Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/034914/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Ibllekic 1% 'ટleleblio ‘છાસવારે beche22-2eo lefકે ? 5A2A૦ ૦૪ ) છત પૂરક શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમઃ કોદ્ધારક ગ્રંથમાલા-ગ્રંથાંક ૧૦ મા. છેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રેસમાં પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવેશશ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજની પવિત્ર દૃષ્ટિ તળે શુદ્ધ થયેલા શ્રી આચાદ્વારક ગ્રંથમાલા' નાં અપૂર્વ પ્રકાશને નં. નામ કર્તા કિંમત ૧ સર્વજ્ઞ શતક સટીક પૃ. 9. શ્રી ધર્મસાગરજી મ. ૩-૦૦ ૨ સૂત્રવ્યાખ્યાન વિધિ શતક ૨-૦૦ ૩ ધસાગર ગ્રંથ સંગ્રહ: વિ. ૨-પ૦ ૪ ઔષ્ટ્રિકમસૂત્ર દીપિકા ૧-૦૦ ૫ તાત્ત્વિક પ્રકનેત્તરાણિ પૂ. આગમોધ્ધારકસૂરિજી મ. ૭-૫૦ ૬ આગમેધારક કૃતિ સંગ્રહ ભા. ૧ લે. ૪-૫૦ ભા. ૨ જે. ૧-૮૧ ભા. ૩ જે. , ૧-૦૦ ભા. ૪ જે. , ૧૦ બેડશક વ્યાખ્યાન સંગ્રહ ભા. ૧ લે. ,, ૩–૫૦ ભા. ૨ જે. , ૨-૭૫ ૧૨ આગામે દ્ધારકની શ્રત ઉપાસના સં. પૂ. મુ. શ્રી કંચન વિ. મ. ૨-૫૦ ૧૩ કુલક સંદેહ પૂ. શ્રી પૂર્વાચાર્યજી ૦–૭ ૧૪ જૈન સ્તોત્ર સંચય. ભા. ૧ લે. ૧૫ , ભા. ૨ જે. ૧૫૦ , ભા. ૩ જે. પ્રેસમાં ૧૭ સંદેહ સમુચ્ચય ૫. જ્ઞાનકુશલસૂરિજી મ. ૦–૭૫ ૧૮ ગુરૂતત્વ પ્રદીપ યાને ઉત્સત્ર કંદમુદ્દાલ પૂ. શ્રી ચિરંતનાચાર્યજી ૨-૦૦ ૧૯ અષ્ટાદશસ્તોત્રી (સાવચૂરિ) પ્રેસમાં ૨૦ સર્વત્તશતક બે • પૂ. અમૃતસા. ગણિ૦ , ( – પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન – શ્રી આગાકારક ગ્રંથમાલા C/o. શેઠ મીઠાભાઇ કાણુની ૫ મુ. કશ્યહવજ વાયા-નડીયાદઃ જી. ખેડા., ૧-૦૨ ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ *૭૭૭૭૭.૦ ૭ ܚܫܚ પાખ બચુભાઇ વર્ઝને અભિપ્રાય્યાએઁ 5 સકલ મનેવાંછિત પૂરક-શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથાય નમઃ શાસનક ટકોદ્ધારક ગ્રંથમાલા-ગ્રંથાંક ૧૦ મા. શ્રી કલ્યાણું સમાધાન શુદ્ધિ પ્રકાશ યાને શાસ્ત્રીય સમાધાન સગ્રહઃ 卐 统 સમાધાન કાર શ્રી વિજયદેવસૂર તપાગચ્છ સામાચાર સંરક્ષક-મહુશ્રુત ધ્યાનસ્થ સ્વત–પૂ. આગમાારક અગ્રાય દેવેશશ્રી આનદસાગરસૂરીશ્વરજી મ॰ના પટ્ટદીપક થાય યાકરણ વિશારદ- પૂ. આચાય દેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી પટ્ટપ્રદ્ઘાપક શાસન સરક્ષક-શાસનક ટકાઢ્ઢારકપૂ. ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજ અને – પ્રા...પ્તિ...સ્થા...ન પ્ર...કા...શકે 1 શ્રી શાસનક ટકોદ્ધારક જ્ઞાનમદિર વ્ય. શાહ મેાતીચંદ દીપચ' જી. ભાવનગર ઃ વાયા તળાજા વીર સં. ૨૪૮૮ કિ. શ. ૨-૭૫ વિ. સં. ૨૦૧૮ | [ કાપી : ૫૦૦ ] 12 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સૌરાષ્ટ્ર : મુ. રળીયા. સને : ૧૯૬૨ આગમાહારક સં. ૧૩ { ૭૭૭૭૭૭ ૭૭ www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ [E JI>> {{{} |||||[][]] ]]> || []]] {e {}}d I llll [> t[} fu< फु णमो णमो नाण दिवायरस 5 આ ગ્રંથરત્નમાં અપાયેલ શાસ્ત્ર-પાટાવાળા ગ્રંથરત્નાનાં નામેા ]]> h{{{}> ID QUID N - શ્રી અનુયાગાર સૂત્ર-અષ્ટકપ્રકરણ-અધાહ્નિકા વ્યાખ્યાન આચારાંગ સૂત્ર-આચારપ્રદીપ-આવસ્યકત્ર ભા. ૧-૨ [ચૂર્ણિ, હારિભદ્રીયા વૃત્તિ તથા મલયગિરીયા વૃત્તિ]ઉત્તરાધ્યયનસૂત્ર બૃત્તિ તથા નેમિચદ્રીયાવૃત્તિ, ઉપદેશ તર`ગિણી,ઉપદેશ સારસટીક-ઘનિયુક્તિ, કગ્રંથ સટીક-કલ્પસૂત્ર-કાલલોકપ્રકાશ-ક્ષેત્રલેાકપ્રકાશ-ગુણસ્થાનક મારાહ-ચૈત્યવંદન ભાષ્ય-જિનગુણરત્ન મન્તુષાતત્ત્વાર્થાધિગમસૂત્ર ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર – દ્રવ્યલાકપ્રકાશ – દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકાધર્માંસંગ્રહ: ભા. ૧-૨, નમિશ્રણસ્તોત્રઅવસૂરિ-પઉમરિય’-પચ્ચક્ખાણુભાષ્ય-પન્નવણાસૂત્ર [હારિભદ્રીયા વૃત્તિ તથા મલયગિરીયા વૃત્તિ] પંચપ્રતિક્રમણુ સૂત્ર-પ’ચાશક ગ્રંથ-પ્રવચન પરીક્ષા ભા. ૧-૨, પ્રવચન સારાહાર ભા. ૧-૨,-પ્રાકૃત દીપાવલિકા કલ્પ–બૃહત્ કલ્પ સૂત્ર-બૃહદ્ યે વિધિ-બૃહત્ સંગ્રણીહસૂત્ર-ભકતામર સ્તોત્ર-ભગવતીજી સૂત્ર, મલ્લિનાથ ચરિત્ર-મહાવીરચરિય-યાગબિંદુ-યોગશાસ્ત્ર-લઘુ પ્રવચન સારાધાર-લલિત વિસ્તાટીકા-વિશેષાવશ્યક ષાડશક ગ્રંથશત્રુજય માહાત્મ્ય-શાસન સુધાકર-શાંતિનાથ ચરિત્ર-શ્રાદિન કૃત્ય ભા. ૧-૨,-શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર-શ્રાધ્ધવિધિ-સમવસરણસ્તવ તથા અવસૂરિ–સમવાયાંગ સૂત્ર—સાગર સમાધાન ભા. ૧-૨સાડાત્રણસા ગાથાનું સ્તવન–સિધ્ધચક્ર સૂત્રકૃતાંગસૂત્ર-સેનપ્રશ્નસાચાર ભાષ્ય, સતિકર'સ્તાત્રટીકા-સમાધપ્રકરણ-હીરપ્રશ્નાદિ |||||||||||||| [[]]> 0 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ womewowanowanowanoworow ગ્રં...થ સમર્પણ જેઓશ્રીએ–બાલ્યવયમાં પૂ. આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રી આનંદસાગર સૂરીશ્વજી મહારાજશ્રીની પાસે ચારિત્ર અંગીકાર કરીને, તે પૂ. બહુશ્રુત ગુરૂદેવેશશ્રીની પવિત્ર નિશ્રામાં વ્યાકરણ-ન્યાય-કાવ્ય-કેશ-આગમ આદિ શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરવા પૂર્વક સમર્થ વિદ્વત્તાને પ્રાપ્ત કરી છે, જેઓશ્રીને-સ્વ. પૂ. ગુરૂદેવેશશ્રીએ અનુક્રમે પંન્યાસપદ-ઉપાધ્યાયપદ અને પિતાના પટ્ટધર તરીકે આચાર્યપદે સ્થાપીને ગચ્છાધિપતિ બનાવેલા છે, જેઓશ્રીની–આજ્ઞામાં આજે સાગર ગચ્છના લગભગ ૩૦૦ સાધુ-સાધ્વીજી મહારાજે સર્વત્ર અવ્યાબાધપણે વિચારીને જ્ઞાન-ધ્યાન-વ્રત-તપ-નિયમ-સંયમની સુંદર આરાધના કરવાકરાવવા વડે સ્વ-પરનું કલ્યાણ સાધવા પૂર્વક શ્રી જિનશાસનને દીપાવી રહેલ છે જેઓશ્રીએ ભૂલી નરેશને પ્રતિબંધીને પ્રભુ શાસનના અનુરાગી બનાવીને મૂળીનગરે પ્રભુ પ્રતિષ્ઠા કરાવી છે. જેઓશ્રીએ દેશ-વિદેશ વિચરીને અનેકાનેક ઓછ–મહત્સવપ્રતિષ્ઠાએ-અંજનશલાકા-ઉપધાને-ઉદ્યાપને વ્રત- નિયમોપ્રવજ્યા-વડી દીક્ષાઓ-યેગાવહન કરાવીને અર્થગંભીર દેશનાઓ આપવા પૂર્વક અનેક ગામના શ્રીસંઘે ઉપર મહાન ઉપકારે કરેલા છે, જેઓશ્રીના પવિત્ર હસ્તે હિંદભરના જેનેના શ્રી સંમેતશિખરજી મહાતીર્થની પણ જૈનજગશ્ચિત્તચમત્કારી મહાપ્રતિષ્ઠા મહામહોત્સવ પૂર્વક સદંતર નિર્વિને થયેલ છે, જેઓશ્રીએ સેંકડો વર્ષો પૂર્વે રચાયેલા શાસનપ્રાણ અનેક પ્રૌઢ સંસ્કૃતપ્રાકૃત ગ્રંથને ઉધ્ધાર કરેલ છે, તેમજ જેઓશ્રીએ-આ ગ્રંથરત્નને પણ સ્કૂલના દુર કરવા પૂર્વક સાઘત તપાસીને મહાન ઉપકાર કરેલ છે તે વિદ્વય પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી મણિયસાગરસૂરીશ્વરજી મ. ના પવિત્ર કરકમલે. સમર્પક યત્કિંચિત રૂણમુક્તાભિલાષી ફિકર -હંસસાગર. commencemenemine Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્ર.. કા. શ કી ય નિવેદન શ્રી સર્વજ્ઞ ભગવંત પ્રણીત સદ્ધર્મારાધક શ્રી ચતુર્વિધ જૈન સંઘના પવિત્ર કર કમલમાં “શ્રી શાસન કંટધારક ગ્રંથમાલાના દસમા ગ્રંથાક તરીકે આ “શ્રી કલ્યાણ સમાધાન શુદ્ધિ પ્રકાશ યાને શ્રી શાસ્ત્રીય સમાધાન સંગ્રહ:” નામના ગ્રંથરત્નને સમર્પતાં આનંદ અનુભવીએ છીએ. આપણું શ્રી જૈન સંઘને આજ પૂર્વે અનેક મહાશ તરફથી પ્રશ્નોત્તર ગ્રંથો પીરસાયેલ છે, તેમાં આ ગ્રંથરત્ન જુદી જ ભાત પાડે છે. અને તે એ કે-આજ પૂર્વે જે મહાપુરૂષોએ પ્રશ્નોત્તર ગ્રંથો પ્રસિદ્ધ કરેલા છે તે ગ્રંથને વિષે તે પ્રાયઃ શંકાકાની શંકાને યથામતિ શાસ્ત્રાનુલક્ષી સમાધાને જ જોવામાં આવે છે, જ્યારે આ ગ્રંથને વિષે વિ. સં. ૨૦૦૫ થી પ્રસિદ્ધ થતા કલ્યાણ માસિકને વિષે (વર્ષ ૬ અંક ૮થી વર્ષ ૧૭ સુધીના અંકમાં) છપાએલા આ. શ્રી લબ્ધિસૂરિજી મ.ના સમાધાનમાંનાં અનેક સમાધાન, કે જે-શાસ્ત્રાનુલક્ષી હોવાને બદલે શાસ્ત્રવિરૂદ્ધ પરંપરા વિરૂદ્ધ અને કપોલકલ્પિત પણ હેઈને મહાન અનર્થકારી પણે અગ્રાહ્ય છે, તે સંખ્યાબંધ સમાધાને પૂ. શાસન કંટકોદ્ધારક ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજશ્રીને ભવિષ્યની જૈન પ્રજાને માટે હાનિપ્રદ ભાસવાથી તે આ૦ શ્રીના તેવા ૧૩૫ સમાધાનને શાસ્ત્રના પડે આપવા પૂર્વક શુદ્ધ કરીને આ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવા તેઓશ્રીએ અને સુપ્રત કર્યા તે બદલ અમો પૂજ્યશ્રીને અને આભાર વ્યકત કરીએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકરત્નનાં પૃ. ૧૭૧ ઉપર જણાવ્યા મુજબ આ પુસ્તકના લેખકશ્રીએ કલ્યાણ માસિકમાં શંકા-સમાધાન લખનાર આ૦ શ્રીને છ-છ વર્ષ સમજાવ્યા બાદ તેઓશ્રીનાં સમાધાને શાસ્ત્ર વિરૂદ્ધ જ છે, એમ તેઓશ્રીને સપ્રમાણ ખ્યાલ આપવા સારૂ તે કલ્યાણ માસિકના તંત્રી સોમચંદ ડી. શાહ હસ્તક કલ્યાણના તેરમા વર્ષને ત્રીજો અંક તો તેઓશ્રીના છપાયેલાં સમાધાનની સાઈડમાં અનેક શાસ્ત્રપાઠ લખીને પણ મેકલી આપેલ હોવા છતાં તેઓશ્રીએ પિતાની તે તે શાસન વિઘાતક ભૂલને સુધારવા ધ્યાનજ ન આપ્યું ! એ જોતાં મજકુર આચાર્યશ્રીના બેધની સાથે શાસ્ત્ર અને શાસનપ્રેમનાં તેઓશ્રીનાં લાગતા-વળગતાઓ તરફથી અનેક સ્થળે પ્રસિદ્ધ થવા પામેલા મૂલ્યાંકનોને આબાદ ઘટસ્ફોટ થઈ જવા પામે છે. પરમેષ્ટિના ત્રીજ પદે બિરાજતા આચાર્યશ્રીની આ સ્વ–પરહિત ઘાતક મહત્વાકાંક્ષા, તેમના પ્રશંસકોને પણ નીચું જોવડાવનારી ગણાય. પૂ. શાસન કંટકેદ્ધારકશ્રીએ તેઓશ્રીના તેવા વિપરીત ૧૩૫ સમાધાનોને અનેક શાસૅના પાઠ સહિત અનર્થકર રૂપે તૈયાર કર્યા બાદ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રી માણિકય સાગરસૂરીશ્વરજી મહારાજાશ્રીની પવિત્ર દષ્ટિ તળે પસાર કરાવવા પૂર્વક શુદ્ધતાની ખાત્રી કરીને આ ગ્રંથરૂપે અમને પ્રસિદ્ધિ માટે સુપ્રત કરેલ છે તે પૂજ્યશ્રીના સ્તુત્ય પ્રયાસને શાસન સેવાની નકકર ધગશ રૂપે અમારે ઓળખાવો રહેતો નથી. આ પુસ્તકરત્ન આજથી એક વર્ષ પહેલાં જ પ્રસિદ્ધ થવાની વકકી હતી (જે વખતે આ. શ્રી લ. સૂ. જીવંત હતા.) અને તે મુજબ ભાવનગરથી પ્રસિધ્ધ થતા જૈન પત્રના વર્ષ ૬૦ અંકે ૨૩ તા. ૧૭-૬-૬૧ ના પાના નં. ૩૦૩ ઉપર આ પુસ્તકર છપાઈને તૈયાર થવાની જાહેરાત પણ થયેલ છે. પરંતુ પ્રેસની અનેક મુશ્કેલીઓને અંગે આ પુસ્તકરત્ન આ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રી કાળધર્મ પામ્યા બાદ પ્રસિધ્ધ થવા પામેલ છે. આ ગ્રંથરત્નમાં પ્રસિધ્ધ થયેલ ૧૩૫ સમાધાનની કરવામાં આવેલી શુદ્ધિમાં શ્રી ચતુર્વિધ સંઘમાંના પૂજ્ય આચાર્યાદિ કેઈપણ મહાશયને કોઈ પણ સ્થળે અશુદ્ધિ કે શાસ્ત્રવિપરિતાદિ દોષ જણાય તો તેઓશ્રીએ પોતે જાતેજ અને લખી જણાવવા કૃપા કરવી. કે જેથી પૂ. શાસનક ટકોદ્ધારક ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજશ્રી મારફત તેને સુધારે પણ તરત પ્રસિધ્ધ કરાવવાની અમારી મનોકામના સફલ બને. આ અમૂલ્ય પુસ્તકરત્નને સંકલનાબદ્ધ પધ્ધતિથી યથાક્રમે જીને વિષયાનુક્રમણિકાદિ સહિત સર્વાગ સુંદર બનાવનાર પ્રશાંતમૂતિ પૂ. મુનિરાજશ્રી મુનીન્દ્રસાગરજી મહારાજે તથા દરેકે દરેક વિષયનું સૂક્ષ્મદષ્ટિએ પરિશીલન કરી જવા પૂર્વક શાસ્ત્રના પાઠની બારીકાઈથી એકસાઈ કરીને આ પુસ્તક રત્નનાં સમસ્ત એર્ડર પુરે પણ દત્તચિતે તપાસી જવા વડે વ્યાકરણ વિશારદ-જ્યોતિર્વિદ પૂ. મુનિરાજશ્રી નરેન્દ્રસાગરજી મહારાજે સુવિશુધ્ધતા સમર્પે છે, તે બદલ તેઓશ્રીને સાદર આભાર માનવામાં આવે છે. આ પુસ્તક રત્નના પ્રકાશનમાં-વિ. સં. ૨૦૧૮ના વૈશાખ વદિ ૬ના દિવસે ઠળીયા મુકામે પૂ. શાસનકંટાહારક ગણિવર્ય શ્રી હંસસાગરજી મહારાજશ્રીના પુણ્ય હસ્તે અભૂતપૂર્વ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય તેની ખુશાલીમાં ઠળીયા શ્રી જૈન સંઘે રૂા. ૩૫૦ની ઉદાર સહાય કરેલ તે બદલ શ્રી ઠળીયા જૈન સંઘનો પણ આભાર માનવામાં આવે છે. આ આત્મ કલ્યાણી પુસ્તકરત્નનું કલ્યાણકામી જને, વાંચન-મનન અને પરિશીલન કરીને આ. શ્રી લબ્ધિસૂરિજી મુ.નાં અસત્ય સમાધાનથી બચે, એજ એક શુભ ભાવના. શિવમસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦૦૦૦૦૦ વિષ યા નુ કે મણિકા ક્રમાંક પ્રકન સમાધાન પુત્ર - સમાધાનની સમીક્ષા અંગેની વિનંતિ. ૧ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા, ફણ, સિદ્ધચક, વીશી, અષ્ટમંગલ યંત્ર, યક્ષ તથા શાસનદેવીની પૂજા કરવામાં કાંઇ ક્રમ ખરે? ૨ ભગવાનના લંછનની પૂજા થાય ? ૩ ગેરછ સાધુઓનું સ્થાન જૈન શાસનમાં છે? ૪ વૈતાઢય, મેરૂ પર્વત તેમજ મહાવિદેહ ક્ષેત્ર હાલ કયાં છે? ૫ ૫ ચોમાસામાં સમવસરણ રચાય કે નહિ? અને રચાતું હોય તે નાલંદાપાડામાં કેવી રીતે રચાયું હશે? ૬ લેકાંતિક દેવે એકાવતારી કે અષ્ટાવતારી? ૯ ૭ નવગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં પાણી નથી તે શાશ્વતબિંબોની કેવી રીતે પૂજા કરતા હશે ? ૮ કેરડુ મગ સચિત્ત કે અચિત્ત? ૯ કેવું વર્તન હોય તે શ્રાવક કહેવાય? ૧૦ “તારા કર્મને હઠાવ જઇ શિવ મહેલમાં એ તરંગી પંકિત શાસ્ત્ર વિરુદ્ધ છે. ૧૧ સમકિતધારી શ્રાવક જિનેશ્વર ભગવાનની પાસે કોઈ જાતની માનતા કરે તે તેનાથી તેના સમકિતને દૂષણ લાગે? ૧૨ ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪ ૧૫ ૧૫ ક્રમાંક સમાધાન પુરુ ૧૨ નવ ગ્રહ સમકિતી હશે? તેના વિમાનમાં શાશ્વતી પ્રતિમા હશે ખરી? ૧૩ લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવી કેની પુત્રીએ? ૧૪ દુવિહારના પચ્ચખાણમાં રાત્રિએજનના ત્યાગ વાળાને તબેલ આદિ વાપરી શકાય? ૧૫ ૧૫ ઈન્દ્રની અંગુલી [અસલ સ્વરૂપે) જેવાથી ભરત ચક્રવર્તીની આંખમાં ઝળઝળીયા આવ્યાં. શાસ્ત્રમાં તીર્થકરના રૂપથી ગણધરનું રૂપ અનંતગુણ હીન, તેનાથી આહારક શરીરનું અને તેનાથી અનુત્તરવાસી દેવનું અનંતગુણ હીન હોય છે, તે તે શારીરિક રૂપ ગણવું? જે શારીરિક બાબત તે મુજબ હેય તે તીર્થકરની સામેં કેમ જોઈ શકાય? ૧૬ શબ્દનો અર્થ શું? ૧૭ ફણગા ફૂટેલું કઠોળ અનતકાય ગણાય છે? કેડલીવર એઇલ કે લીવર એકટ્રેક્ટની દવા પરંપરા હિંસાવાળી હોવાથી અચિત્ત તરીકે વાપરે તે કરતાં ફણગા ફૂટેલું ધાન્ય વાપરવામાં હિંસા ખરી કે કેમ? ૧૮ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે? જે હેય તો પુણ્યને ક્ષય કરી મુક્તિએ જવાને પ્રસંગ કયારે બને? ૧૯ ૧૯ ચિને વિનાશ કરવા અષ્ટાપદ પર્વત ઉપાડવાને વિચાર રાવણે કર્યો હતો? સમકિતધારી તે વિચાર કરી શકે? - ૨૨ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક પ્રશ્ન સમાધાન પૃ૦ ૨૦ આદીશ્વર પ્રભુ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં વસ્યા તેમજ બીજા તીર્થકરે પણ અમૂક વર્ષો વસ્યા તો તેઓ નવકારશીનું પણ પચ્ચકખાણ દેશવિરતિ તરીકે કરે કે કેમ ? ઉપવાસ પૂજન વગેરે કરે ? ૨૪ ૨૧ તીર્થંકર પાસે “ભાર' (લેગરસમાં) આરોગ્યની માગણી, -(૨) સમ્યગ્દષ્ટિદેવની પાસે હિતુ સમાfÉર વહેંજ' (વંદિતુસૂત્રમાં) સમાધિ અને સમ્યકત્વની માંગણી શી રીતે હોઈ શકે? (૩) રામયજ્ઞરાવવા વગેરે રાજભય, યક્ષ-રાક્ષસનો ભય શ્રી તીર્થકરની ભકિતથી થતો નથી તે તે ઐહિક સુખની માગણીથી સમ્યકત્વમાં અડચણ નથી કે? ૨૯ ૨૨ ગૃહસ્થ તીર્થ કરે ધાર્મિક કાર્યો શું શું કરે? ધાર્મિક કાર્યો ન કરતા હોય તો વર્ષો સુધી વ્યવહારિક કાર્યો જ કરે? ધાર્મિક કાર્યો કરતા હોય તો કઈ જાતનાં? જિનપૂજ કેમ કરે ? ૨૩ ચિત્ર અને આસો માસની ઓળી ત્રણે કાળ શાશ્વતી ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રને આશ્રી શી રીતે ગણાય? ૩૬ ૨૪ શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હતા તો તેમણે અંતઃપુર બાળવાનું અભયકુમારને કેમ કહ્યું? ૩૯ ૨૫ ભામંડલ શા માટે? પરમાત્માના શરીરનું તેજ કેવળજ્ઞાન પછી કેટલું હોય ? ૩૯ ૨૬ નીતિથી દ્રવ્ય ઉપાર્જન કરનાર તથા નૈતિક ભૂમિ કાને આચરનાર વ્યકિત હોય અને બીજી વ્યકિત સમ્યકત્વધારી હોવા છતાં માર્ગાનુસારીના કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૩૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક પ્રશ્ન સમાધાન પૃ૦. ગુણવાલે ન હોય એટલે કે પાંચ અણુવ્રતનું પાલન ન કરતા હોય, ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન ન કરતો હોય, પણ તેથી ડરતે હોય. કેમકે–સમ્યકત્વ ધારીનું લક્ષણ છે. તે બેમાંથી કોણ પ્રગતિમાન કહેવાય? તેમજ વહેલે કેણ મોક્ષે જાય ? ર૭ યુગપ્રધાન કયારે થશે? ૪૭ ૨૮ “શ્રાદ્ધવિધિ કૌમુદી' એ નામ બરાબર છે? ૨૯ સમકિત મેહનીયને અર્થ છે? ૩૦ સંગ પછી પણ તેને માનસિક અને શારીરિક સંકટના ફળ સિવાય કશું પણ મળતું નથી એ શાને મન સમજતું નહીં હોય? આજથી કેટલા વર્ષ પછી કલંકી રાજા થશે? અને તે જૈન ધર્મને દુખ આપશે કે સુખ ? અને તે કેટલા વર્ષ આપશે ? તેને નાશ કેવી રીતે થશે? પપ સમવસરણમાં બાર પર્ષદા બેસે છે અને તેઓ (ગણધરે) વિદિશાઓમાં બેસે છે તે ગૌતમસ્વામિ આગલ બેસતા હશે કે કેવલી ભગવંતે (આગળ) બેસતા હશે? ૫૬ ૩૩ ગણધર ભગવતેનું તેજ અનુત્તર વિમાનવાળા દેવે કરતાં અધિક બતાવ્યું છે તે તે દીક્ષા લીધા બાદ છે કે દીક્ષા બાદ લબ્ધિથી પેદા થાય છે? ૩૪ દેરાસરની વસ્તુ વાપરીને પાછી મૂકી દે તે દોષ લાગે ખરે? ૫૩ ૧ G Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક પ્રશ્ન સમાધાન પૃ૦ ૫૭ ૫૮ ૫૯ ૩૫ દહેરાસરમાં ભગવાન આગળ સાથીએ કર્યા પહેલાં ઇરિયાવહિઆ કરવા કે પછી કરવા? ૩૬ છેડ પરથી પુષે તેડી પ્રભુજીને ચઢાવવા એમાં પાપ નથી? ૩૭ આત્માના ભાવ (પરિણામ) શુભ, અશુભ એમ બે પ્રકારે કે શુભ, અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે? શુધ્ધ ભાવથી કયું કર્મ બંધન થાય? તીર્થકરને ગૃહવાસમાં ત્રણમાંથી કેવો ભાવ હોય? દીક્ષા કાળમાં કે હેય? કેવળીકાળમાં અને સિધ્ધાવસ્થામાં કેવા ભાવ હોય? ગૃહવાસથી મોક્ષ સુધીમાં કયા ભાવથી કર્મબંધન થતું હશે ? ૩૮ સમયસુંદરજીએ રચેલ સીમંધર સ્વામીના સ્તવનમાં કહેલ “પથી ઠવણ તિહાં કણેજ, અમૃતવાણું વખાણ આ લીટીને શો અર્થ? ૩૯ જ્ઞાનવિમલસૂરિજી રચિત શેત્રુજાના મારું મન મોહ્યું રે” એ સ્તવનમાં જન ધર્મ તે સાચે જાણીને રે, માનવ તીર્થ એ સ્તંભ' એ પંકિત છે, જ્યારે દાનસૂરિજીવાળી સ્તવનકણિકામાં ઉપરોક્ત પંકિત જૈન ધર્મ એ સાચે જાણીને રે' એ મુજબ છે તે સાચો” અને “જા” એ બે માંથી કયો શબ્દ ખરે ગણ? ૪૦ સાગર સમાધાનમાં દેવને પાંચ નિદ્રા કહેલ છે તે શી રીતે સંભવે ? ૪૧ આત્મા કઈ રીતે કર્મને તોડે છે ? પક ૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ 원 ૪૩ ક્રમાંક સમાધાન પૃનું ૪૨ પંચમકાળમાં ભરતક્ષેત્રમાંથી જ મેક્ષે જઈ શકે નહિ. તે પછી અત્યારે ઉત્કટ પુણ્ય બાંધતા દેવલેક મળે પણ દેવતાઓ તે મનુષ્યજીવન માટે ઝંખના કરે છે, તે પછી મનુષ્ય જીવનની મહત્તા શી? ૬૩ આપણે તીર્થકર ભગવાનને પૂજીએ છીએ તો તેઓ કેની પૂજા કરતા હતા? ૪૪ પકિખ અતિચારમાં અત્યંતર તપમાં કર્મક્ષય નિમિતે લોગસ દસ-વીશને-કાઉસગ્ન ન કીધે? એમ આવે છે, જ્યારે દેવસિક આદિ પ્રતિક્રમણમાં ચાર લેગસ્સનો કાઉસગ્ગ કરાય છે તેનું કારણ શું? ૬૬ ૪૫ પુન્ય તો ઈસ આત્મા કે કરનેકા હી નહિં! નિર્બલતાકે કારણે પુન્ય કરને કે ભાવ ભલે હી પેદા છે પરંતુ પુન્ય કરના ઉચિત નહિં! પુન્ય કરને સે વહ પુન્ય ભેગને કે લીએ અનેક ભવ કરને પડેંગે જિસસે સંસાર બઢેગા ઓર મેક્ષ નહિં જા સકેગે ? રાત્રિભોજન નહિ કરવું તેવા નિયમવાળાને ત્યાં કેાઈ આવે અને રાત્રે તેને જમાડે તો તેમાં વધે ખરો ? ૪૭ જૈન કેણું કહેવાય? ૪૮ ધર્મ જેને જેમ ફાવે તેમ રાખે અને મને તેમાં દોષ ખરે? ૪૯ જિનેશ્વર ભગવાનની પ્રતિમા જડ છે તો તેવી જડ પૂજથી શું લાભ? . . ૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૫૦ ૫ ૧૩ સમાધાન પૃ॰ પ્રશ્ન દેવ તે વીતરાગ છે, અને ગુરૂએ હાય છે. આથી તે દેવ અને ગુરૂ નથી થતા પ્રસન્ન કે નથી થતા નારાજ તેા ફળની પ્રાપ્તિ ધ્રુવી રીતે થાય? પણ નિસ્પૃહી કાઇના ઉપર વીતરાગનુ ધ્યાન છેલ્લી ઘડીએ ધરનાર ક ગતિને પામે ? પર અરિહંત અને અંતમાં ફેર ખરો ? ૫૩ મૂર્તિને નહિં માનનારને સુધારક ગણી શકાય? ૫૪ સાધ્વીજીને શ્રાવકા વદન કરી શકે કે નહિં ? ૫૫ દેવલાકમાં રહેલી વાવડી અને જળાશયેામાં દેડકા વગેરે તિર્યંચ પચેન્દ્રિય ઉત્પન્ન થાય કે નહિ ? અને તે જલાશયમાં ભમરાઓ હોય કે નહિ ? કાનુ કહેવું એવુ છે કે-‘બાર દેવલાક વાવડીઓમાં કમળ વગેરેની ઉત્પત્તિ હોવા સાથે ભમરાઓ છે. અર્થાત જ્યાં જ્યાં દેવલેાક વગેરે સ્થાનમાં જલાશયેા છે, ત્યાં ત્યાં કમલ, ભમરા અને તિ'ચપ ચેન્દ્રિયની ઉત્પતિ હોય છે.' આ સમાધાન શું શાસ્ત્રોકત છે. ? સુધી ૪૬ નાની હરડે અને મેટી હુ ડે એ બન્ને અણાહારી છે? એમ કાઇ સમાધાન આપે છે કે,-નાની જે ડીમજી હરડે એકલી અણુહારીમાં ઉપયાગ કરવાની ગણાતી નથી. આ શુ' તથ્ય છે? ૫૭ કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યક્ત્વના માલિક ઢાવા છતાં બલભદ્રને અહિ' માકલી મિથ્યાત્વની વૃધ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૭૧ ૭૧ ર ૭૨ ૭૨ ૭૩ ૭૫ www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ 원 ક્રમાંક સમાધાન પૃ૦ કરાવે ખરી ? આના સમાધાન રૂપે એક [સાગર સમાધાન] પ્રશ્નોતર ગ્રંથમાં ખુલાસો આ મુજબ છે. “દેખાવ માટે એટલે નરક સંબંધી પીડા વગેરે દેખીને શત્રુઓ રાજી થતા હતા, તેથી શત્રુઓને અંગે બલભદ્ર પાસે મિથ્યાત્વની વૃધ્ધિ કરાવી હતી.” આ સમાધાન શું સાચું છે? શું મનુષ્ય નરકમાં રહેલા નારકીઓને જોઈ શકે ખરા? ૫૮ કાચું નમક એ પૃથ્વીકાય છે કે સચિત્ત છે? અને તેને અભક્ષ્ય શા કારણથી ગણવામાં આવ્યું છે? G૮ ૫૯ સમવસરણમાં ઊભી ઊભી કઈ કઈ પર્ષદા પ્રભુજીની દેશના સાંભળે છે? ૬૦ કેરી, કાચા પાણીમાં ધોઈ રસ કાઢેલ હોય તો તે અચિત્ત કયારે થાય અને એકાસણામાં વાપરી શકાય? સાધુ-સાધ્વીને વહેરાવવામાં દેષ લાગે ખરે? સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, તપ, સુપાત્રદાન, અભયદાન, શુભભાવ, ગુરૂવંદન સદાચાર વગેરે વીતરાગની આજ્ઞા મુજબ પાલનેથી છવ નિર્જરા કરે કે પુણ્યબંધ ? (પુણ્યબ ધ કઈ પ્રકારને કરે?). આચરનારના ભાવ કેવા હોવા જોઈએ? ૬૨ ગુરૂમહારાજના પગલાં યા મૂર્તિ તેમની હયાતિમાં બનાવી વાંદી પૂજી શકાય કે કાલધર્મ પછી વાંદી પૂજી શકાય? તેમજ આચાર્યના પગલાં કે મૂર્તિને ચતુર્વિધ સંઘ કઈ રીતે વધે? ૮૦ ૬૧ ૮૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ક્રમાંક સમાધાન પૂ૦ ૬૩ શાસનદેવ અને અધિષ્ઠાયક દેવ, દેવી, યક્ષ, યક્ષિણી માણિભદ્ર પાસે આ લેક કે પરલેક સબંધી માંગણી કઈ રીતે થાય ? ૬૪ જિનાલયમાં જિનમૂર્તિઓની પાસે ગુરુમૂર્તિઓ પધ રાવવામાં આવે છે તે તે ગુરૂમુર્તિઓને અભુદ્ધિઆ પૂર્વક વંદન થઈ શકે? દીક્ષાદિની ક્રિયા વખત વાંદણ દેતી વખતે તે પ્રભુજીને પડદો કરાવાય છે. આથી ગુરુમૂર્તિઓને જિનાલયમાં ઉપરોકત વિધિઓ વંદન ન થાય તે બરાબર છે ને? ૯૩ પ્રભુ મહાવીર સ્વામીજીએ અંતિમ સળ પહેર દેશના દીધી ત્યારે સાધુ-સાધ્વીઓ આદિએ પ્રતિકમણાદિ ક્રિયા કેવી રીતે કરી હશે? ૯૫ ૬૬ આપે રચેલ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુ પાર્શ્વછ વસાય, તારા શુદ્ધ ચિત્તોમાં આ જે પંકિત છે તેમાં ચિત્ત શબનું બહુવચન મુક્યું છે તે શું બરાબર છે? ૬૭ વળી તે જ સ્તવનમાં “તારા કર્મને હટાવ જાઈ શિવ મહેલમાં આ પંક્તિને અર્થ સમજાવશે. કારણ કે શિવ એક છે એટલે શિવમહેલમાં કહેવાય. પણ શિવમહેલમાં ન કહેવાય. તેમજ કર્મને હટાવીને શિવમહેલમાં જવાય છે પણ ત્યાં જઇને કર્મ હટાવતા નથી ? ૧૦૨ ૬૮ જ્ઞાનપંચમી તપની આરાધના ચાલતી હોય અને શક્તિ ન હોય તે તે ત૫ સંવત્સરીના ઉપવાસમાં ૧૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૧૬ સમાધાન પૃ૦ પ્રશ્ન આવી જાય છે તેમ સાધુઓના યાગની અંદર સ`વ્ત્સરીના ઉપવાસ કર્યા હોય તેવા સાધુને ભા. શુ. ૫ ના દિવસે સવત્સરીના ઉપવાસમાં સમાવેશ સમજી નીવી કરાવી શકાય ખરી? ૧૦૪ ૬૯ સામાયિક લને નવકારવાળી ગણી હોય અથવા અભ્યાસ કર્યા હોય અને ત્યાર પછી પ્રતિક્રમણ કરવું હોય તે! ઇરિયાવહિયા કરવી જોઇએ કે નહિ ? ૧૦૮ ૭૦ શાંતિનાથ ભગવાનના તવનમાં વિશ્વસેન અચિરાજી કે નંદન તેાડે! હમારા કર્મના કુંદન, આત્મિક આનંદ લહું અનંતા, કતલ કર્મોની કરીયે કરીને, શાંતિ સુરત તમારી જોતાં. ૪' આ કડીમાં ‘કતલ કર્મોની કરી કરીને” એ જે પદ છે તે શ્રી જિનેશ્વર ભગવંતની આગળ કેમ મેાલાય? કતલ શબ્દને ઉપયાગ સથા કતલની મનાઇ કરનાર શ્રી વીતરાગ પ્રભુની આગળ કરવા ડીક છે? ૧૦૮ ૭૧ તીર્થંકર ગૃહરચવેશમાં જિનપ્રતિમા તથા સાધુસાધ્વીને કઇ રીતે વાંઢે કે પૂજે? ૭૨ સંવત્સરી, ચૌમાસી કે પક્ષ્મી પ્રતિક્રમણને અ`તે જે સંતિકર' સ્તવન ખેલવામાં આવે છે તે વિધિમાં છે કે (કાઇએ અમુક વર્ષ પહેલા ખેલાવવાને રિવાજ કર્યો છે તે કારણથી ખેાલવું જોઇએ) કાઇએ નવુ દાખલ કરેલ છે ? અને તે અંતે ખેલી શકાય કે નહિ? ૧૨૦ ૭૩ તરતની વીઆએલી ગાય અને ભેંસનું દુધ કેટલા દિવસ સુધી પી શકાય નહિ અને તેનું કારણ શું? ૧૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૧૭ પ્રશ્ન --- સમાધાન પૃથ ૭૪ સમવસરણમાં દેવછંદ કેટલા હોય છે? અને કયાં કયાં હોય છે ? ૧૨૩ ઉપ સ્થાપનાચાર્યમાં પંચ પરમેષ્ઠીની સ્થાપના છે કે એકલા આચાર્યની સ્થાપના છે? આચાર્યની સ્થાપને હોય તો પાંચ અક્ષ શા માટે? ૧૨૪ ૭૬ તીર્થકર દેવ ધર્મના નાયક (ધર્માનાયા) છે. એ વસ્તુને સિદ્ધ કરવા માટે ચાર હેતુઓ તથા એ દરેક ચાર મૂળ હેતુને વિશેષ સ્પષ્ટ કરતા ચારચાર પ્રતિહેતુઓ દર્શાવ્યા છે, એમાં બીજા નંબરના મૂળ હેતુને ત્રીજો પ્રતિeતુ બતાવ્યો છે કે “તથા તથા મવિયોગતિ અત્યુતારમેષાન” એટલે તથા ભવ્યત્વના કારણે પરમાત્માનો ધર્મ અતિ ઉદાર છે, તો આની અંદર ઉદારતા એટલે શું? અને તે ઉદારતામાં તથાભવ્યત્વને શા માટે હેતુ તરીકે મૂક્યું? ૧૨૮ ૭૭ સમગ્ર પુણ્યસંભારથી ઉત્પન્ન થયેલી ઋદ્ધિને જિને. શ્વરદેવો અનુભવ કરે છે, તે અહિં સમગ્ર પુણ્ય તરીકે કયું પુણ્ય લેવું? ૧૩૦ ૭શ્રેણિક રાજા અને રાવણ અત્યારે કઈ સ્થિતિમાં છે? ૧૩૧ ૭૮ શાસ્ત્રમાં પાંચ પ્રતિક્રમણ કહ્યાં છે, અને તેરશને દિવસે માંગલિક ભણાવવામાં આવે છે. તો આ માંગલિક, છઠું કેમ નહિ ગણાયું ? ૧૩ર. ૮૦ આપણું ઘેર કંડીમાં સુવાસિત કુલેનું ઝાડ વાવીને તેના ઉપર આવેલા કુલ હાથે તેડી પ્રભુને ચડાવે તેમાં દોષ લાગે ખરે ? ૧૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક પ્રન સમાધાન પૃ. ૮૧ દહેરાસરમાં પ્રભુનું ત્રિગડું હોવાનું કયારથી છે? ૧૩૬ ૮૨ ભગવાન વિચરે ત્યારે તેમની સાથે કઈ હેય ખરું? ૧૩૮ ૮૩ મહાવીર સ્વામીની આજ્ઞા કેટલી અને કઈ કઈ ? ૧૪૦ ૮૪ યદિ કેઈ છદ્મસ્થ ગણધર ઔર એક વિલીકા મિલાપ હો જાય તો ઉસમેં સે કૌન કિસકે નમસ્કાર કરેગા ? ૧૪૨ ૮૫ ભગવાન મહાવીર પ્રભુને જબ જન્મ અવસરે મેરૂ પર્વત કે કંપાયા તો મેરૂ પર્વત ઉપર કે શાશ્વત મંદિરેકી આશાતના વ વિરાધના હુઈ યા નહિ? કયાંકી જ રામાયણ મેં રાવણને જબ અષ્ટાપદ પર્વતકે ઉઠાનેકી કે શીશકી તે વાલીમુનિને તીર્થકી આશાતના કે ભયસે રાવણ કે શિક્ષા કરકે ઉસકી રક્ષા કી. ૧૪૩ ૮૬ સાધ્વીજી મહારાજ સૂત્ર વાંચી શકે કે નહિ? અને જે વાંચે તો શ્રાવકોથી શ્રવણ થઈ શકે કે કેમ ? ૧૪૬ ૮૭ ગુપ્તિમાં સમિતિ છે? કે સમિતિમાં ગુપ્તિ છે? ૧૪૮ ૮૮ કોઇ મુનિરાજને સખત તાવ આવતો હોય અને માથે પાણી આદિનાં પિતાએ મુકવા છતાંય ફેર પડતો નથી, ત્યારે ડોકટરની સલાહ મુજબ બરફને ઉપયોગ કરી શકાય ખરે? ૧૪૯ ૮૯ લધુ બે ઘડી એટલે શું? ૧૫૩ ૯૦ પિતાની સ્ત્રીમાં પણ ભેગની મર્યાદા ન કરાય ત્યાંસુધી સવદાર સંતોષ વ્રત ગણાય કે નહિ? ૧૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ કર્માક પ્રન સમાધાન પૃ૦ ૯૧ નવકારશી, ચઉવિહાર આદિ પચ્ચખાણ લીધા સિવાય પારી શકાય કે નહિ? અને તે વ્રત ગણાય કે નહિ? ૧૫૬ ૯૨ કેટલાક સચિત પરિહારી શ્રાવકે પાકા લીંબુના છાલ સાથે ટુકડા કરી, બીજ કાઢી નાખી તેને બે ઘડી પછી અચિત્ત માની ઉપયોગ કરે છે તે બરાબર છે ? બીજ કાઢવા માત્રથી છાલ અચિત્ત થઈ ગઈ એમ માનવું શું ભૂલભરેલું છે ? ૧૫૮ ૯૩ ઉપવાસમાં દાતણ નથી કરતા અને મોટું વાસ મારે છે, બીજાના પડખે બેસીએ તે મેઢાની ખરાબ ગંધ આવે, તો શું જૈન ધર્મમાં દાતણ કરીને ઉપવાસ ન કરી શકાય? ૧૫૯ ૯૪ લીલેત્રીમાં ઝમરૂખ, લીંબુ, લીલું દાતણ અને કાચા કેળાં ગણાય કે નહિ? ૧૫૯ ૯૫ શ્રી જિનેશ્વર ભગવંતનું તીર્થ કર નામકર્મ ભેગ વાઈ ગયું છે. અને હજુ એઓશ્રીનું શાસન કેમ ચાલે છે? ૧૬૦ ૯૬ યાવત્કથિત સ્થાપનાચાર્ય સન્મુખ કાઉસ્સગ્ગ કરતા હોઈએ અને તે સ્થાપનાચાર્યજી હાલે તે શું કાઉસગ્ગ ફરી કરે પડે ખરે? ૯૭ સંગમદેવ ત્રાયન્ટિંશક દેવ હતા? ૧૬૧ ૯૮ શ્રી વીતરાગ દેવ અને નિગ્રંથ પંચ મહાવ્રતધારી આચાર્ય ભગવંત આદિના ફોટાઓને અઢાર અભિષેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧૬૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક ૨૦ પ્રશ્ન કરાવ્યા વિના ચૈત્યવંદન, દ્વાદશાવતું વંદન, ચેભ વંદન થઈ શકે ખરા? સમાધાન ૫૦ ૯૯ આર્દ્રનક્ષત્ર પછી દિલ્હી વગેરે બાજુમાં નવી કેરીએ થાય છે, તે તે સાધુ-શ્રાવકાદિને કલ્પી શકે કે નહિ ? ૧૬૨ ૧૦૦ પરમાધામી મરીને કયાં પેદા થાય ? ૧૦૧ નારકીના જીવાને પરમાધામી જે દુખ આપે છે તે તેમને પણ દુઃખ ભાગવવુ પડતુ હશે ખરૂ ? ૧૬૩ ૧૦૨ પન્યાસ સિવાય સાધુ પ્રતિષ્ઠા કરાવી શકે કે ? ૧૦૩ શાસ્ત્રમાં ચેારાશીલાખ જીવાયેાની બતાવવામાં આવે છે, જેમાં ચૌદ લાખ મનુષ્યને પણ સમાવેશ થાય છે તે! આ ચૌદ લાખ મનુષ્યની ગણુત્રી કેવી રીતે થાય? ૧૦૪ દેવાને ચાર ધ્યાનમાં કેટલા ધ્યાન હોય ? સર્વાસિદ્ધના દેવાને કયું ધ્યાન હેાય ? ૧૦૫ ક્ષાયેાપશમિક સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરાપમની કહી છે, તે ત્રણવાર અચ્યુત અને બે વાર વિજયાદિમાં જાય એ દૃષ્ટિએ કહી છે, તે અચ્યુતમાં તે ઘટી શકે છે, પણ સર્વાર્થસિદ્ધમાં તા એક્જ વાર જાય છે, અને ચાર અનુત્તરમાં તેા ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૨ સાગરાપમનું છે, એ દૃષ્ટિએ ૬૪ સાગરેાપમ થાય, પણ }} સાગરાપમ શી રીતે ? ૧૦૬ દેવી અને તિ``ચિણીને ક્ષાયિક સમકિત હોય કે નહિ ? ૧૦૭ સમવસરણમાં ત્રણ બાજુ ભગવાનનું પ્રતિબિંબ હેાય ૧૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૬૩ ૧૫૪ ૧૬૫ ૧૬૬ ૧૬૮ છે, તેમાં આત્મ પ્રદેશો અને પુદ્દગલે ઔદારિક હોય? ૧૭૦ www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ શ ક્રમાંક પ્રશ્ન ૧૦૮ ઉપધાન વહન કર્યા હોય તેને ઉપધાન ન કર્યા હોય તે વ્યક્તિ પ્રતિક્રમણાદિ ભણાવી શકે? ૧૦૯ ઉપધાન વહન કરેલી વ્યકિત અભય વસ્તુ વાપરતી હાય તેા તેના માલેલા સૂત્રેા ખીજાને કામ લાગે? ૧૭૪ ૧૧૦ શ્રી નવપદજીની આરાધના માટેના કાઉસગ્ગ ‘ચ`દેસુ નિમ્મલયરા' સુધી ગણવાના હોય છે? ૧૧૧ મરેથી કેટલા વખત પછી અચિત્ત થાય ? ૧૧૨ જે દેશમાં ગુરૂના વેગ મળી શકે તેમ ન હોય, તે પુસ્તકામાંથી તપ વગેરેના વિધિ જોઇ અને દહેરાસરમાં પ્રભુ સન્મુખ પેાતે તપ ઉચ્ચરી શકે ?૧૭૬ ૧૧૩ દેવતાએ આહાર કરે છે તે નીહાર કરે કે કેમ ? ૧૧૪ કેવલ સ્ત્રીએકી સભામે' સાધ્વી બારહસેા સૂત્ર એવ કલ્પસૂત્ર ૫ સકતી હય? ૧૭૭ સમાધાન પૃ૦ ૧૧૫ ઘંટાકર્ણ વીર તપગચ્છના છે કે ખતરગચ્છના ? અને તેમને સમ્યકત્વ હોય છે કે કેમ ? ૧૧૬ પ્રભુજીને ચઢાવેલાં પુષ્પા ઉતારીને મૂલનાયકની આંગીમાં ઉપયોગ કરી શકાય? ૧૧૭ પ્રભુના પ્રક્ષાલનમાં દૂધ ગાયનું કે ભેંસનું વાપરવું ોઈએ ? ૧૧૮ સ્નાત્રમાં આવે છે કે માય જીનનેછ વાંદી પ્રભુને વધાવીયા' તા આ વખતે ભગવાનને ખમાસમણુ આપીને વધાવવા કે આપ્યા વગર ? ૧૭૨ ૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૭૮ ૧૭૯ ૧૭૯ ૧૮૦ ૧૧૯ તીર્થંકર પ્રભુની સાથે સાધ્વીને વિહાર હોઇ શકે ? ૧૮૦° Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક પ્રન સમાધાન પૃ૦ ૧૨૦ તિથિએ લેલેરી નહીં વાપરનારને ત્યાં કઠોળ વપરાય તેમાં કોરડુ રહે તે સચિત્ત ગણાય કે નહિ? એ દાણાને અડેલા બીજા દાણું પણ સચિત્ત ગણાય કે નહિ? એકાસણામાં વાપરી શકાય ? મુનિરાજને વહોરાવી શકાય ? કેરડુ દાણા કાઢીને વાપરી શકાય? ૧૮૧ ૧૨૧ વશ કે ચાલીશ લેગસના કાઉસગ્ગ વખતે આંખો એટલે લાંબા સમય સુધી ખુલ્લી રહી શકે ખરી ? બંધ થઈ જાય તો કાઉસગ્ગ ભાગે ? આંખે કુદરતી બંધ થાય છે તો તેને આગાર કેમ રાખે નથી ? આંખો બંધ રાખીને કાઉસગ્ગ કરે તો કાંઈ વાંધે ખરે? ૧૮૧ ૧૨૨ કરડ મગ સચિત્ત છે કે અચિત્ત તે વિગતથી સમજાવો? ૧૮૪ ૧૨૩ જિનપૂજન ક્યબાદ ચૈત્યવંદન ન કરીએ તે શું બાધ આવે ? ૧૯૩ ૧૨૪ જિનેશ્વર દેવની પૂજા કરતી વખતે ગરમ પાણીથી ન્હાવાથી લાભ થાય કે ઠંડા પાણીથી નહાવું જોઈએ? ૧૫ ૧૨૫ હાલમાં વપરાતું વેજીટેબલ ઘી (ડાલ્ડા) તથા ભેયસીંગ [મગફળી] નું તેલ વિનયમાં ગણાય કે નહિ? ૧૯૫ ૧૨૬ ભવ્ય છ મુકિતમાં જશે તો તે શું અભવ્ય એકલાજ બાકી રહેશે? ૧૯૬ ૧૨૭ શું મન:પર્યવ જ્ઞાનિઓ, અવધિજ્ઞાનિઓ અને પૂર્વધરે નિયમા દેવલોકમાં જાય કે અન્ય ગતિમાં . પણ જાય ખરા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન કમાંક સમાધાન પૃ૦ ૧૨૮ સગર ચક્રવર્તીના પુત્રોએ તીર્થની રક્ષા માટે અષ્ટાપદ તીર્થને પાણીથી ડુબાડી દીધા તો શ્રી ગૌતમસ્વામીજી ત્યાં કેવી રીતે ગયા હશે ? ૧૯૭ ૧૨૯ શ્રી મહાવીર સ્વામિકા નિર્વાણ કે પશ્ચાત શ્રી ગૌતમ સ્વામીજી કે કેવલજ્ઞાન કિતને સમયસૅ હુઆ ? ૧૯૮ ૧૩૦ કલ્પસૂત્રનું નવમું વ્યાખ્યાન ટીકા સહિત વાંચ વાને નિષેધ છે ખરો ? ૧૩૧ વેધકતા વેધક લહે અને બીજા બેઠા વા ખાય એને અર્થ છે? ૧૩ર બ્રાહ્મી અને સુંદરી બ્રહ્મચારિણી હતી કે પરણેલી હતી? ૨૦૨ ૧૩૩ શ્રી જિનેશ્વરદેવે નિરંજન નિરાકાર હોઈ મૂર્તિઓની સ્થાપના કરી આકાર દર્શાવવામાં કેમ આવે છે? ૨૦૬ ૧૩૪-૩૪ વૈરાગ્યરસ મંજરી” માં પણ ભૂલે છે? ૨૦૬ અમારા મુદ્રિત પુસ્તકોમાં મહત્વનાં સુધારા. ૨૦–૮ ૨૦૦ ૨૦૧ ADS Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈનેએ અવશય સૂતક માનવું જ જોઈએ. ઋતુવંતી સ્ત્રી-દિન ૩ અડકે નહિં, દિન ૪ પ્રતિક્રમણ કરે નહિં. [સાધ્વીજીઓને તથા ઉપધાનવાહિશ્રાવિકાઓને માટે ઉભય ટંક આવશ્યક નિયત હોવાથી અશક્ય પરિહાર છે.] તપશ્ચર્યા ગણાય દિન ૫ પછી પૂજા થાય. રોગાદિ કારણે ૩ દિવસ પછી અધિર જણાય તો વિવેકથી પવિત્ર થઈને જિનદર્શન તથા પ્રભુજીની અગ્રપૂજા થાય. મુનિને પડિ લાભ, પણ પ્રભુ પૂજા ન કરે. જન્મસંબંધમાં-પુત્ર જન્મે તે ૧૦ દિન, પુત્રી જન્મે તે ૧૧ દિન, રાત્રે જન્મે તે ૧૨ દિનનું સૂતક લાગે. ઘરના માણસો ૧૨ દિન પૂજા ન કરે. જુદા ઘેર જમે તે બીજાના પાણીથી પૂજા થઈ શકે. તેને ઘરના આહાર-પાણી ૧ર દિન સુધી મુનિને ન કલ્પ. પ્રસુતા અને સુવવાડ કરાવનારી નવકાર પણ ન ગણે અને એક માસને ૧૦ દિન સુધી જિનદર્શન પણ ન કરે. તેમજ મુનિને પડિલોભે નહિં. ગેત્રીને પાંચ દિનનું સૂતક લાગે. ગાય-ભેંશ-ડી -ઉંટડી વગેરે ઘરે પ્રસવે તે દિન ર અને વનમાં પ્રસવે તો દિન ૧નું સૂતક લાગે. ભેંશનું દૂધ ૧૫ દિન પછી, ગાય તથા ઉંટડીનું દૂધ ૧૦ દિન પછી, અને ઘેટી તથા બકરીનું દૂધ ૮ દિન પછી ક૯પે. નિશ્રાનાં દાસ-દાસીનાં જન્મ-મરણનું ૩ દિનનું સૂતક લાગે. મૃત્યુ સંબંધમાં-જેના ઘરમાં મરણ થયું હોય તેજ ઘરમાં જમનારને ૧૦ દિવસ પછી પ્રભુ પૂજા થાય. તેના ઘેર નહિં જમનારને બીજાના ઘરના પાણુથી પૂજા થાય. તેના ઘરના આહાર પાણી ૧૨ દિવસ પછી લેવા મુનિને કલ્પ મૃતક પાસે સુનારા તથા કાંધીયાને દિન ૩, સંઘટ્ટો કરનારને દિન ૨, અને સાથે જનારને ૧ દિન પછી પૂજા થાય. પ્રતિક્રમણાદિ બે દિવસ મનમાં કરે. મૃતકને અડક્યા ન હોય તે સ્નાન કરવાથી શુદ્ધ થાય. જન્મે તે દિવસે કે દેશાંતરે મૃત્યુ થાય તે દિન ૧૦, આઠ વર્ષનું બાળક મરે તે દિન ૮, અને જેટલા મહિનાનો ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક લાગે. ગાય. આદિનું મૃત્યુ ઘેર થાય તે કલેવર લઈ ગયા પછીથી ૧ દિવસ સુધી અને અન્ય તિર્યંચનું કલેવર લઈ જાય ત્યાં સુધી સૂતક વ્યવહાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણું સમાધાન શુદ્ધિ પ્રકાશ. અનેક દોષથી દુષિતઆ શ્રી લબ્ધિસૂરિજી મ. નાં સમાધાનની સમીક્ષા. લે-મુનિશ્રી હંસસાગરજી ગણિ ( આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મહારાજ પરમેષ્ઠીના ત્રીજા પદે વિરાજે છે અને જિજ્ઞાસુ મસક્ષઓને કલ્યાણ માસિકમાં વિવિધ શંકાઓનાં સમાધાન આપવામાં આધુનિક વિદ્વાન આચાર્યોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાની હોવા તરીકે પિતાના શિષ્ય આદિના પ્રચારથી જ્ઞાની ગણાય છે. તેથી તેઓશ્રીની પ્રરૂપણા શાસ્ત્રાનુસારી જ હોય, એમ અનેક ધર્મપ્રેમી અલ્પજ્ઞ જેન-જૈનેતરોનું સહેજે માનવું થાય. પરિણામે તેઓશ્રીનાં સમાધાનમાંનાં જે સંખ્યાબદ્ધ શાસ્ત્રવિરુદ્ધ સમાધાને છે, તે સમાધાને પણ તેવા જનમાં વખત જતાં સર્વજ્ઞપ્રભુનો સિદ્ધાન્તરૂપે મનાઈ જવાને ભય રહે છે. તેઓશ્રીને માટે પણ “જ્ઞારા વિના ૪ રિવાઇ અવાય ' સૂત્ર, બોલવા પૂરતું જ રહી ન જાય અને અનેક ભવપર્યટનકારી અકલ્યાણ થવાનો સંભવ ન રહે એ સારૂ તે માસિકમાં તેઓશ્રીએ આજસુધીમાં આપેલા સંખ્યાબદ્ધ અસત્ય સમાધાનો તેઓશ્રીના જ હાથે સુધરીને જાહેર થઈ જવા પામે તે વધારે ઉત્તમ છે, એમ ધારીને તે સમાધાને તેઓના હાથે જ સુધરાવીને તે પત્રમાં જ પ્રસિદ્ધ કરવાને પ્રયાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ સાધવા સારૂ તે કલ્યાણ માસિકના તંત્રીશ્રી સોમચંદ ડી. શાહને મેં છેલ્લાં છ એક વર્ષ પર્યન્ત વારંવાર જણાવ્યું હતું. તા. ૧૨-૧૧-૫૫ ના જૈન પત્રના પિજ ૫૭૮ ઉપર કલ્યાણ માસિકના સંચાલકોને પણ તેઓના શાસ્ત્રવિરૂદ્ધ સમાધાનને છાપવા બંધ કરી દેવાનું આપ્તસૂચન કર્યું હતું. સં. ૨૦૧૩ માં તે તે માસિકના એક અંકમાં પ્રસિદ્ધ થયેલાં તેઓશ્રીનાં સંખ્યાબદ્ધ અસત્ય સમાધાનેની જોડે શાસપાઠ લખી જણાવવા પૂર્વક તે સમાધાનને અસત્ય જણાવીને તે એક જ તે તંત્રીશ્રી મારફત તેઓશ્રીને મોકલાવી આપે હતો. આમ છતાં તે માસિકમાં તેઓશ્રી તરફથી સુધારા જાહેર ન થયા, અને તેઓશ્રીનાં અસત્ય સમાધાને તે માસિકમાં છપાવા ચાલુ જ રહ્યા! ! તેથી માનવું થયું કે- “આચાર્યશ્રીને પિતાનાં તે અસત્ય સમાધાનને તથાવત્ ઉભા રાખવાનો આગ્રહ છે અને તે માસિકના સંપાદકોને છાપતા જ રહેવાની ફરજમાં મૂકીને સમાજમાં પિતાનાં તે અનર્થદાયી સમાધાનને સૈધાંતિક સમાધાને તરીકે ખપાવવાનું ભારી મમત્વ છે.' જે શાસન અને સમાજને મહાન અકલ્યાણકર ગણાય. આ અનમેં અટકાવવા સારૂ તેઓશ્રી જેવા વયેવૃદ્ધ આચાર્યશ્રીનાં અસત્ય સમાધાનને અંગત રીતે જ સુધરાવવાની તે મુજબની વર્ષો સુધી દાખવેલી આપ્તતા, આજે પણ દિલમાં તથાવત જ વતી હોવા છતાં તેઓશ્રીએ એ રીતે અખંડપણે જાળવેલ અસત્યની પકડને ધર્મનિષ્ઠ વગના હિતને અર્થે સુધારીને કલ્યાણકામી જનેને સત્યથી વાસિત કરવા સારૂ અંતિમ ઉપાય તરીકે કલ્યાણ માસિકની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ છપાયેલાં તેઓશ્રીના પુષ્કળ મનસ્વી સમાધાનની અસત્યતાને શાસ્ત્રના પાઠ સહિત આ બૂક દ્વારા ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની દુઃખદ ફરજ બજાવવી પડેલ છે! આ બદલ તેઓશ્રીને તેમજ બીજા પણ વિદ્વાન મહાશને નમ્ર વિનંતિ છે. કે મારા આ શુભ પ્રયાસમાં જે કાંઈ શાસ્ત્રવિરૂદ્ધતા જાય તે જણાવશે તે આભાર માનવા પૂર્વક બીજી આવૃત્તિમાં તેને સુધારી લઈશ.) ૧-કલ્યાણ વર્ષ ૬ અંક ૮ પૃ. ૩૩૧ થી ૩૩૨ કલમ બીજાથીશ્રી મફતલાલ શાહની-પાર્શ્વનાથજીની પ્રતિમા, ફણ, સિદ્ધચક, ચોવીસી, અષ્ટમંગલયંત્ર, યક્ષ તથા શાસનદેવીની પૂજા કરવામાં કાંઈ કમ ખરો ?” એ શંકાનું આ૦ શ્રી લબ્ધિસૂરિજીએ જે-“પ્રભુ પાર્શ્વનાથ ભણવાનના નવ અંગમાં ફણુની પૂજાનું વિધાન નથી. પૂજાનવઅંગની હાય સિદ્ધચક અને વીસીજીની પૂજાને કમ નથી. આગળ પાછળ પણ કરી શકાય છે xxx” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે યથાતથ્ય નથી. પાર્શ્વનાથની પ્રતિમા ફણાસહિત ગણાય છે. તેથી ફણાની પૂજા, પાશ્વનાથજીનીજ પૂજા ગણતી હોવાથી “ફની પૂજાનું વિધાન નથી.” એમ કહ્યું તે અધમૂલક છે. પખાલપૂજા ફણાની ઉપરથી જ થાય છે. વળી ચોવીશીની પૂજા કર્યા પછી જ સિદ્ધચકની પૂજા કરવાનો કમ હેવાથી તેમાં પણ તે કમ નથી એમ કહ્યું તે યંગ્ય નથી. ૨-કલ્યાણ વર્ષ ૬ અંક ૮ પૃ. ૩૩૨ ક. ૧ તે જ શંકાકારની “ ભગવાનનાં લાંછનની પૂજ થાય ?” એ શંકાનુ જે- “ ભગવાનનાં લાંછન નવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ અંગમાં ન હોવાથી પૂજા ન થાય અને કઈ કરતું હોય તે તે વિધિને જાણ નથી, અને તેની ભકિત તે અતિભકિતમાં ચાલી જાય છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે ગ્ય નથી. લાંછન નવ અંગમાં તો નથી, પરંતુ આખા અંગમાં તે છે જ. પ્રભુની ચાંદી સેના આદિની આંગી લાંછનને છોડીને થતી નથી. વળી નવ અંગની પૂજા વિધિ છે તેથી પ્રભુના તે નવ અંગ જ પૂજનીય નથી; પરંતુ તે નવ અંગને ધરાવનારૂં પ્રભુનું આખું અંગ પૂજનીય છે. ૩-કલ્યાણું વર્ષ ૬ અંક ૮ પૃ. ૩૩૨ ક. ૨ તે જ શંકાકારની ગરજ સાધુઓનું સ્થાન જેનશાસનમાં છે?” એ શંકાનું જે “ગરજ સાધુઓનું સ્થાન જૈન શાસનમાં નથી. કારણકે પાંચ મહાવ્રતને પાળનારા અને શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનનારાઓ જ જૈન શાસનમાં સાધુ તરીકે ગણી શકાય છે. તેવું ગરજીમાં નહિં હોવાથી જેન સાધુઓમાં સમાવેશ થઈ શક્તો નથી” એ પ્રમાણે સમાધાન આપેલ છે, તે મનસ્વી છે. જેનશાસનમાં તે અભવિ સાધુઓને, ત્રિદંડી થવા છતાં મરિચિને અને પરિવ્રાજક છતાં અંબડઆદિને પણ સ્થાન છે, તે સંવેગી સાધુના અભાવમાં શ્રી જિનપ્રતિમા અને જિનાગમને સાચવનાર અને નેને જૈન તરીકે રાખનાર ગેરઇને સ્થાન કેમ ન હોય? આચાર્યશ્રીને પૂછવું જોઈએ કે શ્રી ઉપદેશતરંગિણમાં ૫૦૦ ૫૦૦ માતંગ વગેરેના સંઘે શ્રી સિદ્ધગિરિજીની યાત્રાર્થે આવ્યાનું જણાવ્યું છે તે સંઘનું પણ જેનશાસનમાં સ્થાન માને છે કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ગોરજીનું સ્થાન જેનશાસનમાં નથી.” એ અવિચારી કથનના બચાવમાં આચાર્યશ્રીએ જે- “પાંચ મહાવ્રતને પાળનારા અને શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનનારાઓ જ જૈનશાસનમાં સાધુ તરીકે ગણાય છે” એ પ્રમાણે જે અસંગત હેતુ જણાવેલ છે તે પણ વાજબી નથી. કારણકે તેઓ, જેઓને પિતાના અને પિતાની આજ્ઞાના સાધુ માને છે અને તેમની સાથે જૈન સાધુ તરીકે વ્યવહાર રાખે છે તે સર્વ તેવા જ છે, એવું તે છે જ નહિ. આથી ગેરજી કે જેઓ દેશવિરતિ, સમ્યગ દષ્ટિ, સંવિજ્ઞપાક્ષિક અને માર્ગાનુસારી પણ હોઈ શકે છે; તેઓ જૈનશાસનમાં ગણાતા નથી, એમ શાસ્ત્ર કહેતું નથી. શાસ્ત્ર તે વ્યવહાર સમ્યકત્વવાળા માર્ગોનુસારી ને પણ જૈન શાસનમાં ગણાવે છે. વિશેષ માટે જુઓ શ્રી સેનપ્રશ્ન ત્રીજે ઉલાસ પ્ર૦ ૪ નિવાä. स्थादयः साधुलिङ्गधारिणः स्वपक्ष: आदि ग्रहणाच्चरक પરિત્રાજવા પક્ષ તિગૃહરા પ્રથમ ત્રણે ૨૨૦ જે ૪. કલ્યાણ વર્ષ ૬ અંક ૮ પૃ. ૩૩૩ ક. ૨ તે જ પ્રશ્નકારની “વૈતાત્ય, મેરુપર્વત તેમજ મહાવિદેહ ક્ષેત્ર હાલ કયાં છે?” તે શંકાના સમાધાનમાં “વૈતાઢ્ય પર્વત ભરત ક્ષેત્રના મધ્યભાગમાં છે, આપણે ભારતના દક્ષિણ દિશાના ખંડમાં છીએ, એટલે વૈતાઢ્ય આપણાથી ઉત્તરમાં છે, અને વિતાસ્યથી ઉત્તરમાં દક્ષિ ના ત્રણ ખંડોની જે મ ભરતના ઉત્તરમાં પણ ત્રણ ખંડે છે” એ પ્રમાણે જણાવેલ છે. તેમાંનું “ભારતના દક્ષિણ દિશાના ખંડમાં છીએ” એ વાકય, “ભારતના દક્ષિણ તરફના અધી વિભાગમાંના ત્રણ ખંડોમાંના મધ્ય ખંડમાં છીએ” એમ સુધારે માગે છે; તેમજ “વૈતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ચથી ઉત્તરમાં દક્ષિણના ત્રણ ખંડેની જેમ ભારતના ઉત્તરમાં પણ ત્રણ ખંડો છે” એ વાક્ય, - “વૈતાદ્યથી દક્ષિણાદ્ધ ભારતના ત્રણ ખંડેની જેમ વૈતાઢ્યથી ઉત્તરમાં પણ દક્ષિણ ભારતના ત્રણ ખંડે છે " એ પ્રમાણે સુધારા માગે છે. ભરત વૈતાઢ્યની અપેક્ષાએ નહિ, પરંતુ મેરુની અપેક્ષાએ દક્ષિણમાં ગણાય છે. ૫-કલ્યાણ વર્ષ ૬ અંક ૧૦ પૃ. ૩૯૬ ક. ૧ મેહનલાલ હઠીચંદ માસ્તરની “ચોમાસામાં સમવસરણુ રચાય કે નહિ? અને ચાતું હોય તે નાલંદાપાડામાં કેવી રીતે રચાયું હશે?" એ શંકાનું જે “સમવસરણ હંમેશાં ચાતું નથી જે ઠેકાણે પ્રાથમિક દેશના દેવાની હોય, જ્યાં મિથ્યાત્વીઓનું અધિક જેર હોય, કોઈ અદ્ધિસંપન્ન દેવ ઉત્પન્ન થયે હોય આદિ કારણે સમવસરણ દેવો રચે છે; પરંતુ ઠેકાણે ઠેકાણે દેશના દેવાય ત્યાં સમવસરણ રચાય તે નિયમ નથી. એટલે નાલંદાપાડાના ચાતુર્માસમાં આવું કારણ નહિ ઉપસ્થિત થવાથી સમવસરણ ન થાય તો વાંધો નથી. વળી કારણ ઉપસ્થિત થાય તે એક એજનના વિસ્તારવાળી ખુલી જમીનમાં, ગામનાં ઉપવનમાં સમવસરણ દે ૨ચી શકે છે અને પ્રભુ ત્યાં પધારી દેશના દઈ શકે છે. ગામમાં પણ એવી વિશાળ જનની જગ્યા ચોકવાળી મળતી હોય તે ત્યાં પણ થઈ શકે છે” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે શાસ્ત્ર પાઠેની પરવા વિનાનું કલિપત છે. “રો -પશુપાંતો પીઢ -સમા મૂનિ -પ્રભુ દેશના આપે છે તે દેશનાભૂમિ (પિલા ગઢની અંદરથી) ૧ ગાઉ અને ૬૦૦ ધનુષ્ય પ્રમાણ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમવસરણુસ્તવ પૃ. ૧૦-વે મŕદ: શ્ચિ एति - आगच्छति तदा स एकोऽपि सर्वमिदं करोति x x x ફતરમુજી મનના, જોડ: ? ધ્રુવ ન યુ ચપીય: (ગાયા ૨૨ની ટીકા છે.) તથા તેનુ` પાનુ` ૫ ગાથા ૯ મી ના ‘સદ્દવુૉમેāિષનિસત્તા' એ ઉત્તરાદ્ધ પાઠની ‘સચ ધનિતહાત્ સાદોઢચેન મતિ' એ ટીકા મુજબ સમવસરણ, ભૂમિથી અઢી ગાઉ ઉંચે રચાય છે. ' શ્રી બૃહત્કલ્પ સૂત્ર ભાગ બીજો પૃ. ૩૬૬ जत्थ અવુલ્લોળ નથ્થુ ય ફેવો મટિલો પડ્.' ગાથા ૧૧૭૭ની ટીકામાં- યંત્ર ’-ક્ષેત્રે સમયસરળ ‘અપૂર્ણાંમ્'-ઋતપૂર્વ, ચત્ર वा भूतपूर्व समवसरणेऽपि देवो महद्धिको वन्दितु 'एति ' आगच्छति तत्र नियमतः समवसरणं भवतीति वाक्यशेषः, अर्थादापन्नम् अन्यत्र न नियम इति । " जत्थ अब नयर गामो वा जत्थ देवो महडिओ वंदगो एति तत्थ नियमेण મંત્રતીતિ ચૂનો ' ઇત્યાદિ પાડે। મુજબ પ્રભુનું સમવસરણ, ભૂમિથી એક કાસ અને ૬૦૦ ધનુષ્યની ઉંચાઇએ તેને બહારને ત્રીજે ( હાથ-હાથની ઉંચાઈવાળા ૧૦૦૦૦ પગથીયાં ચઢયા પછી) ગઢ આવે અને તે ગઢની અંદરથી ગણાતી એક ચેાજન પ્રમાણભૂમિમાં આકાશમાં રચાય છે, અને પ્રભુ તે તે ત્રીજા ગઢ પછીથી તેવડી જ ઉંચ ઈવાળી પાંચ-પાંચ હજાર પગથીયાં ચઢયા પછી આવતા બીજા અને પહેલા ગઢની દરની ભૂમિના મધ્યભાગે રચાતી ૨૦૦ ધનુષ્યની લખાઈ પહેાળાઈવાળી અને સ્વદેહપ્રમાણ ઉંચાઈવાળી મણિમયપીઠિકાની ઉપરના દેવછ દામાં વિરાજીને દેશના આપતા હાવાથી ભૂમિથી અઢીકેાસ-પાંચમાઈલની ઉંચાઇએ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં બીરાજે છે. તેથી પ્રભુનું સમવસરણું નાલંદાપાડાની ઉપર આકાશમાં પણ સુખે રચી શકાય છે. આથી નાલંદાપાડામાં સમવસરણ રચવાનું બની શકે નહિ, એવી કલપનાને તથા આચાર્યશ્રીએ શાસ્ત્રીય આધાર વિના જ “નાલંદાના પાડામાં તેવું કારણ નહિ ઉપસ્થિત થવાથી સમવસરણ ન થાય તે વાંધો નથી.” એમ જણાવવાવડે ભગવાનનાં નાલંદાપાડાના ૧૪ ચોમાસામાં કઈ મહદ્ધિક દેવ આવેલ જ નથી, એમ જણાવેલ કલ્પિતવાતને સ્થાન નથી. તદુપરાંત તેઓશ્રીની “ખુલ્લી જમીનમાં, ગામનાં ઉપવનમાં, એક એજનના ચેકવાળા ગામમાં અને મિથ્યાત્વીઓનું અધિક જેર હોય ત્યાં સમવસરણ થાય.” એ વગેરે વાતે તે વ્યવહારૂબોધને પણ અભાવ સૂચવે છે. કેઈપણ કાળે કોઈ એકાદ ગામમાં પણ આઠ માઈલને ચેક હેય ખરો? શ્રી સંભવનાથ પ્રભુનાં આ વદ ૫ અને શ્રી નમિનાથપ્રભુનાં ભાવ વ૦ ૦)) ના કેવલજ્ઞાનના અવસરે, શ્રી ચંદ્રપ્રભ પ્રભુના શ્રાવ વવ ૭, શ્રી સુવિધિનાથ સ્વામીના ભાવે શુ. ૨, શ્રી શ્રેયાંસનાથસ્વામીના અશાડ વ૦ ૩, શ્રી વાસુપૂજ્ય સ્વામીના અ. શ૦ ૧૪, શ્રી વિમલનાથ સ્વામીના જે. વ. ૭, શ્રી પાર્શ્વનાથ પ્રભુના શ્રા શ૦ ૮ અને શ્રી મહાવીરસ્વામીના આ વદિ ૦)) ના રેજે થયેલા મોક્ષકલ્યાણુક અવસરે તે ચોમાસામાં સમવસરણે રચાએલ હોવાના શાસ્ત્રીય ઉલેખે પણ હોવાનું જાણવા છતાં ચરમતીર્થપતિ મહાવીરદેવના તે ૧૪ માસામાં સમવસરણ રચાયું ન હોવાની સંભાવના કરવી અને કારણ કઃપવાં તે ભગવંતને નહિ ઓળખનારનું કામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ રે ૬-કલ્યાણ વર્ષ ૬ અંક ૧૦ પૃ. ૩૯૬ કી. ૨ તે જ પ્રશ્નકારની લેાકાંતિકદેવે એકાવતારી કે અષ્ટાવતારી ?’ એ શ'કાના સમાધાનમાં જે “ એકાવતારી હેાય તેવું શાસ્ત્રમાં વિધાન નથી. તેટલા માટે લેાકાન્તિકના અથ કલ્પસૂત્રમાં બ્રહ્મદેવલેાકના અંતમાં રહેવાથી લેાકાંતિક એવા કર્યાં છે, પણ ‘લેક' એટલે લવ અને તે ભવના અ`તે છે, માટે લેાકાન્તિક એવા અથ કર્યાં નથી.” એ પ્રમાણે શ્રી કલ્પસૂત્રના નામે વાત કરેલ છે, તે શ્રી કલ્પસૂત્રસુધિકામાં • શાન્તसंसारान्ते भवा लोकांन्तिका, अकावतारत्वात् अन्यथा તેમાં હાન્તમવત્વ વિષ્યતે' એ પ્રમાણે લેાકાન્તિકને અ કરેલ હેાવા છતાં શ્રી કલ્પસૂત્રના તે અને ભૂલ તરીકે લેખાવવાના આશયથી જ તેએશ્રીએ શ્રી ૯૫સૂત્રના નામે મનસ્વીપણે રજુ કરી છે. ખરી વાત એ છે કે કલ્પસૂત્રની ટીકામાં તે તે લેાકાંતિક' ને અથ • એકાવતારી’ કરીને લેાકાંતિકદેવા એકાવનારી હાવાનું વિધાન કરેલ છે, અને તે ભૂલ સુધરી જાય એ સારૂં પૂ॰ આગમાદ્વારકશ્રીએ તે ભૂલભરી પંકિત ઉપર- ‘ સપ્તાzभवा प्रवचनसारेराद्धारे, लोकस्य ब्रह्मलेाकस्य अन्ते- समीपे અવા જ્ઞાન્તિન્ના,' ઇત્યાદિ ટિપ્પણ કરેલ છે, તે ટિપ્પના આ સમાધાનમાં આચાર્યશ્રીએ (પૂ. યાનસ્થ સ્વગત આગમ દ્ધારકશ્રીનું નામ ગેાપવવા સારૂ) કલ્પસૂત્રના નામે ઉપયોગ કરેલ છે! જે સજ્જનનુ કાર્ય નથી, આમ છતાં— આ અર્થ પકડવાવડે તેએશ્રીએ, તેમના વડિલ શ્રી દાનસૂરિજી મ૦ ની અસત્ પકડને ખાટી લેખાવી છે તે તે અવશ્ય અનુમાદનીય ગણાય. એટલે કે-પેાતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગુરુજીના પ્રથમ પટ્ટધર અને પોતાના વડીલ એવા તે આ૦ શ્રી દાનસૂરિજી મહારાજે, પિતાના “વિવિધપ્રશ્નોત્તર' ભાગ પહેલાના ૧૩ મા પેજ ઉપર આ૦ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. નાં વચનમાં શંકા કરનાર માટે જગદ્ગુરુ શ્રી વિજયડીરસૂરીશ્વરજી મહારાજનાં વચનમાં શંકા કરવી એ શું યોગ્ય છે?” એમ જણાવવાવડે પોતે શ્રી હીરસૂરિજી મ. નાં વચનને પરમાત્માનાં વચન તરીકે માનતા હોવાને ભાસ આપેલ છે, તે જ આ૦ શ્રી હીરસૂરિજી મ નાં શ્રી હીરપ્રશ્ન પૃ. ૨૯ ઉપરના-સાનિતજેવા વિરાળિsgવરાળેિ ના?’ એ પ્રશ્નના ઉત્તર તરીકેનાં ”—રાવતાળ ફતિ જ્ઞાતરિત” એ ટંકશાળી વચનને પણ (પૂ. આગમ દ્વારકશ્રીએ શ્રી કલપસૂત્રમાં કરેલા ટંકશાળી ટિપણને નહિ માનવાની જેમ) નહિ માનીને તે જ વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પેજ ૧૪ ઉપર વિકલ્પ અર્થજ્ઞાપક શ્રી ઠાણુગ સૂત્રના પાઠના બહાને લેકાતિકદેવેનું જે મુખ્યત્વે એકાવતારીપણું જણાવવાને અસદુગ્રહ બતાવેલ છે, તે અસદુહને તે આ પણ આ આચાર્ય મહારાજશ્રીએ આ સમાધાનમાં-“કાતિકદેવો એકાવતારી હોય એવું શાસ્ત્રમાં વિધાન નથી ' એમ જણાવવા વડે ચેક ઉઘાડ પાડી દીધેલ છે, તે જરૂર અનુમાદનીય ગણાય હ-કલ્યાણ વર્ષ ૬ અંક ૧૦ પૃ. ૩૯૬ ક. ૨ તે જ પ્રશ્નકારની–“નવરૈવેયક અને પાંચ અનુત્તરમાં xxx કેવી રીતે પૂજા કરતા હશે ?” એ શંકાના સમાધાનમાં “પાંથ અનુત્તરોના દેવતાઓ તે શખ્યામાં સૂતા રહે છે અને સાડાસેળ સાગરોપમે પાસું મરડે છે. xx” એમ જણવેલ છે, તે કલકલિપત છે. અનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ત્તરના દે ૩૩ સાગરેપમ સુધી પણ શસ્યામાં જે સ્થિતિએ ઉપજે છે એ રીતે જ કાયમ રહે છે, પાસું મરડતા નથી. જુઓ ક્ષેત્રલેક પ્રકાશ સગ ૨૭ પૃ. ૩૩૬ પુડી ૧–“રેવારોનુ, વાાં પ્રથમે જે થશેत्पन्नास्तथोत्तानशया एव भवावधिः ॥ ६१८॥ ૮-કલ્યાણવષે ૬ અંક ૧૦ પૃ. ૩૯૭ ક. ૧ તે જ પ્રશ્નકારની– “કોરડુ મગ સચિત્ત કે અચિત્ત?” એ શંકાના સમાધાનમાં “સચિત્ત' જણાવેલ છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. શ્રી શ્રાદ્ધવિધિ પત્ર ૪૩ પૃષ્ઠ 3 પંક્તિ ૪ ને “સંકુરકુરા” પાઠ, કોરડુ મગ અચિત્ત હોવાનું સ્પષ્ટ જણાવે છે. ૯. કલ્યાણ વર્ષ ૬ અંક ૧૧ પૃ. ૪૧૮ ક. ૧ શ્રી ઠાકોરલાલ કે. શાહ નવસારીની “કેવું વર્તન હોય તે શ્રાવક કહેવાય?” એ શંકાનું અપાએલું“રાત્રિભોજનને ત્યાગી, નવકારશી પ્રત્યાખ્યાની, બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને ત્યાગી, જિનેશ્વર દેવને હંમેશાં પૂજક, સુદેવ-સુગુરૂ અને સુધર્મને માનનારો જઘન્યથી શ્રાવક ગણાય.” એ સમાધાન, પુત્રપુત્રીએ પટ્ટદેવીઓ અને અનેક અન્યને પણ દીક્ષા અપાવનાર શ્રી કૃષ્ણ મહારાજ જેવા તેમજ મહામંત્રી અભયકુમાર વગર પોતાના રાજ્ય અને પોતાની જાતને પણ સલામત નહિ હોવાનું જાણવા છતાં તેની દીક્ષાને પચાવી દેનાર શ્રી શ્રેણિમહારાજ જેવા ક્ષાયિક સમકિતવતાદિ અનેક અવિરતિ છતાં ધર્મચુસ્ત શ્રાવકને તે જઘન્યશ્રાવક તરીકે પણ નહિ લેખાવનારૂં હોવાથી અધમૂલક છે; શાસ્ત્રમાં શ્રાવક શબ્દને વ્યુત્પત્તિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૨ થતા અર્થ– “ઝાઝુત્તાં શાંતિ પવિત્તનાદાનિ पात्रेषु वपत्यनारतम् । किरन्ति पुण्यानि सुसाधुसेवनादतोऽपि તે શ્રાવવામાઘુત્તમr: શા” એ પ્રમાણે છે. “પ્રાતિ એટલે तत्वार्थश्रद्धान निष्ठां नयति. ૧૦-કલ્યાણ વર્ષ ૭ અંક ૧-૨ પૃ. ૨૭ ક. ૧ શા અજીતકુમાર હિંમતલાલને અપાએલા સમાધાનમાં આચાર્યશ્રીએ રચેલા શ્રી સ્તંભન પાર્શ્વનાથજીનાં સ્તવનમાં જણાવેલી-“તારા કર્મને હઠાવ જઈ શિવમહેલેમાં” એ તરંગપંકિતની જેવું તરંગી લહેરી કથન હોઈને શાસ્ત્રવિરૂદ્ધ છે. તેઓશ્રીના તે કથનને ખરૂં માનીને તેઓશ્રીના ભકતોએ મોક્ષ લેવા ત્યાં દેટ દેવાની રહેતી નથી; કારણ કે- મેક્ષ તે સ્થળે મળતું જ નહિ હોવાથી તે સ્થળે નથી; પરંતુ અહિં મનુષ્યલોકમાં જ મળતું હોવાથી મનુષ્યલોકમાં જ છે. આથી તે તેઓશ્રીની આજ્ઞાના આ૦ શ્રી રામચંદ્રસૂરિજીએ પણ “શ્રી નવપદ-સ્વરૂપ દર્શન' ના પેજ ૩૬ ઉપર પંદર કર્મભૂમિ મેક્ષભૂમિ કહેલ છે. પિતાના તે વાકયના બચાવમાં આચાર્ય શ્રી તરફથી કદાચ એમ કહેવામાં આવે કે- “સર્વાર્થસિદ્ધ વિમાનની ઉપર રહેલા સિદ્ધપરમાત્માના સ્થાનને ઉપચારથી મોક્ષ કહેલ છે. તે તે બચાવ પણ શાસ્ત્રવિરૂદ્ધ, છે. કારણ કે “ શ્રી પ્રવચન સારોદ્ધારના ૫૫ મા સિદ્ધસ્થાનની “ફલિપમ/go' ગાથા ૪૮૬ની ટીકાના સર્વાર્થસિવિમાનાફૂર્વ ધામનેઃ xxx - નવરિયા x x x પાનારા નામ સિરિટા મવતિ, x x x રથ તારામિકêારત જે તચાश्रेषत्प्राग्भाराया उपरि योजने गते लोकान्ता भवति, तस्य च Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ના योजनस्य x x x उपरितनकोशस्य सर्वेपिरितने षष्ठे भागे० એ પાઠ મુજબ તથા ક્ષેત્રલેાક પ્રકાશ સ ૨૭ પૃ. ૩૬૮ પરના-‘સર્વાર્થસિદપપ્રાગટ્યા દાત્રાયોનનીમ્ ||२९||xxx बाहुल्य मध्यभागेऽस्या, योजनान्यष्ठ कीर्त्तितम् x x x अस्या लोकान्तो योजने गते ॥ ६०॥ ऊचुर्द्वादशयोअन्याः केचित्सर्वार्थसिद्धितः । लोकान्तस्तत्र तत्त्वं तु, ज्ञेय केवलशालिभिः ॥ ६१ ॥ योजन' चैतदुत्सेधांगुलमानेन નિશ્ચિત। વિદ્ધાવટ્ટુના” તે પાઠ મુજબ શ્રી સિદ્ધપરમાત્માએનુ ં સ્થાન, સર્વાર્થસિદ્ધવિમાનની ધજાથી ઉપર ખાર યેાજન દૂર નથી; પરંતુ ૨૦ યાજન અને ઉત્સેધાંગુલીય એક યેાજનના ૨૩ ભાગ જેટલું દૂર છે. તે યાજનના ચાર ગાઉમાંના અંતિમ ગાઉના છઠ્ઠા ભાગમાં એટલે કે-ચેાજનના અતિમ ચાવીશમા ભાગમાં જ લેાકાતને સ્પશી ને સિદ્ધપરમાત્મા રહેલા છે. ( આ પાઠમાં સર્વાર્થસિદ્ધ વિમાનની ધાથી ૧૨ ચેાજન દૂર લેાકાન્ત હાવાને જે મતાન્તર છે તે મતાન્તરથી પણ આચાય શ્રીનું તે ખાર ચેાજન દૂર મેક્ષ હેાવાનુ કથન વિરુદ્ધ છે. કારણ કે તેઓએ તે તે લેાકાતથી નીચેના ૧ ગાઉના પાંચમા ભાગ પછી મેાક્ષ કહેલ છે; લેાકાન્ત કહેલ નથી, ) ૧૧-કલ્યાણ વર્ષ ૯ અંક ૩ પૃ. ૮૬ ક. ૧ ” શ્રી જેરામભાઈ પીતાંબરે કરેલી “ સમકિતધારી શ્રાવક જિનેશ્વરભગવાનની પાસે કાઇપણ જાતની માનતા કરે તે તેનાથી તેના સમકિતને દૂષણુ લાગે ? '' એ શંકાના સમાધાનમાં જે-“ હા, દૂષણ લાગે. કારણ કે સતિધારી જે જે ક્રિયા કરે તે મેાક્ષને માટે જ કરે અને જિનેશ્વરભગવાનને મુકિતદાતા માનીને ઉપાસે '’ એ પ્રમાણે જણાવ્યું છે તે એકાન્ત નથી. સમ્યગ્દૃષ્ટિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કારણવશાતુ ભાવક્રિયા ઉપરાંત દ્રવ્યક્રિયા પણ હોઈ શકે છે. ક્ષાયિક સમ્યકત્વના ધણ શ્રીકૃષ્ણ મહારાજે દ્વારિ કાને દાહથી બચાવવા સારૂ આયંબિલતપની ક્રિયા કરાવેલ છે. કલ્યાણના આજ વર્ષના ૮ મા અંકના પેજ ૩૨૨ ઉપરના પિતાના સમાધાનમાં પોતેજ “લાગણી ધર્મકરણીની હોય તે આ લેકની પણ માગણી ધમનું કારણ હોવાથી વાંધા ભરેલી નથી,” એમ જણાવ્યું હોવા છતાં પિતેજ અહિં “સમકિતધારી” જે ક્રિયા કરે તે મેક્ષને માટે જ કરે” એમ એવકારપૂર્વક એકાંત જણાવે છે તે વદવ્યાઘાત હાઈ ચનીય છે, (૧૨)-કલ્યાણ વર્ષ ૭ અંક ૩ પૃ૦ ૮૩ ૦ ૨, તે પ્રશ્નકારે પૂછેલી– “નવગ્રહો સમકિતી છે? તેના વિમાનમાં શાશ્વતી પ્રતિમા હશે ખરી?” એ શંકાનું (શ્રી સાગરસમાધાન ભાગ પહેલાના ૧૬૭ તથા ૧૬૮ ના સમાધાનમાં જણાવેલા- “ગ્રહના વિમાનમાં શાશ્વત જિનચૈત્ય હોવાથી અને તેની અશાતના તેઓ ટાળતા હોવાથી તથા દીક્ષાપંચાશકમાં અને પ્રતિષ્ઠા વિધિમાં ગ્રહોના આહ્વાન તથા નંદીસ્તવે ધર્માનુષ્ઠાનમાં ગ્રહોની સાક્ષી ગણવાથી તે સમકિતી હોય તેમ સંભવે છે. સાધર્મિક તરીકે માનવામાં અડચણ નથી. એ સાધાર ખુલાસાથી વિપરીત) જે-“કેટલાક સમકિતદષ્ટી પણ હોય અને કેટલાક મિથ્યાદૃષ્ટી પણ હાય સૂર્ય અને ચંદ્ર નિયમા સમષ્ટિ હોય છે એ પ્રમાણે સમાધાન જણાવ્યું છે તે શાસ્ત્રના આધારવિહેણું, સમ્યકત્વના સંભવવાળા ગ્રહોને પણ “મિચ્છાદિષ્ટી પણ હોય એમ મનસ્વીપણે જ કહી દેવાના દોષવાળું અને પ્રશ્નકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૫ - તેના વિમાનમાં શાશ્વતી પ્રતિમા હશે ખરી ?' એ પ્રશ્નના ખુલાસાના અભાવવાળુ' હાવાથી અગ્રાહ્ય છે. (૧૩) કલ્યાણ વર્ષ ૭ અંક ૪ પૃ૦ ૧૩૭ કા૦૨ ઃઃ 7 શ્રી કાન્તિલાલ એમ. શાહના- “ લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવી કેાની પુત્રીએ ? ” એ પ્રશ્નના આપેલાં “ દેવલાકમાં દેવદેવીઓના માતાપિતા હેાતા નથી. કારણ કે-તે ઉત્પાતિક કહેવાય છે ” એ સમાધાનમાં આચાયશ્રીએ દેવાને ઉત્પાતિક ( ઉત્પાત કરનાર) કહ્યા છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. શાસ્ત્રમાં દેવાને ઉત્પાતિક કહ્યા નથી; પરંતુ ઔપપાતિક કહેલ છે. "C " (૧૪)—કલ્યાણ વર્ષ ૭ અંક ૪ પૃ૦ ૧૩૮ ૦ ૧ દુવિહારના - પચ્ચક્ખાણુમાં રાત્રિèાજનના ત્યાગવાળાને ત'ખેલ આદિ વાપરી શકાય ? ” એ પ્રશ્નના સમાધાનમાં આચાર્યશ્રીએ “ રાત્રિભાજનના ત્યાગીને તખેલ વાપરી શકાય નહિ” એમ જણાવ્યું છે તે, શ્રીમદ્ મહે।પાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજ વિરચિત- આહાર-અણુાહાર'ની સજ્ઝાયમાં ત્રીજીથી સાતમી ગાથામાં રાત્રે વિહારમાં તાંબૂલ તરીકે વાપરવાને જણાવેલ અનેક સ્વામિ પદાર્થાના કપેાલકલ્પિત રીતે જ નિષેધ કરનારૂં છે. ચાર પ્રકારના આહારમાં રાત્રે દુષિહારના પચ્ચક્ખાણવાળાને ‘ અશન અને ખાદિમ' ના તેા નિષેધ છે, પરંતુ ‘સ્વામિ’ ના નિષેધ હાતા નથી. 'તખેલ' શબ્દના અર્થ ‘મુખવાસ' તરીકે ચૌદનિયમની છપાએલ ચાપડીએમાં પ્રસિદ્ધ છે અને કાથા, પાન, સેાપારી આદિ તમાલને પણ પૂ ઉપાધ્યાયજીએ તે સજ્ઝાયમાં સ્વાદિમ જણાવીને કલ્પ્ય કહેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com - Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧૫)-કલ્યાણ વષ૭-અંક પ-પૃ. ૧૮૦ કે૦૧, શાહ ફત્તેચંદ ઝવેરભાઈ મુંબઈવાળાએ “ઈદ્રની અંગુલિ અસલસ્વરૂપે જોવાથી ભરતચક્રવતીની આંખમાં ઝળઝબીયાં આવ્યાં શાસ્ત્રમાં તીર્થકરનું રૂપ તે અનુત્તરવિમાનના દેવેના કરતાં યાવત્ ગણધરદેવનાં રૂપ કરતાં અનતગુણું કહ્યું છે, તે તે શારીરિક રૂ૫ જાણવું? જે શારીરિકરૂપ બાબત તે મુજબ હોય તે તીથ કરની સામું કેમ જોઈ શકાય?” એ પ્રમાણે પૂછેલા પ્રશ્નના સમાધાનમાં તેઓશ્રીએ જે-“ શ્રી તીર્થંકરભગવંતની પાછળ ભામંડળ હોય છે તે ભામંડળ તેઓશ્રીજીના શારીરિકતેજના પરમાશુઓ લઈને બનાવેલ હોવાથી તેઓશ્રીજીના શરીરને જોઈ શકાય છે.” એ પ્રમાણે જણાવ્યું છે, તે પ્રભુના કર્મક્ષયજાતિશયનું લેપક છે. કારણ કે-ભામંડળ એ દેવકૃતાતિશય જ નથી, પરંતુ શ્રી પ્રવચનસારદ્વાર ભાગ પહેલે પૃ૦ ૧૦૮ ના અંતે રહેલા “તથા નિરિાઃ પશ્ચાદ્દાને तिभास्वरतया जितबहुतरणिः तिरस्कृतवादशार्क तेजाः प्रसरति મામંડઢસ્ય પ્રમveોતઃ” તે પાઠાનુસાર કર્મક્ષયજાતિશય પણ છે આ ખુલાસા પછી- ભામંડળને ” તેઓ શ્રી પ્રભુજીના કમક્ષયજાતિશય તરીકે પણ સ્વીકારવું જ રહે છે, અને તેથી સ્વીકારે ત્યારે તેઓશ્રીને વાચકે પૂછવું કે- “ આપશ્રી, એ પ્રશ્નકારને પ્રભુજીના દેવકૃતાતિશય તરીકે તે “તો ભામંડલ તેઓશ્રીજીના શારીરિક તેજના પરમાશુઓ લઈને બનાવેલ હોવાથી તેઓશ્રીજીના શરીરને જોઈ શકાય છે' એ પ્રમાણે સમાધાન આપી શકયા છે; પરંતુ કર્મક્ષયજાતિશય તરીકે જણાવેલા ભામંડલ (કે-જે પ્રભુના શારીરિક તેજના પરમાણુઓ લઈને બનાવવામાં આવેલું જ નથી, તે) ને ધરાવતું પ્રભુજીનું શરીર તો કેઈથી જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શકાતુ જ ન્હોતું કે તે શરીરને પણ સહુ સુખે જોઈ શકતા?” આ પ્રશ્નને તેઓશ્રી જે ખુલાસે આપે તે ખુલાસે એ જ કલ્યાણ માસિકમાં પ્રામાણિક આધારપૂર્વક તેઓશ્રી જાહેર કરે એમ કરવું અને તે સાથે પ્રભુ “કેવલ જ્ઞાન પામ્યા પછી જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં પણ તેઓશ્રીજીના શરીરને કેઈપણ જોઈ શકતા કે-જોઈ શકતા જ નહિ?” તે પ્રકનને પણ ખુલાસે જાહેર કરાવ. એમ થયેથી તેઓશ્રીએ ફત્તેચંદભાઈને આપેલું તે દેવકૃતાતિશય તરીકેનું સમાધાન પણ અગ્ય છે, એમ સાધાર જણાવાશે. (આ સાથે નં. ૨૫ ને સુધારે પણ જે ઉપયોગી છે.) (૧૬)-કલ્યાણ વર્ષ ૭ અંક ૮ પૃ. ૩૨૧-૧ “જબૂ' શબ્દનો અર્થ શું? એ પ્રશ્નના ઉત્તરમાં “અને બીજો શીઆળ પણ જબૂને અથ થાય છે.' એ પ્રમાણે જણાવ્યું છે તે તેઓશ્રીને પૂછવું જોઈએ કે-આપશ્રીએ અહિં જંબૂ શબ્દને એ અર્થ કે શાસ્ત્રાધારે અથવા નિઘંટના આધારે જણાવ્યું છે કે મનસ્વીપણે જ? તેઓશ્રી તરફને સાધાર ખુલાસો મેળવીને જાહેર કરી દેવાય તે અમારે “જબૂ' શબ્દને અર્થ શીઆળ કરવાની જ્યારે જ્યારે જરૂર પડેલ છે ત્યારે ત્યારે તે જંબૂ શબ્દને કે વર્ણ જોડવો પડેલ છે, તે તકલીફ તેવા પ્રસંગે મટી જાય. (૧૭)-કલ્યાણ વર્ષ ૭-અંક ૮-પૃ. ૩૨૧ કે ૨પ્રશ્નકા૨ ફતેચંદભાઈએ પૂછેલા-“ ફણગા ફુટેલું કઠોળ અનંતકાય ગણાય છે? કેડલીવરઓઈલ કે લીવર એકસ્ટ્રકટની દવા પરંપરા હિંસાવાળી હોવાથી અચિત્ત તરીકે વાપરે તે કરતાં ફણગા ફુટેલું ધાન્ય વાપરવામાં હિંસા ખરી કે કેમ?” તે પ્રશ્નના સમાધાનમાં તેઓશ્રીએ જે “ ફણગા પુટેલું કઠેળ અનંતકાય ગણાય છે. ફણગા પુટેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com . હોવાથી એ ફણગા ખરી કે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધાન્ય વાપરવાથી અ૫હિંસા છે. કારણ કે-તે એકેન્દ્રિયનું શરીર છે. કેડલીવરઓઈલ અને લીવર એકસ્ટ્રેકટની દવા મહાહિંસાવાળી અને પંચેંદ્રિયના કલેવરવાળી છે.” એમ જણાવ્યું છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. કારણ કે- ફણગા ફુટેલું કઠોળ વાપરવામાં અનંતકાયની વિરાધનાનું તથા કૃત કારિત અને અનુદિતરૂપ હિંસાની વિવિધ પ્રવૃત્તિજન્ય પાપ છે, અને કેડલીવર આદિ વાપરે તેમાં વાપરનારને કૃત કારિત અને અનુમોદિત એ ત્રણેય પ્રકારની હિંસાની નિવૃત્તિ હોવાથી તે દવા, મહાહિંસા બનતી નથી; અભક્ષ્ય જરૂર છે. આ બધ, સમાધાન આપતી વખતે આચાર્યશ્રીને હાત અને તે સાથે “તે પ્રકારે, કેડલીવર આદિને અચિત્ત લેખીને પ્રશ્ન કર્યો છે એ બીને પણ ધ્યાનમાં રાખી હેત તે માનવું થાય છે કે- તેઓશ્રીએ જ એકને અ૫હિંસાવાળું અને બીજાને મહાહિંસાવાળું કહેવામાં ખરેખર શાસ્ત્રવિરૂદ્ધતા દીઠી છે, અને તે સ્થાને તે સમાધાનને બદલે તેઓશ્રીએ “ફણગા ફુટેલું કઢેળ અનંતકાય તરીકે અભક્ષ્ય છે અને કેડલીવર અને લીવર એકસ્ટ્રેકટ એ બંને દવા પરંપરહિંસાવાળી તેમજ અચિત્ત હોવા છતાં મધની માફક તેમાં જીવન સદ્ભાવ હોવાને કારણે અભક્ષ્ય છે. માટે તેવું કઠેળ અને તેવી દવા એ બંને ત્યાજ્ય છે.” આ પ્રમાણે જ સમાધાન આપ્યું હોત. એકેન્દ્રિય કરતાં ત્રસની હિંસામાં વધારે પાપ હોવાનું તે શ્રાવકે સમજતા જ હોવાથી ત્રસની હિંસાના તે તેઓ ત્યાગવાળા જ હોય છે. (૧૮)-કલ્યાણ વર્ષ ૭ -અંક ૮ પૃ. ૩૨૧ કે. ૨શા ફત્તેચંદભાઈએ પૂછેલા “પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે ? જે હોય તે પુણ્યને ક્ષય કરી મુક્તિએ જવાનો પ્રયાસ કયારે બને? ) એ પ્રશ્નનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શાસ્ત્રાનુસારી સમાધાન તેઓશ્રીએ આ જ આપવું જોઈતું હતું કે “પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાની આજ્ઞા શાસ્ત્રોમાં છે જ, અને તે પુણ્ય મુકિતનું વિરોધી નહિ હોવાથી મુકિત પામવા માટે તે પુણ્યને ક્ષય કરવાનો કોઈ પ્રયાસ કરવાની જરૂર જ રહેતી નથી. જેમ કાષ્ઠનો નાશ કરીને અગ્નિ સ્વયં નાશ પામે છે તેમ તે પુણ્ય સ્વભાવે જ એવું છે કે પાપનો નાશ કરીને પોતાની મેળે જ નાશ પામે છે.” પરંતુ સર્વ શાસ્ત્રમાન્ય સમાધાનને બદલે તેઓશ્રીએ. (“uarો રિ ૩ વાપરે, નg૩sgવામ’ એ સિદ્ધાતની ઉપેક્ષા કરીને અને કેવલ “ઈવર નેન અખ્તરતા મivisiા વધર્મક્ષયાનુરિમુમુક્ષો દરિયઃ” રૂ૫ ઓત્સર્ગિક એવી અપવાદશૂન્ય વાતને આગળ કરીને) જે-“જૈનશાસ્ત્ર પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાનું કહેતા નથી પણ પુણ્ય પાપને ક્ષય કરી મુકિત લેવાનું કહે છે,” એ પ્રમાણે સમાધાન આપ્યું છે, તે જૈન આગમપંચાગીથી વિરુદ્ધ છે અને જેનશાસનની શ્રી જિનપૂજા આદિ અનેક અવિચ્છિન્ન પ્રચલિત એવી પુણ્યાનુબંધી પુણ્ય પ્રણાલિકાને હેય લેખાવનારૂં મહા ઉસૂત્ર છે. - તેઓશ્રીએ સમજવું ઘટે કે -પુણ્ય અને પાપ બંનેને ક્ષય કરવાનું સામર્થ્ય પણ આત્માને પુણ્યાનુબંધી પુણ્યના યેગે જ પ્રાપ્ત થાય છે અને તેથી જૈનશાસ્ત્રો, પુણ્યાનુબંધી પ્રણયનાં ઉપાર્જનને તે ખાસ કર્તવ્યરૂપે જણાવે છે.” તેઓશ્રી આટલું સમજી લે તો આવી ઉસૂત્ર પ્રરૂપણાથી જરૂર બચી શકે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ., અષ્ટક ગ્રંથમાંના “પુણ્યાનુબંધી પુણ્યાદિવિવરણ” નામક ૨૪ મા અબ્દકના- પુણાનુવંધ્યત: પુર્વે ઉત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૦ सर्वथा नरैः। यत्प्रभावादपातिन्यो जायन्ते शुभसंपदः ॥६॥' તે મૂળ લેકમાં અને પૂ. આ. શ્રી જિનેશ્વર સૂરીશ્વરજી મહારાજ તે મૂળ લેકની “gu-માર્મ, વાર્તાઁ-વિધેચમ, રથા-સપ્રજા., નર-માન” એ ટીકામાં પુણ્યાનુબંધી પુણ્યને તે વિધેય તરીકે જણાવીને સર્વ પ્રકારે બાંધવાનું જ જણાવે છે. આવા સ્પષ્ટ પાઠે હોવા છતાં તેઓશ્રી, જેનશાસ્ત્રનાં નામે કેવળ મતિકલપનાએ જ પુણ્યાનુબંધી પુણ્યને બાંધવાની ના જણાવે છે, તે ભવભીરુતા કેવી ? પૂ મહ૦ શ્રી યશોવિજયજી મ. પણ પજ્ઞ દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા ગત પ્રથમ દાન દ્વાત્રિશિકાના ૧૭માં नैव यत्पुण्यबंधापि, धर्महेतुः शुभेादयः । वहेर्दाह्य विनाश्येव, Raiારસ્વરે મત કલેકદ્વારા તેમજ તે લેકની “નૈવે यथा प्रागुक्तं यत्-यस्मात् पुण्यबन्धोऽपि शुभेोदय:-सद्विपाको धर्महेतुर्मतः। तध्धेतुभिरेव दशाविशेषेऽनुषङ्गः पुण्यानुबन्धि पुण्यबन्ध सम्भवात् । प्राणातिपात विरमणादौ तथावधारणात् । न चाय मुक्तिपरिपंथी, दाह्य विनाश्य वन्हेरिव पापविनाश्य स्वतो नाशशीलत्वात् । शास्त्रार्थाबाधेन निर्जराप्रतिबन्धक पुण्यવધામાવાનાત્ર ફેણ ફુતિ કર્થ” તે ટીકા દ્વારા પુણ્યબંધને પણ ધર્મના હેતુરૂપ જણાવવા પૂર્વક પુણ્યાનુબંધી પુણ્યના બંધના સંભવવાળે જણાવીને “તે પુણ્યાનુબંધી પુણ્ય, મુકિતનું વિરોધી નથી; પરંતુ દાદ્યપદાર્થ જે દાવદિક (કાદિક) છે તેને બાળીને જેમ અગ્નિ સ્વયં બૂઝાઈ જાય છે, તેમ પાપને નાશ કરીને સ્વયં નાશ પામવાના સ્વભાવવાળું છે.” એમ જ સ્પષ્ટ જણાવે છે. આમ છતાં જૈન શાના નામે આચાર્યશ્રીએ “જેનશાસ્ત્રો પુણ્યાનુ. બંધી પુણ્ય બાંધવાનું કહેતા નથી એ પ્રમાણે બેધડક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વિપરીત પ્રરૂપણા કરી છે, તે કેટલુ' સ્વપરામહિતન સાહસ કહેવાય? આ પછી ૩ વર્ષ બાદ (સુધારા નં. ૪૫માં જણાવ્યા મુજબ) આચાર્યશ્રીએ આ મિથ્યા પ્રરૂપણાને અનાભાગે પણ સુધારી લીધી છે તે આનંદપ્રદ છે. તે સમાધાનમાં તેએશ્રીએ, જૈન શાસ્રોના નામે કરેલી · પુણ્ય પાપને ક્ષય કરી મુકિત લેવાનું કહે છે.' એ પ્રક્ પણા પણ જૈન શાસ્ત્રાથી વિરુદ્ધ છે. પુણ્યાનુબધી પુણ્યના ભાગવટાવાળા આત્માએ પેાતાની મુકિત કરવા આત્મગત અવશેષ પુણ્યને ક્ષય કરવા બાકી રહેતા હાત તા જૈન શાત્રે તે માટેની પણ ક્રિયા જણાવી હેાતઃ નહિ જણાવવાનુ કારણ સ્પષ્ટ છે કે-તે પુણ્યના ક્ષય તે સ્વયમેવ થઈ જતા હાવાથી આત્માએ તેના ક્ષય માટેના કાઈ પ્રયાસ કરવા રહેતા જ નથી. આત્મગત તે અવશેષ પુણ્યકમ તે એવું છે કે-ખાદી કાઢવા લીધેલ દીવેલને કાઢવા જેમ ખીજુ દીવેલ લેવું રહેતું નથી, કપડાના મેલ કાઢવા સારૂ તેમાં નાખેલ સાબુને કાઢવા જેમ બીજો સાબુ દેવા રહેતા નથી; પર ંતુ સ્વત: નીકળી જાય છે, તેમ આત્માથી તે પુણ્યને છુટુ પાડવા અન્ય કોઈ જ કરણી કરવી રહેતી નથી, પણ આત્માને કર્મથી મુકત કરવારૂપ પેાતાનું કાર્ય કરીને તે સ્વત: નિજી જવા પામે છે. પૂ. મહા. શ્રી પણ ઉપર દર્શાવેલ દ્વાત્રિ શદ્દ્વાત્રિશિકાના શ્લોક અને તેની ટીકામાં એ જ વાતનુ સમર્થન કરે છે. તે વાકયમાં તેઓએ જણાવેલુ-મુકિત લેવાનુ કહે છે' એ વાકય પણ કપાલકલ્પિત છે. કારણકે આત્મસ્વરૂપ પામવુ`. તેનુ' જ નામ મુકિત 'છેઃ મુકિત એ કોઇ આત્માથી ભિન્ન એવા સ્વતંત્ર પદાર્થ નથી, કે- જેથી જૈન શાસ્ત્ર મુકિત લેવાનું કહેવુ પડે, 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૧૯ કયાણ વર્ષ ૭ અંક ૮ પૃ. ૩૨૧ કે. ૨ શા અજિતકુમાર હિંમતલાલ ફક્તચંદે પૂછેલા “ચૈત્યોને વિનાશ કરવા અષ્ટાપદ પર્વત ઉપાડવાનો રાવણે વિચાર કર્યો હતે? સમકિતધારી તે વિચાર કરી શકે ?” આ પ્રશ્નના સમાધાનમાં તેઓશ્રીએ, “અષ્ટાપદપર્વત ઉપાડીને સમુદ્રમાં ફેંકવાને વિચાર રાવણે જરૂર કર્યો હતે.” એમ જણાવવાવડે પ્રક્ષકારના “ રોને વિનાશ કરવા અષ્ટાપદપર્વત ઉપાડવાને રાવણે વિચાર કર્યો હતે?” એ પ્રશ્નનું જે સમર્થન કર્યું છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. કારણ કે• રાવણે ચને વિનાશ કરવા અષ્ટાપદને ઉપાડીને સમુદ્રમાં ફેંકવાનો વિચાર કર્યો હતો.” એમ કોઈપણ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. 1 લાખ માનવી અને પ્રાણીઓના ભેગે પણ અંતઃપુ. રમાં સ્થાપવાની મહેચ્છાએ કબજામાં રાખેલા શ્રી સીતાજીથી પણ (નિજનાં સાપેક્ષ શીલવતના સંરક્ષણાર્થે) દૂર રહીને જ વાર્તાલાપાદિ કરવારૂપ સંયમની અપૂર્વ મર્યાદા જાળવનાર, યજ્ઞજન્ય ઘેરહિંસાને પરાક્રમી રાજ્યમાંથી પણ સજડ રીતે નિવારનાર અને શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા તથા ભકિતમાં આજીવન અવિહડ નેહ ધારણ કરવા વડે શ્રી તીર્થંકરનામકમ ઉપાર્જન કરનાર દયસમ્યકત્વ. ધારી શ્રી રાવણ જેવા શલાકા પુરુષ પ્રતિ ઉપર જણાવ્યા પ્રમાણે ચિને વિનાશ કરવારૂપ અસ આરોપ કલો અને તેની પુષ્ટિમાં તેઓશ્રીએ તે જ સ્થળે આગળ જતાં એ વિચાર (રાવણને) આ તે વખતે સમકિત ન પણ હોય.” એ પ્રમાણે જણાવવા દ્વારા શ્રી રાવણમાં તે વખતે સમકિતને પણ અસંભવ વિખે તે ઉપરથી સમાધાનદાતા જેનત્વથી પરિચિત હશે કે કેમ ? એ સહેજે વિક૯૫ જમે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરના દ્રવ્યનિક્ષેપારૂપ તે ઉત્તમ પુરુષમાં પણ તેઓશ્રીએ આ રીતે કેવલ મતિકલ્પનાથી મિથ્યાત્વ વિકલયું, તેની પ્રાયશ્વિત વિના શુદ્ધિ સંભવતી નથીઃ શ્રી વાલી મુનિ પ્રતિ ચઢેલા રેષની આંધિમાં જ બની જવા પામેલા તે ( તેવા અશુભ ઈરાદા વગરના) પ્રસંગને શ્રી રાવણ જેવા વીતરાગભકત શલાકા પુરુષ શ્રાવકના “વિચાર” તરીકે સ્વછંદે માની લેવાની ગંભીર ભૂલ અન્યથા થવી સંભ વતી નથી. શ્રી રાવણની કષાયજન્ય સ્થિતિમાં જ શ્રી રાવણથી બની જવા પામેલા તે દુષ્કાર્યને અંગે તેઓશ્રીએ જે એ પ્રમાણે રાવણમાં ક્ષાપશમિક સમ્યકત્વનાં બહાને મિથ્યાત્વ વિકલખ્યું છે તેથી ક્ષાયિકસમ્યકત્વી શ્રીકૃષ્ણ મહારાજથી શ્રી બલદેવદ્વારા પ્રાય: સમસ્ત આર્યાવર્તામાં જે ઘેર મિથ્યાત્વ ફેલાવ્યા જેવું બન્યું છે તે અંગે તેઓશ્રી, કૃષ્ણમહારાજમાં પણ તે પ્રસંગ પૂરતું મિથ્યાત્વ જ કલાતા હેયઃ જે કલ્પના મહાપુરુષોની અસહ્ય આશાતનાકારી ગણાય. તે કલ્યાણ માસિકના વર્ષ ૭ અંક ૮ પછીના નવમા જ અંકમાં (આચાર્યશ્રીના તે ખુલાસાથી શંકિત થએલા તે પ્રક્ષકારના વડિલ) શ્રી ફત્તેચંદભાઈને શ્રી શ્રેણિકમહારાજના પ્રશ્ન બાબત તેઓશ્રીએ આપેલું-“અભયકુમારને અંતઃપુર બાળવાનું કહ્યું તે પણ અપ્રત્યાખ્યાનીય કષાયથી બન્યું છે.” એ સમાધાન, આચાર્યશ્રીએ અહિં “ શ્રી રાવણે અષ્ટાપદ ઉચક” એ અંગે આપ્યું હેત તે બાધ ન હતે.” (૨૦) કલ્યાણ વર્ષ ૭ અંક ૮ પૃ૦ ૩૨૨શા અજિતકુમાર હિંમતલાલે કરેલી-“આદીશ્વરપ્રભુ ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં વસ્યા તેમજ બીજા તીર્થકરો પણ અમૂક વર્ષે વસ્યા તે તેઓ નવકારશીનું પણ પચ્ચકખાણ દેશવિરતિ તરીકે કરે કે કેમ? ઉપવાસ, પ્રભુપૂShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જન વગેરે કરે ?” એ શંકાનું સમાધાન તેઓશ્રીએ જે “૧-તેઓશ્રીજીની જીવનચર્ચા ઘણીજ ત્યાગમય હોય છે, ૨- તેઓશ્રીના ભેગો નિર્જરાના હેતુભૂત હોય છે, ૩-નવકારશી આદિ પચ્ચકખાણેથી જેમ ઉંચી ભાવનાઓને અનુભવ કરી શકીએ છીએ તેથી પણ ઉંચી ભાવનાઓ તેઓની હોય છે, એટલે ૪-કોઈ ઠેકાણે શ્રી તીર્થંકરદેવે સંસારમાં રહે ત્યારે પચ્ચકખાણ કરે તેવો ઉલ્લેખ જોવામાં આવ્યો નથી, પરંતુ શ્રી મહાવીર પરમાત્માએ બે વર્ષ સુધી સચિત્તજલને ત્યાગ કર્યો અને પોતાના નિમિત્તથી બનતા આહારને ત્યાગ કર્યો હતે એટલે કારણ વિશેષથી અભિગ્રહ શ્રી તીર્થંકરદે પણ ગ્રહણ કરે છે તે સંભવિત છે. પ-પ્રભુપૂજા કરવાનો અધિકાર શ્રી જ્ઞાતાસૂત્રમાં શ્રી મલ્લિનાથ ભગવાન પ્રભુપૂજા કરતા હતા એ ઉલ્લેખ છે એટલે પ્રભુપૂજા કરી શકે; પરંતુ મૂત્તિ સિદ્ધભગવાનની હોવી જોઈએ.” એ પ્રમાણે આપેલ છે, તેમાં જે જે શાસ્ત્ર વિરુદ્ધતા છે તે આ નીચે નંબરવાર જણાવાય છે. (૧) - તીર્થકર નામકર્મ, તીર્થંકર ગૃહસ્થપણે ભાગમાં વતે ત્યારે વિપાકને પામતું જતું હોવાથી શ્રી તીર્થંકરની ગૃહસ્થપણુની જીવનચર્યા ઘણી જ ત્યાગમય હોતી નથી; પરંતુ વિશાલ ભેગમય હોય છે. તે ભેગમાં તેઓશ્રીની વિશિષ્ઠતા એ છે કે- પ્રાકૃતજનની માફક તેઓશ્રીની તે તે ભેગેના ભેગવટામાં અશુભ કમને બંધ પડે તેવી આસકિત હોતી નથી. જુઓ શ્રી હરીભદ્રસૂરીજી કૃત અષ્ટકપ્રકરણના ૨૮ મા અષ્ટકના “g વિવાદ થવો, તથા વિનિuછે.' શ્લેક પાંચમાની ટીકા. (૨) શ્રી કાલલોક પ્રકાશ સર્ગ ૩૦ ના- “ીપનિકાહजय्यानि, चेत्याकर्माणि जानते। तदा वीवाहमंगीकुर्वते ते Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨પ यथाविधि ॥७२॥ सह पाणिगृहितीभिर्विषयानपि भुजते । क्षेप्तुं कर्माणि यन्नीचौपायेनापि रिपु जयेत् ॥७३॥ बहिः रागं યૉાત્ત શુદ્ધાઃ પ્રવાઇવ એ ત્રણ લેકના શબ્દ, ભાવાર્થ અને પ્રકરણ સમજ્યા વિના આ. શ્રી રામચંદ્ર. સૂરિજીએ પિતાનાં સં. ૧૯૯૨ જેઠ વદિ ૧૦ ના જૈનપ્રવચન અંક ત્રીજામાં તે ત્રણ àકોને પાણિગ્રહણ કરેલી સ્ત્રી સાથે કમ ખપાવવાને માટે શ્રી તીર્થંકરદેવના આત્માઓ સાંસારિક વિષયોને સેવે. એ પ્રમાણે ઈ લીલાવાદીઓ પોતાના ભગવાનને ઓળખાવે છે તે કરતાંય નપાવટ ] તાત્પર્યાર્થ પ્રસિદ્ધ કરેલ હોવાથી તેઓશ્રીના તે તાત્પર્યાર્થીને સં. ૧૯૫૮ ના માગશર માસના શ્રી શાસન સુધાકર પત્રના ત્રણ અંકેયાં અનેક સૈદ્ધાંતિક દલીલેપૂર્વક તે ત્રણ શ્લોકોને તલસ્પર્શી અર્થ દર્શાવીને સદંતર અસાર અને અજેની તરીકે જાહેર કરી દીધેલ છે, ત્યારથી તે ત્રણ કોની તેવી અજ્ઞાનમૂલક વ્યાખ્યાને તેઓએ પ્રાયઃ સમેટી લેવી પડેલ હોવાનું જાણવા છતાં આ. શ્રી લધિસૂરિજીએ, તે પછી આઠ વર્ષ બાદ આ. શ્રી રામચંદ્રસૂરિજીની તેઓશ્રીના ભેગે કર્મ ખપાવવાને માટે છે. તે પ્રરૂપણાને પ્રસ્તુત સમાધાનમાં-“તેઓશ્રીના ભેગે નિજરાના હેતભૂત છે.' એમ જણાવવા વડે પલટી છે, એટલેકે રામચંદ્રસૂરિજીની તે અસત્ય પ્રરૂપણાને સીધી રીતે અસત્ય તરીકે લેખાવવાને બદલે રામચંદ્રસુરિજીએ તે કાર્યરૂપે કહેલી વાતને પિતે હવે હેતુ-કારણ તરીકે જણાવેલ છે અને તે હેતુને (કારણને) પણ “ભૂત” શબ્દ લગાડવા વડે ઉપમા કે તાદશ્ય અર્થ તરીકે રજુ કરેલ છે. આ રીતે શ્રી રામચંદ્રસૂરિજીની તે ભૂલને આ. શ્રી લબ્ધિસૂરિજીએ અહિં તેઓશ્રીના ભોગે નિર્જરાના હેતુભૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ હોય છે. એવા સમાધાન વડે સુધારે કર્યો હોવા છતાં પણ તેઓશ્રીનું આ સમાધાન મનસ્વી જ છે. ભગવાન જિનેશ્વરદેવેના ભેગો જે નિર્જરાના હેતુભૂત એટલે કે-સામાયિક, પ્રતિક્રમણાદિની જેમ સંવરની ક્રિયા સ્વરૂપ હોત તો ત્રણ જ્ઞાનના ધણું તેઓ પોતે જ દીક્ષા લેતી વખતે 'સત્ર સાવ = i amમિ' બોલવા દ્વારા પોતાના ભેગોને સાવ તરીકે ઓળખાવે છે તે બને જ કેમ? તેમજ મહો. શ્રી યશેવિજયજી મહારાજ, અઢારપાપ સ્થાનકમાંની ૧૦ મી રાગપાપસ્થાનકની સઝાયમાં “બાવીશ જિન પણ રહે ઘરવાસેરે, વરતતા પૂરવ રાગ અભ્યાસેરે, વજબંધ પણ જસ બળે તૂટે રે, નેહતંતુથી તેહ ન છૂટેરે છા” એમ કહીને ગૃહવાસે પ્રભુના પણ સ્ત્રી જોડેના વિષયરાગને પાપસ્થાનક તરીકે જણાવે છે તે બને જ કેમ? શ્રી મહાવીર ચરિયું પૃ. ૧૩૪ પુંઠી પંકિત ૭ શ્રી નંદિ. વર્ધનના આગ્રહથી પ્રભુ બે વર્ષ ગ્રહવાસે રહ્યા ત્યારથી તો તળિrો કામ વિત્તરવરાવવાનો પાઠ, તીથકરને તે અગાઉને સંસારવ્યાપાર સાવદ્ય જ જણાવે છે. એ વગેરે શાસ્ત્રવચનેની ઉપેક્ષા ત્યજી દે, તો આચાર્યશ્રીને પણ “ભેગે નિર્જરાના હેતુભૂત છે એ પ્રરૂપણું ભયંકર ભાસે તેમ છે, અને તે સાથે એ કહપત અર્થ કરવા જતાં તે આ. શ્રી હેમચંદ્રસૂરિજીનાં “પા માની ત્વચા રાજ્ય. એ વચનને અર્થ પણ-પ્રભુના પૂર્વભવે દેવપણામાં દેવીઓ જોડેના વિષયભેગો પણ નિરાના હેતુભૂત હતા.” એ પ્રમાણે અવળે કરવાની ભવવર્ધક સ્થિતિમાં મૂકાઈ જવાનું જોખમ પણ ખ્યાલમાં આવી જાય તેમ છે. આચાર્યશ્રીએ, શ્રી હારિભદ્રીય અષ્ટક પ્રકરણ ગ્રંથમાંનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૨૦મું મૈથુન દૂષણાષ્ટક તેની વિશદ ટીકા સહિત બારીકાઈથી અવલેકયું હોત અને તેમાંના ત્રીજા સ્લેકની વ્યાખ્યામાંથી-““ધર્માળિs Tલે મૈથુને નવજાળિ: જામ.' ઈત્યાદિ પંકિતઓનું દીર્ઘ આલેચન કર્યું હેત તે તેઓશ્રીએ પરમતારક શ્રી તીર્થકર કે માટે આ પ્રકારે અઘટિત સમાધાન આપવાનું સાહસ કદિ કર્યું ન હોત: જે હૃદયમાં ભવભરૂતા હતા. અને તેમ હોત તે શાસ્ત્રના દંપર્યાથી સમજવા ભાગ્યશાલી બનીને તેઓશ્રીએ તે સમાધાનને બદલે “તીર્થકર દે, ભોગે ભોગવતાં અત્યંત વિરક્ત ભાવને ભજતા હોવાથી તેઓશ્રીને તે દ્વારા નવા અશુભ કર્મને બંધ પડતું નથી.” એ મુજબ “ઘરનું જ રેત” વાક્યની સમજભર્યું શાસ્ત્રીય સમાધાન આપ્યું હોત. એટલે કે-તીર્થકરોને ગૃહવાસે વિષય સેવનમાં- “ અશુભ કર્મબંધ ફળરૂપી પ્રયોજનથી રહિતપણું છે અને હેતુરૂપ પ્રજનની અપેક્ષાએ ભેગાવલી કમને ઉદય છે. એ પ્રમાણે વિદ્વદુર્ભાગ્ય સમાધાન આપ્યું હોત. (૩)-નવકારશી આદિનાં પચ્ચકખાણ જ ઉંચી ભાવનાનું ફળ હોવાથી તે તે પચ્ચકખાણ દરમ્યાન તે પચ્ચકખાણેથી પૂર્ણ રીતે પાર ઉતરવાની ઉંચી ભાવનાનો અનુભવ હોઈ શકે છે, પરંતુ તે તે પરચકખાણે દરમ્યાન તે તે પચ્ચકખાણે ઉપરાંતની ઉંચી ભાવનાને અનુભવ હોઈ શકતો નથી. આથી આચાર્યશ્રીએ તે તે પચ્ચકખાણોથી ઉંચી ભાવનાને અનુભવ કરી શકીએ છીએ' એ પ્રમાણે સમાધાનમાં કહ્યું છે તે મનસ્વી છે, અને તીર્થકરના આત્માને શુદ્ધતર આત્મપરિણતિ અખલિતપણે વર્તાતી હોવાના સામર્થ્યના ગે મોક્ષની ભાવના વર્તતી નહિ હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તેથી પણ ઉંચી તેમની ભાવના હોય છે” એમ શ્રી તીર્થંકરદેવને આશ્રયીને કહ્યું છે તે પણ મનસ્વી છે. . (૪)-મહાવીરપ્રભુએ ગર્ભમાં રહ્યા થકા “માતપિતા જીવતાં દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કર્યો હતો... એ પ્રમાણે શામાં અનેક સ્થળે સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, તેમજ શ્રી કલ્પસૂત્રનાં “સમ માવં પ્રદાવીરે વારે વહvજો” સૂત્રની વ્યાખ્યામાં – “સબીવીનાં પત્ત પ્રતિજ્ઞા જોતિ તા ૨ સળT નિર્વતિ” એમ પણ સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, તથા પ્રસ્તુત સમાધાનમાં પોતે જણાવેલ- “મહાવીર પરમાત્માએ બે વર્ષ સચિત્તજલને ત્યાગ કર્યોxxx કારણ વિશેષધી તીથ કરે પણ અભિગ્રહ ગ્રહણ કરે' એ ઉલ્લેખ પણ શાસ્ત્રમાં સ્પષ્ટ હોવા છતાં આચાર્યશ્રીએ સમાધાનમાં તીર્થકરદે સંસારમાં રહે ત્યારે પચચકખાણ કરે એ ઉલ્લેખ જોવામાં આવ્યું નથી” એમ જણાવ્યું છે તે સમાધાન આપતી વખતે તેઓશ્રી, “શાસ્ત્રો શું કહે છે? એ જેવા અને વિચારવા થોભતા જ નહિ હોઈને પિતાને જે તરંગ ઉદભવે તે તરંગને સમાધાન તરીકે રજુ કરી દેતા હેવાની ટેવને આભારી છે. (૫)-પિતે જણાવે છે તે શ્રી જ્ઞાતાસૂત્રમાંના અધિકારમાંથી–પ્રભુ, અરિહંતની મૂત્તિની નહિ, પરંતુ સિદ્ધની જ મૂર્તિની પૂજા કરતા હતા” એ સ્પષ્ટ પાઠ, આચાર્યશ્રી પ્રસ્તુત સમાધાનમાં રજુ કરી શકયા નથી ! અને શ્રી શત્રુ જયમહામ્યના આઠમા સમાંના-“વામી તત સુનાતો दिव्याभरणवस्त्रभृत् । संपूज्य गृहचैत्यान्तबिम्बानि श्रीमद દંતાકૂ ?” એ લેક મુજબ પ્રભુ ગૃહવાસે અરિહંતની મૂર્તિઓની પૂજા કરતા હોવાને ઉલેખ સ્પષ્ટ હોવા છતાં તેઓશ્રીએ સમાધાનમાં-“પ્રભુ, પૂજા કરી શકે, પરંતુ મૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સિદ્ધભગવાનની હાવી જોઇએ,' એ પ્રમાણે જણાવ્યુ છે તે શાસ્ત્રવચનેાની બેપરવાઈસૂચક છે. સિદ્ધભગવતની મૂત્તિ પાસે પણ શૈત્યવંદન તા ' નમુન્થુળ 'તાળ' પાઠવાળુ, અરિહંતનુ જ કરાતુ હાવા છતાં, શ્રી પુડરિકવાસી ચાત્રીશ અતિશયવાળા નહિં હેવા છતાં તે ગણુધરભગવંતની મૂર્ત્તિ સામે પણ અરિહંતનુ જ ચૈત્યવ ંદન કરાતુ હેવા છતાં, સિદ્ધભગવંતની મૂત્તિ પણ અરિહંતની મૂર્તિના જ અનુ સરણુરૂપે હાવા છતાં અને આવશ્યકણિકારે ‘સિદ્ધાર્ં અāિ'તા' કહેવા વડે સિદ્ધને પણ અરિહ ંત કહેલ હાવા છતાં આપણા આ નવામતી આચાર્ય શ્રી વારે વારે આમ અરિહંતની મૂર્ત્તિ કરતાં સિદ્ધની મૂર્ત્તિની મનસ્વીપણે જ વિશિષ્ટતા દાખવી રહ્યા છે તે, અરિહંતપ્રભુની મૂર્તિની આશાતના કરનારું અજ્ઞાન લેખવુ` રહે છે. " (૨૧)—કલ્યાણ વર્ષ ૯ અંક ૮ પૃ. ૩૨૨ કેા. ૧શ્રી ફત્તેચંદ ઝવેરભાઇએ પૂછેલી-1-તીથંકરા પાસે • લાહન' (લેગસમાં) આરેાગ્યની માગણી, ૨-સમ્યગ્સૃષ્ટિદેવની પાસે ‘ વિન્તુ સર્વાદ સોહિઁચ ' (વંદિત્તસૂત્રમાં ) સમાધિ અને સમ્યકત્વની માગણી શી રીતે હાઇ શકે ? ૩-‘ગાયમયનવલવલમ્સ' વગેરે રાજભય, યક્ષ-રાક્ષસના ભય શ્રી તીર્થંકરની સંકિતથી થતા નથી તે તે અહિક સુખની માગણીથી સમ્યકત્વમાં અડચણુ નથી ? ” એ ત્રણ શકામાંની પહેલી શકાનુ... જે- શ્રી તીર્થંકરદેવની પાસે આરેાગ્યની માગણી ખુશીથી થઇ શકે છે, પણ તે માગણી કઈ જાતની? એ સમજવાની ખાસ જરૂર છે. અહિં ભાવઆરાગ્યની માગણી છે અને ખરી રીતે તેવું આરેાગ્ય મેાક્ષમાં છે. આમ સમજીને આરેાગ્ય માગી શકાય; પરંતુ "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૦ રંગના, એપેન્ડીસ આગમ મારો ક્ષયરોગ, ભગંદર, એપેન્ડીસાઈટીઝ, હરણીયા, શૂલરોગ આદિ રોગનાશની માગણી કર્મસિદ્ધાન્ત તેમજ આગમસિદ્ધાન્તને જાણકાર કદિય કરે નહિ. માત્ર ધર્મકરણે હું સારી રીતે કરી શકું, એ બુદ્ધિથી આ લેકનું પણ આરોગ્ય માગવામાં આવતું હોય તે.- લાગણી ધર્મકરણીની હોય તે આ લોકની માગણી પણ ધર્મનું કારણ હોવાથી વાંધા ભરેલી નથી.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે, પગના આભૂષણને કંઠે વળગાડયા જેવું છે. કારણ કેઆચાર્યશ્રીએ જણાવેલું તે સમાધાન, ‘વીરા માંના સિદ્ધી પદના અર્થનું દ્યોતક છે, પરંતુ લગસમાંના તે “૩ાા સૂત્રનું દ્યોતક નથી. “મા ” સુત્રથી પ્રભુ પાસે આરોગ્યની નહિ, પરંતુ આરોગ્યને માટે બધિલાભની માગણી કરાય છે. ભલેગસ્ટમાં તે “નારો' શબ્દ સ્વતંત્ર પદ નથી, પરંતુ તે પદ પછીનું “વોઢામં? પદ મળીને એ બે પદનું ‘ાવોફિટ્ટામ” એ એક જ વાક્ય (સૂત્ર) હેઈને એક જ અર્થનું જ્ઞાપક તે સૂત્ર છે.” એ સમજના અભાવે આચાશ્રીએ તે સૂત્રમાં ( ૩m શબ્દને સ્વતંત્ર અથવાચક તરીકે ગણી લેવાથી) આ રીતે અહિં અસંગત એવા “દુનિt-fમમતાનિcuત્તિ વિશી) પાઠના અર્થને તેઓએ અહિં અસ્થાને લાગુ કરેલ છે, તે શેચનીય છે. ‘કાકા’ સૂત્રજન્ય માગણ, આ ભવ સંબંધીની નથી, પરંતુ પરભવસંબંધીની છે. [લગભગ સં. ૧૯૬૦ પછીથી છપાએલ પંચપ્રતિક્રમ ણાદિ સાર્થમાં આ શ્રી “ગાહમાદ્દિામ સૂત્રના અર્થની (શ્રી હારિભદ્રીય આવશ્યક ટીકા પત્ર ૫૦૮ ઉપર “જો થાય વિદ્યામ: - વિદ્યામ:” એ મુજબની સ્પષ્ટ વ્યાખ્યા જેવા છતાં જળવાએલ) આવી ભૂલ, ધમનિષ્ઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ સિવાયના “શ્રી પ્રબેધટીકા' પર્વતના પ્રાયઃ સવ અર્થકારેએ કરેલ હોવાને લીધે માનવું છે કે-આચાર્યશ્રીની આ ભૂલ, શાસ્ત્રોને બદલે તે અર્થકારોને અર્થ જોઈને જ ચાલવાને પરિણામે બનવા પામી હેય. આવી ભૂલ, આચાર્યશ્રીની જેમ ગતાનગતિએ ચાલુ ન રહે, એ સારુ વિદ્વાનોએ (તે “૩ાાવોદિત્રામ” સૂત્રના “શ્રી વિજયોત્તરારંપૂર્વમાન પત્ર ૧૦૭ ઉપરની જિત્તિ થo' ગાથા ૬ ની શ્રી હરિભદ્રીયા ટીકામાં તેમજ શ્રી ધર્મ સંગ્રહ ભા. ૧ પૃ. ૧૫૭ ઉપર જણાવેલ 'अरोगस्य भाव आरोग्य-सिद्धत्वं तदर्थ वोधिलाभः प्रेत्य લિન [ જાણીત] વર્નત્તિ [matધામ0] ધિઢામોમીયરે ,” એ મુજબના અર્થને ફરીથી જોઈને) નવી આવૃત્તિઓમાં તે ભૂલને સુધારી લેવી આવશ્યક છે. શાસ્ત્રકાર ભગવંતોએ અહિં તે “હા” અર્થ સિદd એટલે સિદ્ધપણને માટે સ્ત્ર નિર્મઘાત્તિ, એ પ્રમાણે પષ્ટ જણાવેલ છે, તે જેએલ હોવા છતાં શ્રી પ્રબોધટીકામાં આરોગ્યને અર્થ કર્મક્ષય સમજ રહે છે એમ લખાયું છે તે વાકય, શ્રી હરિભદ્રસુરિજી મ.ને અથ બરાબર નથી, એમ જણાવતું હોવાથી તેમજ વિનામેશાદિતઃ ને બદલે જાવં પણ નહિ; પરંતુ “શક્ષણ-સંપુર્ણ નિર્જરા” સમજવાનું કહેતું હોવાથી તે વિવેચન, તે પુસ્તકના લેખક તે અર્થ જણાવનારો સબળ શાસ્ત્રપાઠ ન આપે ત્યાં સુધી ગ્રાહ્ય બની શકતું નથી.] ઉપર મુજબ પ્રથમ સમાધાન અસમંજસ આપ્યા પછી આચાર્યશ્રીએ, શ્રી ફતેચંદભાઈની બીજી શંકાના સમાધાનમાં જે –“સમ્યગદષ્ટિદેવની પાસે સમાધિની માગણી તે કારણથી હોઈ શકે છે કે તેઓ શકિતસંપન્ન હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઉત્પન થતા વિદનોને વિદારી શકે છે અને તેથી ચિત્તનું સમાધાન રહી શકે છે, સમકિતની માગણી પણ સમકિતદૃષ્ટિ દેવની પાસે માગી શકાય છે. કારણ કે કોઈ દેવ પ્રસન્ન થઈ ત્રણ લેકના નાથ શ્રી જિનેશ્વર ભગવાન જે ક્ષેત્રમાં વિચરતા હોય તેવા ક્ષેત્રમાં લઈ જાય. [ જેમકે હાલ મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી વિચરે છે ત્યાં લઈ જાય. ] અને તે પ્રભુજીની દેશનાને લાભ અપાવતાં મિથ્યાત્વને નાશ થતાં સમકિતની પ્રાતિ ખુશીથી થાય છે. એમ પરંપરાએ અથવા જાણકાર દેવ આપની પાસે આવી ધર્મત સમજાવી કેટલાક ચમત્કારથી આકષી ધિની પ્રાપ્તિ કરાવી શકે છે. એ પ્રમાણે જણાવેલ છે, તે લેગસ્સના બેલનારા સમસ્ત આરાધકોને મિથ્યાત્વી લેખાવનારૂં, જેનશાત્રેથી સદંતર વિરુદ્ધનું અને જેનશાસનને મિથ્યાત્વીનું શાસન ગણાવવા જેવું અધમૂલક ઉસૂત્ર છે. કારણ કેલોગસ્સને તે બીજા આવશ્યક તરીકે શ્રી ચતુર્વિધ સંઘના આબાલવૃદ્ધ સર્વ હંમેશાં બેલતા હોવાથી આચાર્યશ્રીએ જણાવેલા આ સમાધાન પ્રમાણે તે તેમાં આવતા “લાહmહિસ્ટામ” પાઠ વડે (શાસન જેને સમ્યગુદૃષ્ટિમાને છે તે) વર્તમાન શ્રી ચતુવિધસંઘ તથા શ્રી વંદિતસૂત્રની ૪૭ મી ગાથામાંના આ “વિતુ હાર્દિક હિં” પાઠ વડે સમસ્ત શ્રાવક શ્રાવિકાસંઘે તે સમ્યગૂર દૃષ્ટિદેવો પાસે સમ્યકત્વ માગવાનું બાકી રહે છે!!!” તેઓને આવે જ્ઞાનવિકાસ હોય ત્યાં સુધી કેઈપણ કલ્યાણકામી આત્માએ શાસ્ત્રીય પદાર્થોના આ પ્રકારનાં ભવવર્ધક સમાધાને વાંચવાનું માંડી વાળવું એજ હિતાવહ છે, આચાયશ્રીએ અત્ર પ્રભાવતીને દાખલે આપેલ છે તે તે જેઓ માર્ગાનુસારી હતા તે ઉદયનરાજાએ તે સમ્યગદષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ 33 પ્રભાવતી રાણી પાસે · દેવ થાવ ત્યારે આવીને મને ધમ પમાડજો' તે પ્રકારની પ્રભાવતીના જીવતાં કરેલી માગણીને અને સ્વામિપણાને અંગેની પ્રભાવતીની લાગણીને આભારી છે; પરંતુ કિંતુ સાદું છું'' જન્ય માગણીને આભારી નથી. ' ખરી વાત તેા એ છે કે-તે ‘હિન્દુ' સૂત્રથી સસ્યષ્ટિદેવે પાસે ઘણા ભાગે મિથ્યાદૃષ્ટિએને તે વૈધિ-સમ્યકત્વની માગણી કરવાનું સુઝતુ પશુ નથી : તે દેવે પાસે તેવી માગણી કરવાનું મુખ્યતયા સમ્યગદૃષ્ટિને જ સુઝે છે અને તેથી સમ્યગ્દષ્ટિદેવા પાસે તે સૂત્રથી સભ્યષ્ટિએ દ્વારા કરાતી એધિની માગણી, આ ભવને માટે કરવાની નથી; પરંતુ શ્રીશ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ પત્ર ૨૦૦ માં જણાવેલ • ધિ રાય ધાપ્તિ' તેમજ ધસંગ્રહ ભા. ૧ માં જણાવેલ વાધિહામ:-પ્રેસ્ડ નિયમ પ્રાપ્તિઃ' પાઠ મુજબ પરભવને માટે જ કરવાની છે, સમ્યગ્દષ્ટિદેવે પણ તે સહાય, સાધર્મિકપણાના સ્નેહસ બધાદિને લીધે મુખ્યતયા સભ્યષ્ટિ આત્માઓને જ કરવા ઉજમાળ બને છે " આ સ્પષ્ટીકરણ બાદ આચાર્યશ્રીની પ્રસ્તુત સમાધાનમાંની · દેવ, આપણને આ લવમાં સીમધરસ્વામિ પાસે લઈ જાય અને ત્યાં સમ્યકત્વની પ્રાપ્તિ ખુશીથી થાય છે.' એ વગેરે વાતા તે તકલાદી ઠરે છે. એ તકલાદી સમાધાન આપ્યા બાદ તેઓશ્રીએ શ્રી ફત્તેચંદભાઇની રાયમયજ્ઞનવલÆ' વગેરે રાજભય, યક્ષરાક્ષસના ભય શ્રી તીર્થંકરની ભકિતથી થતા નથી તેા તે અહિં*સુખની માગણીથી સમ્યકત્વમાં અડચણુ નથી કે ? ” એ ત્રીજી શંકાના સમાધાનમાં જે રાયભયની વાત કરભગવાનના અતિશયનુ વર્ણન કરે છે, એવી માગણી તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 66 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કરવાનું કહેતા નથી. પ્રભુના ધર્મમાં સાંસારિક કઈ પણ સુખની માગણી ગરલક્રિયા અને વિષાકિયારૂપે પરિણમે છે અને તેને નિષેધ છે.” એમ જણાવાયું છે, તે અસંગત નથી અને શાસ્ત્રસંગત પણ નથી. “ રામ” ગાથાની વાત તીર્થકરના અતિશયનું વર્ણન કરતી નથી, પરંતુ નમિઊણ સ્તોત્રની અવચૂરિના “તત્તવર્ય પદનાલHT: ” એ પાઠ મુજબ તે ગાથાની વાત, તે સ્તવનને ભણવાના અવસરનું વર્ણન કરે છે, અને પ્રભુના ધર્મમાં (ચકવરીના અક્રમ, રાવણની શાંતિનાથપ્રભુ સામેની વિદ્યાસાધના, કૃષ્ણમહારાજે સૈન્યની જરા દૂર કરવા સારૂ કરેલ શ્રી શંખેશ્વર પાર્શ્વ નાથ પ્રભુની ઉપાસના, સુલસા અને ધારિણીને પુત્રાશે પ્રયત્ન, મયણાસુંદરીજીનું શ્રીપાળમહારાજના વ્યાધિનિવાર ૨ણના હેતુવાળું તપારાધન, સર્વાંગસુંદરતપ, અક્ષયનિધિતપ વગેરે) સાંસારિક સુખની માગણીને કેઈપણ શાસ્ત્રમાં ગરલ ક્રિયા અને વિષક્રિયારૂપે જણાવેલ નથી. કથંચિત્ દ્રવ્યક્રિયારૂપે જરૂર જણાય. આ વાત, પ્રસ્તુત શંકાના પ્રથમ સમાધાનમાં આચાર્યશ્રીએ પોતે પણ “લાગણી ધર્મકરણીની હાય તે આ લેકની પણ માગણું ધર્મનું કારણ હેવાથી વાંધા ભરેલી નથી.” એમ જણાવીને સ્વીકારેલ હોવાથી આચાર્ય શ્રીએ “તેવી માગણીને નિષેધ છે” એમ જણાવેલ વાતને પણ ખોટી ઠરાવે છે? (૨૨) કલ્યાણવર્ષ ૭ અંક ૯ પૃ. ૩૬૨ કે. ૧ શા. ફત્તેચંદ ઝવેરચંદે પૂછેલી- “ગૃહસ્થ તીર્થકરો ધાર્મિક કાર્યો શું શું કરે? ધાર્મિક કાર્યો ન કરતા હોય તે વર્ષો સુધી વ્યાવહારિક કાર્યો જ કર્યા કરે? ધાર્મિક કાર્યો કરતા હોય તે કઈ જાતનાં? જિનપૂજા કરે ?” એ શંકાનું જે-“શ્રી તીર્થકર કાર્યોત્સર્ગથાને ગૃહસ્થપણામાં પણ રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૫ છે, એવુ' શ્રી મહાવીર સ્વામીના ચરિત્રથી જાણી શકાય છે. તીથકર ભગવાન સિદ્ધપરમાત્માની મૂર્તિની પૂજા ગૃહસ્થપણામાં કરે છે, તેમ શ્રી મલ્લિનાથ ભગવાનન ચરિત્રથી જાણી શકાય છે. પૂજા અને યાનનાં ઉપલક્ષણથી ખીજા પણ ધર્મકાર્યાં કરે તેવા સંભવ છે અને ન કરે તે પણ પ્રભુનુ જીવન એવુ' અદ્વિતીય છે કે તેમનાં વ્યવહારિકકા પણ ધ કાર્યો જેવાં હેાય છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે, તેમાનુ-શ્રી તીથંકર કાયાત્સગ ધ્યાને ગૃહસ્થપણામાં પણ રહે છે xxx સિદ્ધભગવાનની મૂર્તિની પૂજા કરે છે.' એ વગેરે લખાણ કેટલું અધુરૂ-અસ.બદ્ધ અને શાસ્ત્રથી પર છે? તે, આ અગાઉના નં. ૨૦ના સુધારા તરીકેના સમાધાનમાં સવિસ્તર સાધાર ખુલાસા જણાવેલ છે. તદુપરાંત આચાર્ય શ્રીએ આ સમાધાનમાં જે-‘તેમનાં વ્યવહારિક કાર્યાં પણ ધમકાર્યાં જેવાં હાય છે.' એ પ્રમાણેનુ વધારાનું વાકય જણાવેલ છે તે, (ગૃહસ્થનાં પૂજા-સામાયિક પ્રતિક્રમણુ-પૌષધ-દેશવિરતિ-દાનાદિ ચતુવિધ ધર્મ આદિ ધકા સાવધ લેખાતા ન હેાવાથી તે તે કાર્પાને છેડતી વખતે સાવદ્યનાં પચ્ચક્ખાણુ કરવાના હાતા નથી અને તે વ્યવહારિક સવ કાર્યાંને છેડતી વખતે ન. ૨૦ ભગવાનૂ ના સુધારામાં જણાવેલ છે તે મુજબ સ સાવઘનાં પ્રચક્ખાણ કરે છે: તેથી ) પ્રભુનાં પ્રત્યાખ્યાનીય ગણાતા સાવધકાર્યોને ધમ કાર્યાં જેવાં લેખાવનારૂં અજ્ઞાનમૂલક ગણાય. તીર્થં કર સિવાયના અન્ય આત્માએ, ધર્મ કાર્યા કરે છે તે પણુ પુણ્ય-પુણ્યાનુબંધીપુણ્ય અને નિશ આદિ ફળવાળાં હોય છે. જ્યારે તીથ કર ગૃહસ્થપણે સ્વયં'સ યુદ્ધ હાવાથી તેઓને દાન-શીલ-તપ અને ભાવનારૂપ ધર્મ, પૂર્વ તીર્થંકરના શાસનમાં પ્રવર્ત્તતા તે ચારેય પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મના અનુસરણરૂપે હોતે નથી; પરંતુ તાત્કાલીન ધમજનનાં ખ્યાલમાં યે અતિકષ્ટ આવે તે પ્રાય: સ્વસવેદ્ય હાઈને નવું પુણ્ય-પુણ્યાનુબંધી પુણ્ય કે નિર્જરાદિ ફળવાળા સંવરરૂપે હેતે નથી. આથી તીર્થકર ભગવંતનાં ગૃહસ્થપણનાં તે તે વ્યાવહારિક કાર્યોને જેમ ધર્મકાર્યો જેવાં કહી શકાતા નથી તેમ તેઓશ્રીનાં તે તે દાનાદિ, ધમની ઉચ્ચકેટિનાં ધર્મકાર્યો જેવાં જણાતા કાર્યોને શાસ્ત્રકારે ધર્મકાર્યો તરીકે સંબોધ્યાં જ નથી. શાસ્ત્રકારોએ તે “પ્રભુનાં તે તે વિવાહાદિ-રાજ્યદાનાદિ શિલ૫નિરૂપણદિ વ્યાવહારિક કાર્યોતે ( હારિભદ્રીય અષ્ટક પ્રકરણના ૨૮ મા અષ્ટકમાં, જેમ તીર્થકર નામકમ (નાં વિપાકીય) ને પકાવનારાં કાર્યો તરીકે જણાવેલા છે, તેમ દીક્ષા પ્રસંગના મહાદાનને પણ ચાર પુરુષાથમાંના એકેય પુરુષાર્થ કે કોઈપણ પ્રકારનું ફલપ્રદ તરીકે નહિ જણાવતાં કલ્પ તરીકે જણાવીને “પૂ ઉપાઓંલ તીર્થંકરપણના નિમિત્તભૂત તીર્થકર નામકર્મ, તે દાન દેવા વડે ક્ષીણ થાય.” એમ જ જણાવેલ છે. જુઓ અષ્ટક પ્રકરણન્તગત ૨૭ મા અષ્ટકને-“વું ન રિસ્થાर्थस्तत्त्वतोऽस्मात्प्रसिध्यति । अपूर्व: किंतु तत्पूर्व मेव कम प्रहीજો ” એ આઠમે લેક અને તેની ટીકા. (૨૩) કલ્યાણ વર્ષ ૭ અંક ૯ પૃ. ૩૬૩ કે. ૧-૨ શ્રી ફતેચંદ ઝવેરભાઈએ પૂછેલા- ચૈત્ર અને આ માસની ઓળી ત્રણે કાળ શાશ્વતી ભરતક્ષેત્ર અને ઐરવતક્ષેત્રને આશ્રી શી રીતે ગણાય?” એ પ્રશ્નનું આચાર્યશ્રીએ સીધું સમાધાન-“તે બને ક્ષેત્રમાં જે વખતે શ્રી નવકારમંત્રને ગણનાર કેઈ ન હોય તે પણ જેમ તે શાશ્વત ગણાય છે, તેમ શ્રી નવપદજીની તે તે ઓળીની આરાધના કરનારા કેઈન હોય તે પણ તે તે ઓળી ભારત અને ઐરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વત ક્ષેત્રને આશ્રયીને શાશ્વતી ગણાય છે. ” એ મુજબ જ આપવુ' જોઈતુ હતું. તેને બદલે તેઓશ્રીએ જે- ચૈત્ર અને આસે।માસની જે શાશ્વત ઓળી કહેવાય છે તે દેવાની નીશ્વર આદિ દ્વીપયાત્રા નિમિતે જાણવી. કારણ કે-તે એ એળીમાં નિયમા દેવેાનુ' ગમન હોય છે. વળી ભરત તથા ઐરવતની અંદર મનુષ્ય આશ્રિત અશાશ્વતી હાય છે. હરેક વસ્તુએ અપેક્ષા આશ્રિત શાશ્વતી અને અશાશ્વતી અને છે. તેા પછી એળીમાં પણ તેમ સમજે તે વાંધા નથી. ” એ પ્રમાણે સમાધાન આપ્યું છે તે, સશાસ્ત્રવચમાને છેહ દેનારું કપાલકલ્પિત છે. તેવું કલ્પિત સમાધાન આપવા વડે તેએાશ્રીએ (૧) ભરત ઐરવતમાં તે તે એળીને શાશ્વતી માનીને તેનુ વિરતિનું સેવન કરવાપૂર્વક આરાધન કરતા મનુષ્યને તે તે શાશ્વતી એળીને અશાશ્વતી અદ્નાઈ સમાન લેખતા કરવા વડે અવિરતિમાં રાખવા જેવું શાસ્ત્રવિરુદ્ધ અનાલાગિક સાહસ કર્યુ” છે. (૨) તે તે એળીને શાશ્વતી માનીને તે મનુષ્ય તે એળીનું આરાધન, અસદાર ંભના ત્યાગ-બ્રહ્મચનું પાલન અને આયંબિલ તપનું કરણ એ વગેરે સંવર અને નિર્જરાની ક્રિયા કરવાપૂર્વક કરતા હેાવાનું પ્રત્યક્ષ હોવા છતાં તેવા વિરતિવત મનુષ્યાને અંગે તે તે શાશ્વતી એળીને તેઓશ્રીએ અશાશ્વતી જણાવી ! અને માત્ર નદીધર દ્વીપાકિની યાત્રા આદિ જ કરનારા અને તે પણ આવરિતપણેજ કરનારા એવા દેવેને અંગે જ તે તે એળીને શાશ્વતી જણાવી તે મહાન અનથ કારી એવું શાસ્ત્રવિરુદ્ધ બીજું અનાલેગિક સાહસ કર્યુ. છે. (૩) શ્રી અષ્ટાહ્નિકા વ્યાખ્યાનાન્તગત શ્રી ઉત્તરાધ્યયનબૃહદ્વૃત્તિના ‘ટ્રા સામયદત્તાત્રે. ' પાઠ, દરવર્ષે પર્યુષણમાં આ ભરતક્ષેત્રના શ્રાવ 9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કેની સભા વચ્ચે વાંચીને તેઓશ્રી પોતે જ તે પાઠના આધારે તે બંને ઓળીને દરવર્ષે બે વખત ખેચર અને મનુષ્યને અંગે પણ શાશ્વતી જણાવતા હોવા છતાં આ સમાધાનમાં તે તે શાશ્વતી ઓળીને ભારત અને ઐરવતની અંદર મનુષ્ય આશ્રયીને અશાશ્વતી કહેલ છે તે વદવ્યાઘાતરૂપ દેષ હારવાપૂર્વકનું શાસ્ત્રવિરુદ્ધ ત્રીજું અનાગિક સાહસ કર્યું છે. અને (૪)-એ બધી ઉસૂત્રપ્રરૂપણને સૈદ્ધાંતિક લેખાવવા સારૂ તે સમાધાનમાં તેઓશ્રીએ “હરેક વસ્તુઓ અપેક્ષા આશ્રિત શાશ્વતી અને અશાશ્વતી બને છે” એમ કહેલ છે તે સદંતર મનસ્વી છે. આ અપેક્ષાએ તે તેઓશ્રીએ, શ્રી નવપદજી, નવતત્વ, પદ્રવ્ય, દ્વાદશાંગી, સર્વદર્શિત વિરત્યાદિ ધર્મ, ભરતાદિ શાશ્વતક્ષેત્રો, અસંખ્ય દ્વીપ સમુદ્રો, સાત નારકી, ચૌદ રાજલેક, વૈતાઢયાદિ શાશ્વતપર્વતે, અસંખ્યાતી શાશ્વતી પ્રતિમાઓ, દેવલોક, સિદ્ધશિલા અને સિદ્ધભગવંતે વગેરે સત પદાર્થોને પણ અપેક્ષાએ અશાશ્વતા લેખાવ્યા ગણાયઃ કે-જે શાસ્ત્રવિરુદ્ધનું મહાન અજ્ઞાન ગણાય. ભવભીરુ આત્માની ફરજ છે કે આવી વપરહિતઘાતક અને મહાન અનર્થના સંભવવાળી તે ઉસૂત્રપ્રરૂપણા ખ્યાલમાં આવે કે તરત જાહેરરીતે સુધારી લેવી જોઈએ. શ્રી સેન પ્રશ્ન-ઉલ્લાસ ચે–પૃ. ૧૧૦-પ્રશ્નોત્તર ૮૨ માનાં “વાણતિષ જાણુ પાશ્વત મવતિ નવા?” એ પ્રશ્નના ઉત્તરમાં પૂ. આચાર્ય મહારાજે આપેલ-arद्यष्टाह्निकाषट्क श्राद्धविधिप्रधानुसारेण अन्यथानुसारेण च ચાલુ ક્ષેત્રપુ રાશ્વત શા” એ ખુલાસામાં તે ભરતાદિ દસેય ક્ષેત્રોમાં “છ” એ અઠ્ઠાઈઓને શાશ્વતી કહેલ હોવા છતાં સર્વશાસ્ત્રમાં શાશ્વતી તરીકે પ્રસિદ્ધ છે એવી ચેત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૯ અને આસોની એમ બંને ઓળીને ભરતાદિ દશેય ક્ષેત્રને વિષે અશાશ્વતી કહેવાની તેઓશ્રીએ જે અપેક્ષાના એઠે હિંમત કરી છે, તે તે સાહસ અને અજ્ઞાનની અવધિ ગણાય. (૨૪) કલ્યાણ વર્ષ ૭ અંક ૯ પૃ. ૩૬૪ કે. ૨ શાહ ફત્તેચંદ ઝવેરભાઈએ પૂછેલી-“શ્રેણિક મહારાજા સાયિકસમકિતિ હતા તો તેમણે અંતઃપુર બાળવાનું અભયકુમારને કેમ કહ્યું?” એ શંકાનું જે- “અભયકુમારને અંતઃપુર બાળવાનું કહ્યું તે પણ અપ્રત્યાખ્યાન કષાયથી બન્યું છે ને કે અનંતાનુબંધી” એ પ્રમાણે સમાધાન અપાએલ છે, તે તે મુજબ જ તે બન્યું હોવાના દતો શાસ્ત્રમાં નહિ હોવાથી તેને બદલે “અપ્રત્યાખ્યાનીયન ઘરના અનંતાનું બંધી કષાયથી તે બન્યું હોવાને વિશેષ સંભવ છે.” એવું સમાધાન આપવું ઉચિત ગણાય. (૨૫) કલ્યાણ વર્ષ ૭ અંક ૯ પૃ. ૩૬૫ કો. ૨. ફત્તેચંદભાઈએ પૂછેલી-“ભામંડલ શા માટે? પરમાત્માના શરીરનું તેજ કેવલજ્ઞાન પછી કેટલું હોય?” એ શંકાનું “પ્રભુનાં તેજસ્વી શરીરને જોઈ શકાય તે માટે. અનુત્તરવાસીના દેવાથી પણ અનંતાનંત તેજ હોય છે. એ પ્રમાણે આપેલા એક સમાધાનમાંના તે બંને સમાધાને ગેરસમજ વાળાં છે. આ સંબંધમાં શ્રી પ્રવચનસારે દ્વાર પૃ. ૧૦૬ ઉપ૨ પાઠ છે કે- “તથા વઢિવિટામણમાસ્ટ प्रचण्डचंडमरीचिमण्डलमिव दुरालोकं तीर्थकरकायतः प्रकृतिभास्वरात्तदीयनिरूपमरूपाच्छादकमतुच्छप्रभापटल संपिड्य जिનફિસઃ શ્ચાદ્દાને મu wાયમાન મામાઢમાતા અર્થ:શરતૂકાલના શોભતા નિરાબાધ કિરણના મંડળથી ઉગ્ર એવા સૂર્યનું મંડળ જેમ જેવું મુશ્કેલ છે તેમ સ્વાભાવિક દેદીપ્યમાન એવા ભગવંતના નિરૂપમ રૂપને આચ્છાદિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ કરતા તે રૂ૫ની વિશિષ્ટ પ્રભાસમૂહને એકઠા કરીને દેવ) પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં તે પ્રભાને મંડળના જેવા આકારે વિસ્તારે છે.” શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાંને તે પાઠ, “પ્રભુનાં શરીરનું નિરૂપમ “રૂપ” જોઈ શકાય એ માટે દેવે ભામંડલ રચે છે.” એમ જણાવે છે પરંતુ આચાર્યશ્રીની માફક “તેજ’ જોઈ શકાય એ માટે ભામંડલ રચે છે એમ જણાવત નથી. તેથી પ્રસ્તુત સમાધાનમાં પ્રથમનું સમાધાન જેપ્રભુનાં તેજસ્વી શરીરને જોઈ શકાય તે માટે ભામંડલ કરાય છે.” એમ જણાવેલ છે તે, “પ” ને તેજ લેખાવવાની ગેરસમજ ભરેલું છે. તથા શ્રી બૃહત્કલ્પસૂત્ર દ્વિતીયભાગ પ્રથમ ઉદ્દેશ પૃ. ૩૭૧'अथ रूपद्वारमाहु-सव्वसुरा जइ, रूब, अंगुटुपमाणय विउविज्जा । जिणपायं गुट्ट पइ, न सोहए तं जहिगालो॥११९६॥' અને “સાંnતંગળધcીનામ પરંપરામમિધિયાહ૩rણા કુત્તા યo' એ ૧૧૭મી ગાથા, અનુત્તર વિમાન નના દેવેથી પ્રભુજીનું તેજ' નહિ, પરંતુ “રૂપ જ અનંતાનંતગણું જણાવે છે. તેથી પ્રસ્તુત સમાધાનાંતર્ગત બીજ સમાધાનમાં આચાર્યશ્રીએ જે . “પ્રભુજીનું અનુત્તરવાસી દેવોથી પણ અનંતાનંત તેજ હોય છે. એમ જણાવેલ છે તે, શાસ્ત્રવિરૂદ્ધ છે. “અનુત્તરવાસી દેવો કરતાં તે પ્રભુના ગણધરદેવેનું રૂપ પણ અનંતાનંતગુણું હોય છે, અને તે રૂ૫ ભામંડલ વિના સુખે જોઈ શકાય છે. તેમાં શ્રી ગણધરદેવેના રૂપ કરતાં શ્રી તીર્થંકરદેવોનું રૂપ અનંતગુણ હોય છે અને તે પ્રમાણમાં તે રૂપની પ્રભા-કાન્તિ હોય છે એટલે એ પ્રભા, જેમાંથી રાગદ્વેષની કાન્તિ ઉપશાંત થઈ છે તેવા સર્વોત્તમ પુદ્ગલ પરમાણુઓથી બનેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૧ • " 6 પ્રભુના શરીરને તદ્રુપે જોવા દેતી ન હેાવાથી તે પ્રભાને એકઠી કરીને દેવા, તેનું સૌમ્ય અને શરપૂર્ણિમાની પ્રભા ના જેવું સુખદક ભામંડલ બનાવે છે એ જ એ વાતનુ તાત્પ છે. શ્રી ભકતામર સ્તંત્રની 5: શાસવાનન્નુમિ: માનુમિત્ત્વ નિર્માવિત.’ એ ૧૨મી ગાથા પ્રભુજીના શરીરનુ એ જ પ્રકારે નિર્માણુ જણાવે છે. આ સ્પષ્ટીકરણ બાદ સમાધાનકાર આચાર્ય શ્રી લબ્ધિસૂરિજીએ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે ‘પિનઃ પુત્તા: ' સૂત્ર, રૂપને પુદ્ગલને ગુણ કહે છે, જ્યારે ‘સધૈયાર ઉજ્જ્ઞોય. ’ ગાથાદ્વારા ‘પ્રભા’ એટલે ચ'દ્રવિમાન-ચંદ્ર-ગ્રહ વગેરેના શીતપ્રકાશરૂપ ઉદ્યોતમાંથી નીકળતે ઉપપ્રકાશ, તે ઉપપ્રકાશને પુદ્ગલ પરિણામ રૂપ પર્યાય જણાવે છે. આ રીતે રૂપ અને તેજ અંને વસ્તુ જ્યાં જુદી જ છે ત્યાં ‘રૂપ’ને ‘ તેજ ’ ગણીને ચાલવાની જે ભૂલ થઇ છે તે ભૂલ ફરીથી ન થવી જોઈએ. (૨૬) કલ્યાણ વર્ષ ૭-અંક ૯ પૃ. ૩૬૫ કેા. ૨ફત્તેચંદભાઇએ પૂછેલી- નીતિથી દ્રવ્ય ઉપાર્જન કરનાર તથા નૈતિક ભૂમિકાને આચરનાર વ્યકિત હાય અને બીજી વ્યકિત સમ્યકત્વધારી હેાવા છતાં માર્ગાનુસારીપણાના કેટલાક ગુણાવાલે ન હેાય એટલે કે-પાંચ અણુવ્રતનુ પાલન ન કરતા હાય, ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન ન કતા ાય, પણ તેથી ડરતેા હાય. કેમકે—સમ્યકત્વધારીનું લક્ષણ છે. તેા બેમાંથી કાણુ પ્રગતિમાન કહેવાય ? તેમજ વહેલાં કાણુ મેાક્ષે જાય?” એ શંકાનું જે- ૧અણુવ્રતા પાળવા પૂર્વક સમકિતધારી સયમ પ્રાપ્ત કરી ધમાં ભાવના સ્થિર રાખે તા પ્રથમ મેક્ષે જાય એ નિર્વિ વાદ વાત છે. ર-સમકિત સિવાય માર્ગાનુસારીપણું અનંતીવાર આવે તે પણ તે કલ્યાણુમા ને સાખી શકતા નથી. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩-સમકિતધારીને એક વખત માર્ગાનુસારીપણું શીધ્ર ભેટી શકશે તથા તેનું દાસપણું સ્વીકારશે ૪-પણ માર્ગાનુસારીપાણું સમકિતને ખેંચી શકે એવો નિયમ નથી. ૫-સમકિત વગરનું માર્ગાનુસારીપણું અનંતીવાર આવે તે પણ મુકિતને સિદ્ધ કરી શકતું નથી.” એ પ્રમાણે સમાધાન જણાવેલ છે તે, શાસ્ત્રવિરુદ્ધ છે અને તે નંબરવાર આ પ્રમાણે – ૧-માર્ગાનુસારી પણ ન હોય તે પણ આત્મા પરિમની શુભધારા વધતાં ઈલાચીપુત્ર-કેસરીચાર-ચિલાતીપુત્ર આદિની જેમ ગ્રંથભેદ કરી સંયમ લઈ ધર્મમાં ભાવના સ્થિર રાખે તે ઘણું કાળના સમકિત-દેશવિરતિ અને સર્વવિરતિવંતેની પહેલાં મેક્ષે જાય એ વાત નિર્વિબાદ હેવાથી “અણુવ્રતે પાળવા પૂર્વક સમકિતધારી સંયમ પ્રાપ્ત કરી ધર્મમાં ભાવના સ્થિર રાખે તે પ્રથમ મેસે જાય એ નિર્વિવાદ વાત છે' એ કથન નિર્વિવાદ તો નથી જ પરંતુ શાસ્ત્રીય પણ નથી. શ્રી સેનપ્રશ્નમાં આ પ્રશ્નોત્તરને અનુરૂપ એક પ્રશ્નોત્તર છે. આવા અટપટા પ્રશ્ન વખતે જવાબદાર ગણાતા આચાર્યો પ્રશ્નકારને કેવી સંભાળ પૂર્વ કને અને શાસ્ત્રને અબાધાકારી ઉત્તર આપવું જોઈએ, તે વાત એ પ્રશ્નોત્તરથી આચાર્યશ્રી લબ્ધિસૂરિજી મ. ના ખ્યાલમાં રહે એ સારૂ તે પ્રશ્રનેત્તર અત્ર આપ આવશ્યક બને છે. શ્રી સેનપ્રશ્ન પૃ. ૩ “g: guસ્થાન્ટિલિપુ दुष्टकर्म कारी परशुद्धप्ररूपकोऽपर उत्सूत्रप्ररूपकः पर तपः भृति भूयः क्रियावान् एतयोध्ये का गौरववान् कश्च लाघववानिति ? प्रश्नोऽत्रोत्तर- एतयोमध्येऽयं गुरुरयं लघुरिति નિર્ણય: તુન રાવતે, તથાતિયા-તાક્ષાનુપમરીवपरिणामानां बैचिच्याच, सर्वथा निर्णयस्तु सर्व विद्वेद्यो, व्यवहारवृत्त्या तूत्सूत्रप्ररूपको गौरववानिति संभाव्यते ॥१३॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તથા તે જ પાને ૧૮ મા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલ છે કે"उत्सूत्रप्ररूपको महाव्रतपालनादिक्रियासहिता निह्नवादयः उत्कपतो नवमवेयकं यावद्यान्ति, तेन महाव्रतपालनादिवतां तजन्य शुभफलं भवतु, परं तेषां कर्मणा लघुकता गुरुकતા સર્વવિતિ | ૨૮” જે પ્રશ્નને પિતે સિદ્ધાન્તના અક્ષરોથી ઉત્તર આપવા અશકત હોય તે વખતે પિતાને શાસનના લેખાવવામાં ગોરવ ધરાવતા આચાર્યશ્રીએ, ( ઉપરના પ્રશ્નોત્તરોમાં શ્રી સેનસૂરિજી મહારાજે જેમ-એક પાસત્વે આદિ કે ઘણે અનાચારી છે, પરંતુ શુદ્ધપ્રરૂપક સમ્યગદષ્ટિ છે અને બીજે તપ વગેરે પુષ્કળ ક્રિયાવાળે છે, પરંતુ ઉસૂત્રપ્રરૂપક છે તે બંનેમાં કર્મથી ભારે અને હળવે કોણ ગણાય? એ પ્રશ્નના ઉત્તરમાં-“એ બંનેમાં કર્મથી કેણ ભારે અને કોણ હળવે? તે સંબંધી સર્વથા નિર્ણય તે સર્વજ્ઞ ભગવંત જાણે.” એ મુજબ સમાધાન આપેલ છે તેમ) “સમ્યગદષ્ટિ પહેલો મોક્ષે જાય કે માર્ગાનુસારી ?' એ પ્રકારના આ પ્રશ્નના ઉત્તરમાં પણ “સર્વજ્ઞ ભગવંત જાણે.” એમજ જણાવવું રહે છે, તે ચૂકીને પિતાને ઉઠે તે ક૯૫ના મુજબ જવાબ આપી દેવામાં મથાળે જણાવ્યા મુજબ જે વાત નિર્વિવાદ નથી તે વાતને મનસ્વીપણેજ નિર્વિવાદ કહી દેવાના દેષના ભાગી બનવું પડે છે. ૨તે સમાધાનમાં તે વાકય પછીનું “સમકિત સિવાય માર્ગાનુસારીપણું અનંતીવાર આવે તે પણ તે કલ્યાણમાગને સાધી શકતા નથી.” એ વાકય જણાવેલ છે તે, સમ્યકત્વ અને ચારિત્રને પણ પ્રાપ્ત કરાવી આપવાનું સામર્થ્ય ધરાવનારા તે માર્ગાનુસારી ગુણને એ રીતે સ્વામતિથી અસાર જણાવેલ હોવાથી અજ્ઞાન વિલસિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આચાય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરિજીમ. શ્રી પચાશકગ્રથના પૃ. ૪૮૦ ઉપરની-‘નથ જ્ઞાનિાદા,'મ'ન્નિપૂयणं असणं च ॥ सेो सब चेव तओ, विसेसओ मुद्धले अम्मि ||२६|| एवं पडिवत्तीए, पत्तो मग्गाणुसारीभाત્રાઓ ॥ રત્ન' વિક્રિય. નવેા, પત્તા નીવા મહામાના ૫રા ’ એ બંને મૂળ ગાથાએ વડે માર્ગાનુસારીપણાના અધ્યવસાયશ્રી ચારિત્રની પ્રાપ્તિ જણાવે છે, અને તે બ ંને ગાથાની ટીકામાં તે ગાથાઓનું હાર્દ ખેાલતાં નવાંગીવૃત્તિકાર આચાર્ય ભગવાત્ શ્રી અભયદેવસૂરિજી મ; ક્રમે- ‘મુખ્યોતિ તથા प्रथमतया प्रवृत्तः सन् अभ्यासात्कर्मक्षयेोद्देशेनापि प्रवर्त्तते, નપુનરાતિ બેય સદ્દ" વૃત્તિતુ રાન્નોતિ.” તથા ‘ન ચૈય देवतेोद्देशेन निष्फल मैहिकफलमेव वा, चरणहेतुत्वादपि इति चरणहेतुत्वमस्य दर्शयन्नाह - xxx मार्गानुसारीभावात् सिद्धिपथानुकूलाध्यसायात् चरण - चारित्रं विहित-आप्तेोपदिष्ट વાવ: પ્રભૂતા: પ્રાર્તા:-ાધિનતા: લીવા ઃ સવા : મામાળા: -મહાનુમાવાઃ ' એ પ્રમાણે જણાવવા વડે તે માર્ગાનુસારીભાવને મે ક્ષમાગ ને અનુકૂળના ભાવ તરીકે ચારત્રને હેતુ કહે છે. એટલુ જ નહિ પરંતુ તે ભાવથી આપ્તે પદિષ્ટ ચારિત્રને ઘણા મહાનુભાવા પામેલા છે' એમ પણ જણાવે છે. આથીજ પ્રસ્તુત સમાધાનમાંના તે વાક્યવડે આવા મેક્ષપથાનુકુલ ગણાતા માર્ગાનુસારીપણાને અસાર જણાવ્યું તેને અજ્ઞાનવિલસિત જ ગણવું રહે છે. શાસ્ત્રના જ્ઞાતા કે પ્રેમી પુરુષ રભસવૃત્તિએ પણ આવું શાસ્ત્ર વિરુદ્ધ તે કદિ કથે નહિં. " ૩–તે સમાધાનમાં તે વાકય પછીનુ જે-‘સમ્યકત્વધારીને એક વખત માર્ગાનુસારીપણુ' શીઘ્ર ભેટી શકશે.’ એ વાકય જણાવેલ છે તે, માર્ગાનુસારીપણા પછી પ્રાપ્ત તથા સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કિતગુણને માર્ગાનુસારી ગુણુની જરૂરીઆતવાળા લેખવા તરીકેનુ શાસ્ત્રવિરુદ્ધ છે. કારણ કે-‘માર્ગાનુસારીપણું એ પહેલુ ગુણસ્થાનક છે અને સમ્યકત્ત્વ એ ચેાથું ગુણસ્થાનક છે. પહેલાં સિવાય ચેાથું આવતુ નથી, એટલે માર્ગાનુસારી કરતાં તે કેઈ ગુણા ઉંચા ચડેલ આત્મા છેઃ તેથી તે ચોથા ગુણસ્થાનકવાળા આત્માને પાંચમું છઠ્ઠું આદિ ગુરુસ્થાનકા શીઘ્ર ભેટે એ ઉમેદ હાય છે, પરંતુ તે પહેલું ગુણસ્થાનક પ્રાપ્ત કરવાની તા સ્વપ્નેય ઈચ્છા હાતી નથી.' આ સ્થિતિમાં સમકિતષ્ટિને તે માર્ગાનુસારીપણુ' શીઘ્ર તે નહિ જ, પણ કર્દિ જ ભેટે નહિ એવી પ્રબલ ઈચ્છા હાય છે. આવા સમ્યકત્વધારીને એક વખત માર્ગાનુસારીપણું શીઘ્ર ભેટી શકશે.’ એમ સમ્યગ્દૃષ્ટિથી તા ક્રોડ ઉપાયેય એટલી શકાય નહિ. ૪-તે સમાધાનમાં તે વાકય પછીનું જે- પણ માર્ગાનુસારીપણુ' સમ્યકત્વને ખેંચી શકે તેવા નિયમ નથી.’ એમ જણાવેલ છે તે, શ્રી પંચાશગ્રંથની ઉપર (નખર– ૨માં) જણાવેલી છવીશમી તથા ર૭મી ગાથાના આધારે સુતરાં શાસ્ત્રવિરુદ્ધ છે. તે બંને ગાથાઓ, માર્ગાનુસારીભાવને મેક્ષને અનુકૂળભાવ તરીકે લેખાવીને ચારિત્રનેવિરતિને પણ પ્રાપ્ત કરાવી આપનાર તરીકે જણાવે છે; છતાં તે ‘માર્ગાનુસારીપણું સમ્યકત્વ (અવિરતિ) ને ખેચી શકે તેવા નિયમ નથી.’ એમ કહેવાયું છે તેથી આચાય શ્રીએ, કાં તે શાસ્ત્રો વાંચ્યા નથી અથવા તે વાંચ્યા હશે તા યથાસ્થિત જાણ્યા જ નથી, એમ જ માનવું રહે છે, માર્ગાનુસારી એટલે અપુનખધક, ભવાભિન દીપણાનાં ઢોષથી રહિત અને ધર્મના અધિકારી એવા સન્ય આત્મા. તે માર્ગાનુસારી ભવ્ય આત્માના અધ્યવસાય, સમ્યકત્વને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ જ નહિ; પરંતુ ચારિત્રનેય ખેંચી લાવે છે, એમ પંચાશકગ્રંથનો તે પાઠ સ્પષ્ટ જણાવે છે; છતાં “તેવો નિયમ નથી' એમ કહી નાખ્યું છે, તે ભવભીરુતાનું લક્ષણ ન ગણાય. પ-તે સમાધાનમાં તે વાક્ય પછીનું જે-“સમકિત વગરનું માર્ગાનુસારીપણું અનંતીવાર આવે તે પણ મુકિતને સિદ્ધ કરી આપતું નથી. એ પ્રમાણે કહેવાયું છે તે વાક્ય પણ કેટલું બધું નિરાધાર અને કપિત છે?” એ વાત, ઉપર જણાવેલ શ્રી પંચાશકની બે ગાથાના આધારથી જણાઈ આવે છે. માર્ગાનુસારીપણું તે સમકિત વગરનું જ હોય છે અને તે સમકિતને લાવનાર છે. પ્રભુ શ્રી મહાવીરદેવના ગણધરે થએલા શ્રી ઈંદ્રભૂતિ આદિ અગીઆર ભૂદેવોનું માર્ગાનુ સારીપણું તે જ ભવમાં મેક્ષ આપવા સમર્થ બન્યું છે. એમ જાણવા છતાં, શ્રી શય્યભવસૂરિ આદિનું માર્ગાનુસારીપણું તે જ ભવમાં ઉત્તમકોટિનું ચારિત્ર પ્રાપ્ત કરાવી આપનાર નીવડયું હોવા છતાં તેમજ વીતભયનગરાધિપતિ ઉદાયન નૃપતિ, પરમહંત કુમારપાલ મહારાજા વગેરેને તેમનું માર્ગાનુસારીપણું તે જ ભવમાં ચારિત્ર તેમજ દેશવિરતિ સમર્પનાર નીવડયું હોવા છતાં સમકિતવગરનું માર્ગાનુસારીપણું અને તીવાર આવે તે પણ મુકિતને સિદ્ધ કરી શકતું નથી એમ કહેવા વડે માર્ગાનુસારીગુણને અસાર લેખાવનાર આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મ. ને કયા પ્રકારના જ્ઞાની ઓળખવા? એ જ સમજાતું નથી. મહ૦ શ્રી યશોવિજયજી મ., બ્રિપિ' “ગ્રંથની ૧૪ મી “જપુનર્વધવા વિવશ' ના પ્રથમ લેકમાં સુ હુવા, વર્ધમાનપુરૂત:' કથનથી માર્ગનુસારીને શુકલપક્ષની બીજની જેમ નિત્ય વધતા ગુણવાળો જણાવે છે. આથી જ શાસ્ત્રકારોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૭ માર્ગાનુસારીપણાના ૩૫ ગુણ્ાને શ્રાવકના ગુણુ કહેલ છે અને તે ગુણુદક ગ્રંથને શ્રાદ્ધગુણવિવરણ' નામ આપેલ છે. એ શ્રી શ્રાદ્ધગુરુવિવરણગ્ર’થની પ્રાન્ત તે આ માર્ગાનુસારીગુણુને શ્રાવકના સમ્યકત્વમૂળ ખારવ્રત સ્વરૂપ વિશેષ ધર્મશાલાને પેાષક ગુણ કહેલ છે. સમકિતને જ પરમ ગુણ તરીકે લેખાવવાની ધૂનમાં તે સકિત સહિત ચારિત્રને પણ પ્રાપ્ત કરાવી આપનાર એ માર્ગાનુસારીગુણને એ રીતે નિર્માલ્ય લેખાવનારા આ આચાર્યશ્રી, વખત જતાં, ઉપદેશસાર સટીક પૃ. ૬૩ પુઠી ખીજી ગાથા ૩૧ ની વ્યાખ્યામાંના જ્ઞાનમેષ કેવજનમુક્ત્તિતુન ધ વન જેવા દસ્કતા રૂખીને સમ્યકત્વગુણને પણુ અસાર-નિર્માલ્ય તરીકે ન લેખાવે તે સારૂં. r (૨૭) કલ્યાણ વર્ષ ૭ અંક ૧૧ રૃ, ૪૫૪ ક. ૧શાંતિલાલ કેસરીચંદે પૂછેલ પ્રશ્નના સમાધાનમાં આચાયશ્રીએ ‘વીરનિર્વાણ પછી અઢી હજાર વર્ષ બાદ યુગપ્રધાન થશે. એટલે કે તે વર્ષોંથી ૨૩ વર્ષ બાદ યુગપ્રધાન થશે. એ પ્રમાણે જણાવ્યું છે, તે પહેલાં તેર મહિને એટલે કેસ. ૨૦૦૬ ના કાર્તિકમાસના કલ્યાણ વર્ષે ૬ અંક ૯ ના પેજ ૩૬૩ ઉપરના સમાધાનમાં તેઓએ વળી છેલ્લા યુગપ્રધાન શ્રી અરિહમિત્ર સૂરીશ્વરજી મ. થઇ ગયા. હવે શ્રી પાર્ડિય સુરીશ્વરજી મ થશે અને લગભગ ૫૦ વર્ષોંની વાર છે.' એમ જણાવ્યું! અને કલ્યાણુ વર્ષે ૮ અષાડ માસના અંક ૫ ના પેજ ૨૦૬ના બીજા કાલમગત સમાધાનમાં તે વળી ખુબજ આગળ વધીને તેઓશ્રીએ એક વીશ હજાર વર્ષ ને પાંચમે આરા છે, તેના બરાબર મધ્યભાગમાં કલંકી થશે. એમ જણાવ્યુ' હેાવાથી તેઓશ્રીએ 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૮ (સં. ૧૩૮૭ માં રચાએલ શ્રી પ્રાકૃતિદીપાવલિકા ક૯પ માંના 'अवं निकटिय रज उरभु'जित्ता छासीइमे वरिसे पुणे सम्वे पासडे दांडित्ता सव्व लोयं निद्धण काउंभिक्खछट्टस साहहिं तो मम्गेहिइ, ते अदि ते कारावासे खविस्सइ, तओ पाडिवयारियपमुहा संघो सासणदेवि मणे काउ काउस्सग्गे દી” એ પાઠ મુજબ તે કલંકી રાજાના સમકાલીન થવાના છે તે) “શ્રી યુગપ્રધાન પાડિવય સૂરીશ્વરજી મ. પણ પાંચમા આરાના બરાબર મધ્યભાગમાં થશે.” એમ જ અપત્તિથી જણાવ્યું છે. એટલે કે “શ્રી વીરનિર્વાણ પછી કલંકી રાજાની જેમ તે યુગપ્રધાન પાડિવય સૂરીશ્વરજી મ. પણ પાંચમા આરાના બરાબર મધ્યભાગે ૧૦૫૦૩ વર્ષ અને ૮ માસ બાદ થશે.” એ પ્રમાણે તેઓશ્રીએ આ ત્રીજા સમાધાન દ્વારા જણાવ્યું છે. ભવિષ્યમાં થનારા યુગપ્રધાન શ્રી પાડિવયસૂરીશ્વરજી મ. ને સમય તેઓશ્રીએ સં. ૨૦૦૬ ના કાર્તિક માસે “તે યુગપ્રધાન શ્રી પાડિવયસૂરીશ્વરજી મ., તે વર્ષ (૨૦૦૬) થી ૫૦ વર્ષ બાદ થશે.” એમ જણાવ્યું છે, સં. ૨૦૦૬ના પિષમાએ ૨૩ વર્ષ બાદ થશે, એમ જણાવ્યું છે અને સં. ૨૦૦૮ ના અષાઢ માસે તે પછીથી લગભગ ૮૦૧૨ વર્ષ બાદ થશે.” એમ જણાવ્યું છે ! આ રીતે એક જ પ્રરૂપણને બે વર્ષ અને ૮ માસના ટુંકા ગાળામાં જુદા જુદા ત્રણ મનસ્વી પટ આપીને તેઓશ્રીએ, (ભદ્રિકજની આચાર્યના વચન ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય તેવા) અગાધ અજ્ઞાનને મૂર્ત સ્વરૂપ આપ્યું છે, તે સ્વ પરને અત્યંત હાનિપ્રદ હોઈને તેઓશ્રીએ તે ત્રણેય સમાધાનેને શાસ્ત્રાનુસારી એકવાકયતારૂપ સુધારો કરી દેવે જરુરી છે. તેઓશ્રીએ, છેલલા કેટલાક વર્ષોથી પરિવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૯ " કેદ્વારા પેાતાને અગાધજ્ઞાની' તરીકે ઓળખાવેલ છે, એ સ્થિતિ કેટલી કરૂણ્યુ છે? એ વસ્તુ સમજવા તેઓશ્રીને ઉપરાકત જ્ઞાનનમુના ખસ ગણાય. હમણાં વળી તેએશ્રએ પેાતાની મહત્તા ગાતી શાસનપ્રભાવક સૃરિદેવ' નામની એક આકર્ષીક ટ્રેકટ પ્રસિદ્ધ કરાવી છે. પરંતુ તે બ્રૂકના છ મા પેજ ઉપર) · ત્રણ મહાપુરુષા’ નામની શ્રી ભવનતિલક સૂરિએ ૨૦૧૩ માં છપાવેલી) તેઓશ્રીની શ્રેષ્ઠ ગ્રહેાસૂચક જન્મકું ડલીને જેમ કલ્પિતપ્રાય: જણાવેલ છે, તેમ તે તે ખૂકામાં પેાતાને-મહાપુરૂષ, પ્રભાવકપુરુષ, અગાધજ્ઞાની, સચ્ચારિત્રશિરામણિ' ઇત્યાદિ તરીકે એળખાવેલ છે તે અધું પણ કલ્પિતપ્રાયઃ જ છે; એમ જણાવ્યુ હાત તે પેાતાના અનેક સમાધાનેામાંની જણાવેલી ગભીર અજ્ઞાનતા સાથે તે તે ખૂકાનાં લખાણના વધારા ન થતે. પેાતાની આ જ્ઞાનસ્થિતિમાં પણ તેઓશ્રીએ, અગાઉ તારીખ ૧૪-૧-૫૬ ના જૈન પત્રના ૨૧ મા પેજ ઉપર શ્રી તત્ત્વન્યાયવિભાકર આદિ ગ્રંથૈાના લેખક તેઓશ્રી નથી, પરંતુ પડિત નારાયણાચાર્યજ છે. ' એ પ્રમાણે પ્રસિદ્ધિમાં આવેલી વાતનેા સરળતાથી સ્વીકાર કરીને “ શ્રી તત્ત્વન્યાયવિભાકર, સન્મતિસેાપાન, દ્રાદશારનયચક્ર અને તેના પરનું ‘ વિષમપદ વિવેચન'નામક ટિપ્પણ, સૂત્રામુકતાવલી વગેરે સ મૃત ગ્રંથેાના લેખક તેમજ સપાદક હું નથી; પરંતુ પંડિત નારાયણાચાય જ છે, ” એ સત્યની કબૂલાત તે તે બુકેમાં કરી લેવાને બદલે તે વાત પેાતાના નામે જ ચઢાવી રાખેલ છે તે તે ઘણું જ અનુચિત છે. સં. ૨૦૦૩ માં સુરત ખાતે પૂ. આગમ દ્ધારકશ્રીએ પતિ મફતલાલભાઈ દ્વારા તેઓશ્રીએ રચેલ તરીકે ગણાવાતા તે ‘ તત્ત્વન્યાયવિભાકર ' માં ૨૦ થી ૨૫ ભૂલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૦ જણાવતાં આપણા આ આચાર્યશ્રીને ડઘાઈ જવાનું થયું હતું, તેમ વિદ્વાન મુનિશ્રી જંબૂવિ સંપાદિત દ્વાદશારાયચક્ર દ્વારા આજે તેઓશ્રીએ સંપાદન કરેલ તરીકે ગણાવાતા કાદશાનિયચકી માંની પણ સંખ્યાબંધ ભૂલે નજીકનાજ ભવિષ્યમાં જાહેર થશે તે વખતે તે જવાબદારી પણ તેઓ શ્રીના શિરે જ રહેશે, તે ન બને તે માટે તેઓશ્રીએ પિતે જ તે સત્ય જાહેર કરવું શ્રેયસ્કર છે. (૨૮) આપણું આ આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મ. ના બે શિષ્ય-મુનિશ્રી વિક્રમ વિ. તથા શ્રી ભાસ્કરવિજયજીએ સં. ૨૦૦૮ માં શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્વાર ફંડના થાંક ૯૬ તરીકે–પ્રસિદ્ધ થએલ શ્રી શ્રાવિધિ પ્રકરણ વૃત્તિના અનુવાદનું સંશાધકપણે સંપાદનકાર્ય કર્યું છે; તે પુસ્તકની પ્રસ્તાવનામાં તે શિષ્યોએ તે પુસ્તકના અંગે કરેલ તે તે કાર્યોને યશ આચાર્યશ્રીને સમર્પેલ હોવાથી તે પુસ્તકમાં જે સંખ્યાબંધ બંધ મૂલક ભૂલે છે, તે ભૂલોનો સુધારો તે આચાર્યશ્રીને અવસરે સૂચવીશ. હાલ તે માત્ર તે પુસ્તકમાં તેઓશ્રીએ, તે પુસ્તકની વૃત્તિનું “વિધિકૌમુદી નામ પલટાવી દેવાની મોલમાલ કરી છે, તે ગોલમાલને જ આ નીચે દર્શાવું છું, પ્રસ્તુત પુસ્તકની પ્રશસ્તિના ૧૫ મા કલેકના વિધિ નાખ્યાં દુત્તાવાં વિનિએ પૂર્વાદ્ધ દ્વારા ગ્રંથકાર મહર્ષિ શ્રી રત્નશેખર સૂરિ મહારાજે તે શ્રાદવિધિ ગ્રંથની વૃત્તિનું નામ “વિધિકૌમુદી' એમ પષ્ટ દર્શાવેલું હોવાથી તે મૂળ નામને આચાર્યશ્રીએ તે ગ્રંથના અનુવાદના પ્રારંભમાં અને પ્રશસ્તિના તે ૧૫ મા લાકના અનુવાદમાં જણાવવું ફરજીયાત બન્યું હોવા છતાં હાય તેવા મહાપુરૂષનુ પણ વચન પોતાના ગજથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૧ માપવાની આદત વશાત્ તે અનુવાદના પ્રથમ પ્રકાશને અંતે મૂળ નામ “વિધિકૌમુદીને આપણા આ આચાર્યશ્રીએ ઉડાવી દીધું છે અને તેના સ્થાને “શ્રાદવિધિ કૌમુદી એવું નવું જ નામ ગોઠવી દીધું છે! એ સાહસ કેવું? એ વાત આટલે જ અટકી નથી, પરંતુ તે પછીથી તે તેઓશ્રીએ, શેષ પાંચેય પ્રકાશને અંતે તે પિતે આપેલું નવું નામ જ દાખલ કર્યું છે અને તે નવા નામને કાયમ કરવા સારૂ પ્રશસ્તિના તે મૂળ નામ દર્શક પંદરમાં કની પછીના ૧૬ મા અંતિમ લેકના અર્થમાં તે વિના પ્રજને જ તે નવું નામ “શ્રાદવિધિ કૌમુદી' ગોઠવી દેવાની હિંમત કરી છે! - પછી તે તેઓશ્રીના તે બંને શિષ્યએ તે ગ્રંથને તે નવા નામે જ પ્રચાર કરવા સારૂ તે અનુવાદની પ્રસ્તાવનામાં તેમજ મુખપૃષ્ટ ઉપર પણ તે નવા નામને જ ઘુસાડી દીધેલ છે! મહાગ્રંથમાં આ ગેલમાલ આચાર્યશ્રીએ, શાસન અને સમાજના કયા કલ્યાણ અર્થે કરી છે ? તેને સમાજે જવાબ લે ઘટે છે. પૂર્વના મહાજ્ઞાની મહર્ષિએ કરતાં પણ વધુ જ્ઞાની લેખાવવાની મહત્વાકાંક્ષાએ જુનું ઉથાપીને આ રીતે નવું સ્થાપવાના અપમાગે ચડી જવાથી તેઓ શ્રીને આ રીતે પૂ. રત્નશેખરસૂરિજી મ. જેવા સમર્થ જ્ઞાની મહર્ષિએ સ્થાપેલું ગુણનિષ્પન્ન નામ લેપીને તેનાં સ્થાને મૂળ અને ટીકા ગ્રંથનાં બે અલગ નામોને સંકર કરવા પૂર્વક અર્થ ઘાતક નામ ગોઠવી દેવાની હદે પહોંચી જવું પડયું છે તે સહુ કોઈ સુહૃદયીજનને દુઃખદ છે. શ્રીહરિપ્રશ્નગ્રંથમાંનાં પર્વતિથિવિષયક. પ્રશ્રનેત્તરોની નીચે શાસ્ત્ર અને પરંપરા વિરૂદ્ધના નવા તિથિમતને અનુસરતાં તર્કટી ટિપણે લખનારા તેમજ (તે ગ્રંથના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પર 2. રચયિતા શ્રી હીરસૂરીશ્વરજી મ. ને તે ગ્રંથને અંતે પરમગુરુ તરીકે સ બેાધીને) તે ગ્રંથના પેજ ૨૦ તથા ૩૦ ઉપરના ટીપ્પણમાં તે જ શ્રી હીરસૂરિજી મ.