________________
ચતુર્થાં કમ ગ્રંથ
(૬) ઉદય સ્થાન ૧ :-- આઠનું. (૭) ઉદીરણા સ્થાન ૨ :--આઠનું સાતનું.
(૮) સત્તા સ્થાન ૧ :-- આઠનું.
ઉપયેાગવાળા જીવાને આઠ દ્વારા
ઉત્તર:- શ્રુત અજ્ઞાનવાળા જીવાને નીચે પ્રમાણે ભેદો ઘટે છે.
४४
પ્રશ્ન:- ૧૭૫ શ્રુત અજ્ઞાન ના કયા કયા ભેદો ઘટી શકે છે ?
(૧) જીવસ્થાનક ૧૪ (૨) ગુણસ્થાનક ૩ :- ૧ થી ૩ (૩) યાગ ૧૩ :- આહારક, આહારક મિશ્ર વિના.
(૪) લેયા ૬ (૫) અંધસ્થાન ૨ :~ આડેનું, સાતનુ (૬) ઉદય સ્થાન ૧ :- - આઠનું (૭) ઉદીરણા સ્થાન ૨ :~ આઠનું, સાતનું. (૮) સત્તા સ્થાન ૧ :-- આઠ પ્રકૃતિનું.
પ્રશ્ન:- ૧૭૬ વિભગ જ્ઞાન ઉપયાગને વિષે આઠ દ્વારાનાં કયા કયા ભેદો ઘટી શકે છે?
ઉત્તરઃ- વિભગ જ્ઞાન ઉપયેગને વિષે નીચે પ્રમાણે ભેદ હોય. (૧) જીવસ્થાનક ૨ :- સન્ની પર્યાપ્તા. અપ તા. (૨) ગુણસ્થાનક ૩ :- ૧ થી ૩ (૩) યાગ ૧૩ :- આહારક દ્વિક વિના, (૪) લેયા ૬ (૫) ખંધ સ્થાન ૨ :– આઠનું, સાતનું.
(૬) ઉદય સ્થાન ૧ :- આઠનું (૭) ઉદીરણા સ્થાન ૨ :-- આઠનું, સાતનું. (૮) સત્તા સ્થાન ૧ :- આઠનું.
પ્રશ્ન-૧૭૭ ચક્ષુ દન ઉપયેગમાં આઠ દ્વારાનાં કયા કયા ભેદે ઘટી શકે છે ?
ઉત્તર : ચક્ષુ દર્શન ઉપયાગમાં નીચે પ્રમાણેનાં ભેદો હાય છે. (૧) જીવસ્થાનક ૩ અથવા ૬ :- છેલ્લા ત્રણ પર્યાપ્તા અથવા છેલ્લા ત્રણ અપર્યાપ્તા સાથે ૬ થાય છે.
(૨) ગુણસ્થાનક ૧૨ ઃ- ૧ થી ૧૨.
(૩) યાગ ૧૩ :- કાણ, ઔદ્યારિક મિશ્ર ચેગ વિના.
(૪) લેયા ૬ (પ) ખંધ સ્થાન ૪ :- ૮-૭-૬-૧.
(૬) ઉદય સ્થાન ૨ ઃ ૮ ૭ (૭) ઉદીરણા સ્થાન ૫ :- ૮-૭-૬-૫-ર. (૮) સત્તા સ્થાન ૨ : આઠનું અને સાતનુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org