SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થાં કર્મ ગ્રંથ : ઉત્તર ઃ વિકલેન્દ્રિય અને અસન્નિ પચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવાને એક પહેલ ગુણસ્થાનક હાય છે. ૧૪ પ્રશ્ન-૫૩ આ વિકલેન્ડ્રયાદિ કરણ અપર્યાપ્તા જીવેાને સાસ્વાદન ગુણસ્થાનક કયા કારણથી હાય ? ઉત્તર : આ વિકલેન્દ્રિયાદ કરણ અપર્યાપ્તા વેાને સાસ્વાદન ગુણસ્થાનક હાય છે તેનું કારણ એ છે કે કાઇક પચે સન્ની તિય ચ તથા મનુષ્યેા પહેલા વિકલેન્દ્રિય નું આયુષ્ય બાંધી પછી સમકિત પ્રાપ્ત કરે, મરતાં સમકિત વમી સાસ્વાદન ગુણસ્થાનક લઈ વિકલેન્દ્રિયાદિમાં ઉત્પન થતાં બીજું ગુણસ્થાનક હોય છે. અપયોપ્તા વેને કેટલા પ્રશ્ન-૫૪ સનિ પચેન્દ્રિય ગુણસ્થાનકા હાય ? કયા કયા ? ઉત્તર : સન્નિ પચેન્દ્રિય અપર્યાપ્તા જીવોને ત્રણ ગુણસ્થાનકે હાય છે. ૧ મિથ્યાત્વ ગુણુસ્થાનક ૨ સાસ્વાદન ગુણુસ્થાનક ૩ અવિરતિ સમ્યષ્ટ્રદૃષ્ટિ ગુણસ્થાનક પ્રશ્ન-૫૫ લબ્ધિ અર્પીતા સનિ પંચેન્દ્રિય જીવેાને કેટલા ગુણસ્થાનક હોય ? કયા ? ઉત્તર : લબ્ધિ અપર્યાપ્તા સન્નિ પચેન્દ્રિય જીવાને એક પહેલ મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. પ્રશ્ન-૫૬ સન્નિ પચેન્દ્રિય અપર્યાપ્તા જીવાને અવિરતિ ગુણસ્થાનક શા કારણથી હેાય ? ઉત્તર : પરભવમાંથી કોઈ જીવ સમકિત સહિત સન્નિ અપર્યાપ્તા પચેન્દ્રિયને વિષે ઉત્પન્ન થઇ શકે છે તે કારણથી અવિરતિ ગુણુસ્થાનક હાય છે. પ્રશ્ન-૫૭ સન્નિ પર્યાપ્તા જવાને કેટલા ગુણુસ્થાનક હોય ? ઉત્તર : સમ્નિ પોતા જીવાને મિથ્યાત્વાદિ ચૌદે ચૌદ ગુણસ્થાનકે હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy