્દ્રિય પર્યાપ્તા.
ચૌદ છવભેદને વિષે ઉપગનું વર્ણન પ્રશ્ન ૧૩ સન્નેિ પર્યાપ્તા જીવોને કેટલાક ઉપયોગ હોય છે?
ઉત્તર : સન્નેિ પર્યાપ્તા જીવોને બારે બાર ઉપગ હોય છે. પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન
પ્રશ્ન-૧૦૪ એક સમયે એક જીવને કેટલા ઉપગ હોય ? ઉત્તર : એક જીવને એક સમયે એક જ ઉપગ હોય છે.
પ્રશ્ન-૧૦પ છદ્મસ્થ જીવોને તથા કેવળી ભગવંતને ઉપયોગ કેટલા કેટલા કાળ સુધી રહે છે?
ઉત્તર : છદ્મસ્થ જીવોને એક ઉપયોગ એક અંતમુહંત સુધી રહે છે. જ્યારે કેવળી ભગવે તેને એક ઉપગ એક સમય સુધી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org