________________
ચતુર્થ કર્મથ
પ્રશ્ન-૫ વિકેન્દ્રિય તથા અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા અને કેટલા યોગ હોય? શા કારણથી?
ઉત્તર : વિકલેન્દ્રિય તથા અસનિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેને બે ગે હોય છે. ૧ ઔદારિક કાગ ૨ અસયા મૃષા વચન પેગ. આ જેને રસનેન્દ્રિય હોય છે તે કારણથી વચન ન પણ હોય છે.
પ્રશ્ન-૯ સં િપયીતા જેને કાર્મણ, દારિક મિશ્ર અને ક્રિયમિશ્ર કાયયોગ શી રીતે ઘટે? - ઉત્તર : સંગ્નિ પયતા જેવોને અપર્યાપ્તાવસ્થા ન હોવા છતાં પણ ક્રિયમિશ્ર કાગ સંયતાદિ જીવને ઉત્તર વૈકિય શરીરના પ્રારંભ કાળે હોય છે. દારિક મિશ્ર કાગ સમુદ્રઘાત અવસ્થામાં ૨-૬-૭ સમયમાં વિદ્યમાન કેવળી ભગવતોને હોય છે. અને કાર્મોણ કાયાગ કેવળી સમુદ્રઘાત અવસ્થામાં ૪ ૫ અને ૩ સમયમાં વિદ્યમાન કેવલી ભગવંતોને હોય છે.
પ્રશ્ન-૯૭ કોઈપણ એક પેગ હોય તેવા જીવભેદે કેટલા છે? ક્યા ક્યા ?
ઉત્તર : કોઈપણ એક પેગ હોય તે જીવભેદ એક છે ૧ સૂક્ષ્મ પર્યાપ્તા (દારિક કાયયેગ)
પ્રશ્ન-૯૮ કઈ પણ બે પેગ હોય તેવા જીવભેદે કેટલા હોય? કયા કયા?
ઉત્તર : કોઈ પણ એ યોગ હોય તેવા જીવદ ૧૦ હોય છે પહેલા છ અપર્યાપ્તા જેવો (કાર્મણ, ઔદારિક મિશ્ર.) વિકેન્દ્રિય તથા અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્તા એમ ૪ જીવભેદ (દારિક, અસત્યા મૃ8ા વચન.)
પ્રશ્ન-૯ કોઈ પણ ત્રણ વેગ હોય એવા જીવભેદે કેટલા હોય ? ક્યા કયા? મતાંતરે કેટલા હોય ?
ઉત્તર ઃ કઈ પણ ત્રણ વેગ હોય તેવા જીવભેદે એ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org