નાં સમાધાનને પણ ભૂલભર્યુ દેખાડનારા અનવસ્થિત તેમજ એકાંગી સુધારા લખીને સ્વીકૃત પરમગુરૂની પણ ભૂલે બતાવવાની હાંશીયારી કરનાર તેમજ તે હીરપ્રશ્નની પ્રસ્તાવનામાં અસમજસતા તથા અસંબધતા આળેખનાર (તેઓશ્રીના શિષ્ય) શ્રી વિક્રમવિજયજી માટે તે આ ગોલમાલ હજી ધારૂપ પણ લેખી શકાય; પર`તુ તે ભૂલને અભૂલ તરીકે સ્વીકારનાર આપણા આ આચાય શ્રીની તે ભૂલને કયા રૂપે લેખવી ? એ એક ગંભીર પ્રશ્ન છે. . (૨૯) કલ્યાણ વર્ષ ૮ અંક ૩ પૃ. ૧૨૨ કેા. ૧-૨. શ્રી સાકરચંદ માધવજીની સકિત માહનીયના અથશે ? એ શકાનાં સમાધાનમાં “ જે મેહનીયકમ ના ઉદય સમકિતને ખાધ ન કરી શકે તે મેાહનીયને સમકિત માહનીય કહેવાય છે. એટલે મેહનીયના વિશુદ્ધ કરેલા પુદ્ગલા કે જે મકિતને આડે આવતા નથી ' એ પ્રમાણે જણાવેલ છે તે, ઉપલકીયા જ્ઞાનનુ પ્રતીક છે. સમ્યકત્વમાહુનીયના યથા અથ એ નથી; પરન્તુ તેનેા અથ` જે કર્મ સમ્યકત્વમાં મુંઝવે એટલે કે સમ્યગ્ વસ્તુ ઉપર માહ ઉપજાવે, સુદેવ સુગુરૂ વગેરે ઉપર મારા પણા રૂપ મમત્વભાવ કરાવે' એ પ્રમાણે થાય છે, ‘મેદનીય' શબ્દના અર્થ જ મદિરાની જેમ માહ પમાડે.' એ પ્રમાણે પહેલા કમ ગ્રન્થની ૧૩ મી ગાથાની ટીકામાં શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવેલ હાવા છતાં અને તે સ્થળે આગળ જતાં-તત્ર હિાન યથાસ્થિતી વસ્તુ પછેિટ તન્મયતા તિ-તત્વની યથાવસ્થિત શ્રધા તે દન, અને ત દર્શન-સમ્યકત્વમાં મુઝવે તે દર્શનમેાહનીય' એ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૩ પણ “સમ્યકત્વ મેહનીય’ શબ્દનો અર્થ શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવેલ હોવા છતાં તેને વિચાર કર્યા વિના તે પહેલા કર્મગ્રંથની ૧૪ મી ગાથાની ટીકામાંની કેવળ પગલિક સમ્યકત્વને ઓળખાવનારી “મના વિચાર શાષિત સવિલન શુદવસથવું મતિ' એ પંકિતના - અર્થને ઉપરના સમાધાનમાં આચાર્યશ્રીએ “દર્શનમેહનીય ના અર્થ તરીકે રજુ કરેલ છે તે શોચનીય છે. એજ ૧૪ મી ગાથામાં આગળ જતાં તે દર્શનાહનયને અર્થ શાસ્ત્રકારે “(તે શુદ્ધપુદ્ગલે, તે જ શુધ સમ્યકત્વ છે તે તે ) સમ્યકત્વ, દશમેહનીય કેમ થાય ? કારણ કે તે પોતે જ સમ્યકત્વ હોવાથી સમ્ભત્વને મુંઝવી શકે નહિ!” એ શંકાના સમાધાનમાં “મિચ્છાતિत्वेनातिचारसम्भवातू औपशामिकादिमोहत्वाच्च दर्शनमाहनी મિતિ= શુધ સમ્યકત્વ તરીકે જણાવેલા તે શુધ્ધ પુગલો પણ) મિથ્યાત્વની પ્રકૃતિપણું હોવાથી તેનાથી સમ્યકત્વમાં) અતિચાર લાગવાને સંભવ છે અને શુધ પુદ્ગલોવાળી મિથ્યાત્વની તે પ્રકૃતિ, ઔપશમિક આદિ અપગલિક સમ્યકત્વમાં મુંઝવે છે, તેથી તે પદ્ગલિક શુદ્ધ સમ્યકત્વ, દર્શનમેહનીય કહેવાય છે” એ પ્રમાણે ખુલાસો કરીને સ્પષ્ટ જણાવેલ હોવા છતાં અને અશુદધ પુદ્ગલવાળા દશનામેહનીય એટલે લાપશમિક સમ્યકત્વ તે મિથ્યાત્વ પ્રકૃતિના શુદધપુદ્ગલેને વિપાકોદયથી વેદવાની સાથે મિશ્ર અને મિથ્યાત્વ મેહનીયના પણ પુદ્ગલેને વેદતા જ રહેતા હોવા છતાં તથા તે પુદગલનું વેદન શ્રીજિનપ્રણીત પદાર્થોમાં સૂક્ષ્મશંકાદિ ઉપજાવનારૂં પણ હાઈને તીવ્રમેહના ઉદ્દે સમ્યકત્વ મેહનીયના તે શુધ્ધ પુદ્ગલે અશુદધ પણ બની જવાના સંભવવાળા હોવા છતાં આચાર્યશ્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આ સમાધાનમાં “મેહનીય કમને ઉદય સમકિતને બાધ ન કરી શકે તે સમકિત મેહનીય કહેવાય છે. એટલે મેહનીયના વિશુદધ કરેલા પુદ્ગલે કે જે સમકિતની આડે આવતાં નથી. એમ જણાવ્યું છે તે બદલ તેઓશ્રી, શાસ્ત્રને યથાસ્થિત સંગત કરી શકેલ નથી.” એમ જ માનવું રહે છે.' સમાધાનકાર શ્રીને “મેહનીયના વિશુદ્ધ કરેલા પગલે કહેવાય, કે “ મિથ્યાત્વના વિશુદ્ધ કરેલા પુગલો” કહેવાય; એ પણ ખબર જણાતી નથી !!! મિથ્યાત્વના તે “શુદ્ધ અર્ધશુદ્ધ અને અશુદ્ધ' એમ ત્રણ પ્રકારના પુગલે શાસ્ત્રકાર જણાવે છે; પરંતુ તે રીતે મોહનીયના પણ શુદ્ધાદિ ત્રણ પ્રકારો હોવાનું કેાઈ શાસ્ત્રકાર જણાવતા નથી. એ જણાવવામાં તે આ આચાર્યશ્રીને જ નંબર પહેલે જણાય છે. “સમ્યકત્વ મેહનીયના વિશુદ્ધ પુદ્ગલે” એમ કહેલ હોત તે બહુ અડચણ હતી. (૩૦) કલ્યાણ વર્ષ ૮ અંક ૪ પૃ. ૧૪૮ ક. ૨, શ્રીયુત્પથિ કની “સંગ પછી પણ તેને માનસિક અને શારીરિક સંકટોના ફળ સિવાય કશું પણ મળતું નથી એ શાને મન સમજતું નહિ હોય ?” એ શંકાનું જે “અવિરતિના ઉદયથી.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે, શાસ્ત્રવિરૂદ્ધ છે. સંયોગજન્ય તે તે નુકશાન નહિ સમજવામાં જે અવિરતિને ઉદય જ હેતુ હોય તે પાંચેય સ્થાવરના જી, વિકલેન્દ્રિય છે, સમસ્ત નારકીના જી, નવ રૈવેયકના તથા પાંચ અનુઅત્તરના દેવેને અવિરતિને ઉદય તે સતત વત્તતે હોવાથી તે દરેક જીવને પણ સ્ત્રીસંગમાં રચ્યા પચ્યા રહેલા માનવા રહે; પરંતુ આચાર્યશ્રીથી તેમ માની શકાય તેમ નથી. માટે સંગજન્ય નુકશાને (ને મન સમજતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૫ નથી, એમ નહિ પણુ) થી મન વિરમતું નથી, તે ‘અવિરતિના ઉદયથી” નહિ; પ૨ંતુ ‘ માહનીય કમ'ના ઉદયથી ’ વિમતુ' નથી. એમ આચાય શ્રીએ કહ્યુ હેાત તેા તે શાસ્ત્રીય લેખાત. (૩૧) કલ્યાણ વર્ષ` ૮ અંક ૫ પૃ. ૨૦૬ કે, ર. દેશી ખાબુભાઇ રતીલાલ ગુ`બઈએ પૂછેલી “ આજથી કેટલા વર્ષ પછી કલ`કી રાજા થશે ? અને તે જૈનધર્મોને દુ:ખ આપશે કે સુખ ? અને તે કેટલા વર્ષે આપશે ? તેના નાશ કેવી રીતે થશે ?” એ શંકાનુ તેએશ્રીએ જે “ એકવીસ હજાર વર્ષના પાંચમે મારે છે, તેના બરાબર મધ્ય ભાગમાં કલકી થરો, અને તે આખા રાજ્યમાં ત્રાસકારક થશે એટલે જૈનધર્મોને પણ દુ:ખકારક થશે. ૮૬ વ સુધી જીવશે. અને તેની ઉમ્મરમાં તે અન્યને દુઃખ આપનારા નીવડશે. શકેન્દ્ર દ્વારા તેનેા નાશ થશે. ’ એ પ્રમાણે સમાધાન આપેલું છે. તે શાસ્ત્રાધાર વિહાણુ છે. શ્રી દીવાળી કલ્પના મૂળ પાઠ ‘સ’. ૧૯૭૪ વર્ષે કલંકીના જન્મ થશે.’ એમ જણાવે છે છતાં તેઓશ્રીએ ‘ પાંચમા આરાના બરાબર મધ્ય ભાગમાં થશે' એમ જણાવવા વડે શાસ્રના મૂળ પાઠ કરતાં દસહજાર પાંચસેને ત્રણ વર્ષ અને ટા માસ વધારે કહ્યા છે, તે તે બદલ કોઇ પ્રમાણિત શાસ્ત્રના સર્વસંગત પાઠ આપીને તે મોટા ફકના સમન્વય કરી આપવા પૂર્વીક સ્પષ્ટી કરણ જાહેર કરવુ જોઇએ. પ્રસ્તુત સમાધાનમાં તેઓશ્રીએ જે-જૈનધર્મને પણ દુ:ખ કારક થશે.’ એમ જણાવ્યું છે તે અમેધમૂલક છે. કેાઈ દુઃખ આપે તે દુઃખ, ધર્મીને થાય; ધર્મને થતુ નથી, માટે તે સુધારે પણ જાહેર કરવા ઘટે (૩૨) કલ્યાણ વર્ષ ૮ અંક ૭-૮ પૃ. ૩૧૫ કે. ૧, શા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૬ મૂલચંદ જંબુભાઈ ખંભાતની “સમવસરણમાં બાર પર્ષદા બેસે છે અને તેઓ (ગણધરોવિદિશાઓમાં બેસે છે, તે ગૌતમ સ્વામી, આગલ બેસતા હશે કે કેવલી ભગવંતે (આગલ) બેસતા હશે ? એ શંકાનું જે-“શ્રી ગૌતમસ્વામીજી આદિ ગણધરો પ્રભુજીના પાદરી પાસે બેસે છે, જ્યારે કેવલી ભગવંતની વર્ષદા અલગ હોય છે.” એ મુજબ સમાધાન જણાવેલ છે તે મનસ્વી છે. શાસ્ત્રમાં પ્રભુની દેશના વખતે શાસ્ત્રમાં જણાવેલ સમવસરણની (અગ્નિકોણે-મુનિરાજે, વૈમાનિક દેવીઓ અને સાધવીજીઓ, નેતકણે ભવન પતિની દેવીઓ, જોતિષીની દેવીઓ અને અંતરની દેવીએ, વાયવ્ય કેણે ભવનપતિ દેવે તિષી દે અને યંતર દે, તથા ઈશાન કેણે વૈમાનિક દે, મનુષ્ય અને માનષિણીઓ સ્ત્રિીઓ મળીને) બાર પર્ષદાની જેમ કેવલીની અલગ એટલે તેરમી પર્ષદા જણાવેલ નથી; પરંતુ આગળ જણાવેલા સુધારા નં. ૮૪ માં જણાવેલ શ્રીબહ૯૯૫સૂત્ર ભાગ બીજાના “ વાિ પૂર્વ રેખ प्रविश्य जिन त्रिः प्रदक्षिणीकृत्य वचसा तीर्थप्रणाम' कृत्वा तीर्थ स्य-प्रथम गणधरस्य शेषगणधराणां च पृष्ठतो दक्षिण પૂર્વ નિવરિત.” એ પાઠ મુજબ કેવલીઓ ગણધરને પ્રમાણ કરીને ગણધર દેવેની પાછળ જ બેસે છે આમ છતાં આચાર્યશ્રીએ “કેવલી અલગ બેસે છે એમ જણાવ્યું છે તે અજ્ઞાન મૂલક પણ છે. (૩૩) કલ્પણુ વર્ષ ૮ અંક ૭-૮ પૃ. ૩૧૭ . ૨, તે જ પ્રક્ષકારની “ ગણધર ભગવંતોનું તેજ અનુત્તર વિમાનવાળા દેવે કરતાં અધિક બતાવ્યું છે તે તે દીક્ષા લીધા બાદ હશે કે દીક્ષા બાદ લધિથી પેદા થાય છે?” એ શંકાનાં સમાધાનમાં “અનુત્તર દેથી પણ અધિક તેજ ગણુધર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ભગવતેાનુ' હેાય છે xx'x' એમ જણાવ્યું છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. શાસ્ત્રમાં અનુત્તરના દેવાથી ગણુધર, ભગવ તેનુ અધિક તેજ કહેલ નથી; પરતુ અધિક રૂપ કહેલ છે. રૂપ, એ વસ્તુને ગુણ છે અને તેજ તેા પુદ્ગલ પરિણામ રૂપ પર્યાય છે, એ સમજણ હેાત તે આવુ અસત્ય સમાધાન અપાયુ' ન હેાત. [૩૪] કલ્યાણ વર્ષ ૮ અંક ૯ પૃ. ૩૮૭ ક. ૧ શા છગનલાલ રવચંદની “ દેરાસરની વસ્તુ વાપરીને પાછી મૂકી દેતા દ્વેષ લાગે ખરે ? ” એ શંકાનાં સમાધાનમાં જે “ જરૂર દોષ લાગે, ” એમ જણાવ્યુ' છે તે કલ્પિત છે. દેરાસરની “ ત્રિગડાં, નગારાં, ચામર, આરતી, ઝાલર, ઘટ, દીવેા, ધૂપધાણું, થાળી, રકાબી, વાટકી, છડી, પાટ, પાટલા” વગેરે વસ્તુઓને સ્નાત્ર ભણાવવાદિ ક્રિયામાં વાપરે છે અને મૂકી દે છે, એથી શ્રાવકને દેષ લાગે એમ કાઈ શાસ્ત્ર કહેતું નથી. પ્રભુપૂજા ચૈત્યવંદનાદિ ક્રિયા કરતી વખતે શ્રાવક, દેરાસરના પણ ઉપયાગ કરે છે, તેમ દેરાસરજીની તે તે સર્વ વસ્તુને પણ ઉપયાગ શ્રાવક અશક્યપરિહાર રુપે કરી શકે છે. (૩૫) કલ્યાણ વર્ષ ૮ અંક ૯ રૃ. ૩૮૭ ક. ૧, તે જ પ્રશ્નકારની. “હૃહેરાસરમાં ભગવાન આગળ સાથીએ કર્યા પહેલાં ઇરિયાવહિઆ કરવા કે પછી કરવા ?” એ શંકાનાં સમાધાનમાં જે, “ સાથીએ કર્યાં બાદ ઇરિયા વહી કરવી જોઇએ. ” એમ જણાવેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. ઇરિયાવહિ, અનુષ્ઠાન શરૂ કર્યાં પહેલાં કરવાની હોય છે. તેમાં પણ સ્વસ્તિક પહેલાં અને સ્વસ્તિક કર્યા પછી તે ઇરિયાવહી કરવાનું વિધાન જ નહિ હેાવા છતાં આચાય શ્રીએ, જે સ્વસ્તિક કર્યાં પછી ઇરિયાવહિ કરવી જોઇએ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૮ એમ કહેલ છે તે મનસ્વી જ છે. સ્વસ્તિક એ અગ્રપૂજા છે. પ્રભુની અંગપૂજા કર્યા પછી તે અગ્રપૂજા કરાય છે. પુષ્પ આદિ સચિત્ત દ્રવ્યોથી થતી પ્રભુની અંગપૂજા પણ સાવધ નહિ ગણાતી હોવાથી તે અંગપૂજા કર્યા પછી પણ ઇરિયાવહિ કરવાની હોતી નથી, તે તે પૂજા પછીની અચિત્ત ગણાતા અક્ષતના સ્વસ્તિક તરીકેની અગ્રપૂજા પછી તે ઈરિયાવહિ કરવાની હોય જ કેમ? એટલુંય ઉત્તર આપતાં ઉત્તરદાતાએ વિચાર્યું નથી તે શોચનીય છે. (૩૬) કલ્યાણ વર્ષ ૯ અંક ૬-૭ પૃ. ૨૭૨ ક. ૨, શ્રી રમણલાલ કે. શાહ વાપીની “છોડ પરથી પુષ્પ તેડી પ્રભુજીને ચઢાવવા એમાં પાપ નથી?” એ શંકાનું જે સ્વાભાવિક શુદ્ધ અને સ્વયં ઉતરેલાં ફુલે મળે તે અતિ ઉત્તમ છે ” પ્રમાણે સમાધાન આપેલ છે. તે સ્વયં ઉતરેલાં કુલે તે અચિત્ત જેવાં નિર્માલ્ય પ્રાય: લેખાતાં હાઈને જિનરાજની તેવા પુપોથી પૂજા કરવાને શાસ્ત્રમાં નિષેધ હોવાથી) મનસ્વી છે. તે સમાધાનમાં તે પછી આચાર્ય. શ્રીએ જે ““પરંતુ શાસનપ્રભાવનાની ખાતર યુગપ્રધાન આચાર્યપ્રવર શ્રી વજીસ્વામીએ પણ કુલે ભેગાં કરાવી શાસન પ્રભાવના કરી છે, એટલે શ્રાવકને પુછપે તેડીને પૂજા ન થાય એ એકાંત નિયમ બાંધવે તે ઠીક નથી.” એ પ્રમાણે વધારામાં લખ્યું છે તે, અહિં વદતે વ્યાઘાત રુ૫ છે અને સુધારાના નં. ૭૯ માં દર્શાવેલા તેઓશ્રીના મનસ્વી સમાધાનને પિતાનાંજ આ વચનથી અસત્ય ઠરાવનારું હોવાથી આનંદપ્રદ છે. (૩૭) કલ્યાણ વર્ષ ૯ અંક ૯ પૃ. ૪૩૨ કે. ૧ શેઠ મૂળચંદ જ બુભાઈ શ્રોફ ખંભાતની “ આત્માના ભાવ (પરિણામ) શુભ, અશુભ એમ બે પ્રકારે કે શુભ, અશુભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ પ૯ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારે? શુદ્ધભાવથી કયું કર્મબંધન થાય? તીર્થકરને ગૃહવાસમાં ત્રણમાંથી કે ભાવ હોય? દીક્ષાકાળમાં કેવું હોય ? કેવલીકાળમાં અને સિદ્ધાવસ્થામાં કેવા ભાવે હેય? ગૃહવાસથી માસ સુધીમાં કયા ભાવથી કર્મબંધન થતું હશે ?” એ શંકાનું જે “ આત્માને ત્રણ ભાવ પણ ગણાય છે. શુભ ભાવથી પુણ્ય, અશુભથી પાપ અને શુદ્ધ ભાવથી નિર્જરાદિ થાય છે. તીર્થકરોને ગૃહવાસથી કેવલજ્ઞાન સુધી ત્રણે ભાવે હોય. તેરમે ગુણઠાણે શુભ અને શુદ્ધ બને ભાવ હોય અને ચૌદમે શુદ્ધભાવ હેય. સિદ્ધાવસ્થામાં આ ભાવેની ગણના ન હોય તીર્થક ને ગૃહવાસથી માંડીને શુભાશુભ ભાવથી કમબંધ થાય છે. અને શુદ્ધભાવથી નિર્જરા થાય છે.” એ પ્રમાણે જણાવેલ છે તે, આ. શ્રી રામચંદ્રસૂરિજીએ તથા પ્રકારના જ્ઞાનના અભાવે-અવળી સમજણના યોગે શ્રી તીર્થકરીને સ્ત્રીના ભેગવટામાં પણ નિર્જરાજ ગાયા કરી છે અને તેમનું તે મિથ્યા ગાણું તેના આ આચાર્યશ્રીએ પણ સુધારા ન. ૨૦ માં જણાવેલા તેમના સમાધાનમાં બેધડક સ્વીકારવા જેવું કરેલ છે તે બધાએ મિથ્યા પ્રરૂપણે ઉપર વજપાત કર. નાર હેઈને ભૂરિ ભૂરિ અનુમોદનીય હોવા છતાંયે તેરમા ગુણઠાણે બે ભાવ જણવ્યા તે શાસ્ત્રવિરૂદ્ધ છે. (૩૮) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૨ પૃ. ૭૨ કે. ૧ શા મિહનલાલ છોટાલાલ ધાર્મિક શિક્ષક બારસદે પૂછેલી સમયસુંદરજીએ રચેલ સીમંધર સ્વામીના સ્તવનમાં કહેલ “પથી ઠવણ તિહાં કણેજ, અમૃતવાણી વખાણુ” ને અર્થશે ? એ શંકાનું જે “એ પંકિત” શુધ નથી, તે સ્થાને “બારે પર્ષદા સાંભળે, અમૃતવાણી વખાણું” એ મુજબ શુદ્ધ કરી લેવુ' એ પ્રમાણે સમાધાન જણાવેલ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com સમયસુંદર તિહાં કી પકત Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૦ વિનતિ કરતા કિત વડે કરો સૂચવ તે, સાડી ત્રણસો વર્ષ પૂર્વે થયેલા તે ખરતરગચ્છીય વિદ્વાન્ પુરૂષની સાચી કૃતિને અનધિકાર અને અણસમજથી અશુધિ જણાવીને અસત્ય સુધારો સૂચવનારું છે. તે સ્તવનમાંની તે પંકિત વડે કર્તાએ શ્રી સીમંધર સ્વામીને વિનંતિ કરતાં એમ જણાવ્યું છે કે-“અહિં ભરતક્ષેત્રમાં તે અત્યારે ભાવજિનના અભાવે–તેની સાક્ષાત્ વાણના અભાવે અમારે પિથીથી અને પરમગુરૂના આદેશાના અભાવે સ્થાપનાથી ચલાવવું પડે છે, જ્યારે ત્યાં કણે તે આરાધકોને માટે અમૃત જેવી વાણી પીરસનારૂં વ્યાખ્યાન આપનારા આપ, ખુદ પિથી અને ઠવણી છે. (૩૯) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૨. પૃ. ૭૩ ક. ૧, તે જ પ્રશ્નકારની “જ્ઞાનવિમલસૂરિ રચિત શત્રુંજયના “મારૂં મન મેલું રે.” સ્તવનમાં “જૈનધર્મ એ સાચે જાણીને રે, માનવતીર્થ એ સ્તંભ' પંકિત છે, જ્યારે દાનસૂરિવાળી સ્તવનકર્ણિકામાં ઉપરોકત પંકિત જેનધામ એ જાચે જાણીને ફ.” એ મુજબ છે તે “સાચો” અને જા' એ બેમાંથી કયો શબ્દ ખરે ગણ?” એ શંકાના સમાધાનમાં “જેનધર્મ એ સાચે જાણીને રે પંકિત ઠીક લાગે છે.” એમ જણાવ્યું છે કે, તે સ્તવન ગિરિરાજનું છે કે જૈનધર્મનું? તેમજ તેને અર્થ, પૂર્વાપર પંકિતના અર્થને સંગત છે કે અસંગત? એ વગેરે વિચાર્યા વિનાનું મનસ્વી છે. તે સ્તવન, શ્રી સિદધગિરિનું હોવાથી કર્તાએ તે સ્તવવનમાં શ્રી સિધ્ધગિરિનીજ મહત્તા સ્તવેલ છે. આથી તે સ્તવનનો અર્થ ગિરિરાજની સ્તવનાને છોડીને વિષયાંતર ન થવું જોઈએ. પ્રસ્તુત સમાધાનમાં આચાર્યશ્રીએ સૂચવેલ જેનધર્મ એ સાચે જાણીએ રે' પંકિતને સાચી માનવામાં આવે તે તે પંકિતને અર્થ સિદધગિરિજીની સ્તવનાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ત્યજીને જૈનધર્મની યોગ્યતા જણાવતો હોવાથી બેટી પંકિતને સાચી માનીને ચાલવાનું બને છે. તેનાં સ્થાને જોઇતી સાચી પંકિતને તે વિસરી જ જવાનું બને છે. અને તે એક કડીમાંનાં “જૈનધર્મ એ' તથા “માનવ તીથી એ ” તે બંને વાક્યમાંના બે “એ” કારમાં જે એક “એ” કાર નિરથક છે તેને કાયમ રાખવાના અજ્ઞાનનું પોષણ થાય છે. એમ ન બને એ સારુ તે સ્થાને શ્રી સિધ્ધગિરિજીની જ સ્તવનાને સૂચક કડી કેવી હેવી જોઈએ? તે બાબત પૂર્વાપરને સંબંધ વિચારતાં શ્રી દાનસૂરિજી મ. વાળી સ્તવનકર્ણિકામાં તે પંકિતમાંને ગતાનુગત છપાતે આવેલ “સાચે' શબ્દ પલટીને તેના સ્થાને યોજેલ “જાચો' શબ્દ સાર્થક છે. જા એટલે જાત્યવંત તે સ્તવન કર્ણિકામાં જેમ “સાચે' શબ્દ સુધાર્યો છે, તેમ જે તે પંકિતમાંના જૈનધર્મ એ” વાકયને પણ સુધારીને તેનાં સ્થાને “ જેનધર્મને ? શબ્દ જવામાં આવેલ હોત તે “ જેનધમને જાચો જાણીને રે, માનવતીથ એ સ્તંભ ” એ પ્રમાણે પંકિત બની જવા પામત. એમ થવાથી તે પંકિતને વિષયાંતર અર્થ તરીકેને અને વધારાના એક એ કારનો દેષ પણ દૂર થવા સાથે તે આખી પકિત, તે સ્તવનમાંની પૂર્વાપર ગાથાઓના અર્થની જોડે સુસંગત અર્થની સૂચક અને સિદધગિરિજીની મહત્તાદર્શક શુદ્ધ લેખાવા પામત. એટલે કે-તે પંકિત, એ માનવતીર્થ (સિધ્ધગિરિ) ને જેમને જાત્યવંત સ્તભ જાણીને તે તીથે દેવે, મનુ, કિન્નરો, ભાપતિઓ અને વિદ્યાધરો નાટારંભ કરે છે. એ પ્રકારના શદ્ધ અર્થની ખ્યાપક બની જાત. સં. ૨૦૦૯ માં અમારા તરફથી છપાએલ શ્રી જિનગુણરત્નમંજૂષાના પેજ ૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપર અમોએ તે કડી, ઉપર જણાવ્યા મુજબને અર્થ વિચારીને પ્રસિદ્ધ પણ કરેલ છે. (૪૦) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૨ પૃ ૭૩ ક. ૧, તે જ પ્રશ્નકારની “સાગરસમાધાનમાં દેવને પાંચ નિદ્રા કહેલ છે તે શી રીતે સંભવે? ” એ શંકાનું આચાર્યશ્રીએ (સાગર સમાધાન ભાગ પહેલાના ૬૨૭ માં પ્રશ્નના ઉત્તરમાં પૂ. ૭ આગામે દ્ધારક આચાર્યશ્રીએ, “દેવેને પ્રદેશદયથી પાંચેય નિદ્રાને સંભવ છે. એ પ્રમાણે સમાધાન આપેલું જોઈને આપણે આ નવાતિથિમતી આચાર્યશ્રી લબ્ધિરસૂરિજીએ તે સમાધાનને ખેટે લેખાવવા સારુ હાય તેમ) જે “દેવને સત્તા આશ્રિત પાંચ નિદ્રાઓ સમજવી.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. આ બદલ શ્રી ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ ૨૭ માંના “ વિવાહા चक्षुनि मीलनादिभिः व्यक्तैह्र बेद्वयका, तेषां निद्रा न यद्यपि।।६००॥ प्रदेशोदयतस्तेषां स्यात्तथाप्यन्यथाकथम् दश नावरणीयस्य, सतोऽप्यनुदयो भवेत् ॥६०१॥ क्षयश्चोपशमश्चास्य देवानां क्वापि नादितः श्रतेऽप्येषां कर्मबन्ध-हेतुत्वेनेयमीरिता Wદરા” તે ત્રણ કલેકે સ્પષ્ટ જણાવે છે કે દેવને પ્રદેશેાદયથી પાંચેય નિદ્રાઓ હોય છે. શ્રી ભગવતીસૂત્ર પાંચમા શતકના ચોથા ઉદેશામાં અને શ્રી પંથસંગ્રહની ટીકામાં પણ તેમજ જણાવેલ હોવા છતાં આચાર્યશ્રીએ સાગરસમાધાનમાંના તે નકકર સમાધાનથી પણ વિરુદ્ધનું “દેને સત્તા આશ્રિત પાંચ નિદ્રાઓ સમજવી એ પ્રકારનું અનધિકારે જ મનસ્વી સમાધાન આપેલ છે, તે તેજેષ પૂ. કનું શાસ્ત્રવિરુદ્ધ ગણાય. (૪૧) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૭ પૃ. ૪૦૩ ક. ૨ માં પૂછેલી ચાર પ્રશ્નોવાળી એક શંકામાંના “આત્મા કઈ રીતે કમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૩ t તાડે છે’? એ ત્રીજા પ્રશ્નનાં સમાધાનમાં આચાય શ્રીએ જે સમકિત, અકષાય, મહાવ્રત અને અયેાગની અવસ્થામાં આવતા કર્મીને આત્મા તેાડે છે. ” એ પ્રમાણે જણાવેલ છે તે યથાર્થ નથી. સમકિત, એ કર્મ ને તેડવા માટેની વિરતિરૂપ ક્રિયા નથી; પરરંતુ આશ્રવના હેતુરૂપ અવિરતિયુકત આત્મગુણ છે. આથી આચાય શ્રીનુ' સમકિત આવતાં આત્મા, કમને તેાડે છે' એ કથન જેમ શાસ્ત્રવિરૂદ્ધ છે, તેમ અયાગી અવસ્થામાં વત્તતા આત્માને કમને જોડવાની કે તેાડવાની કાઈ ક્રિયા જ નહિ હાવાથી અયેગી અવસ્થામાં આવતાં આત્મા, કને તેાડે છે.' એ કથન પણ શાસ્ત્રવિરૂદ્ધ છે. ( (૪૨) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૭. પૃ. ૪૦૩ કેા. ૧-૨, શ્રી રમણલાલ પી. દોશી મુ’બઇએ પૂછેલી “ પંચમકાલમાં ભરતક્ષેત્રમાંથી જીવા માથે જઈ શકે નહિ ( મેાક્ષ પામી રાકે નહિ ) તે। પછી અત્યારે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધતા દેવલાક મળે પણ દેવતાએ તેા મનુષ્યભવ માટે ઝંખના કરે છે તે પછી મનુષ્યજીવનની મહુ-તા શી?” એ શકાનાં સમાધાનમાં આચાય શ્રીએ જે “ મનુષ્ય અહિંથી સીધા મહાવિદેહક્ષેત્રમાં જઇ મનુષ્ય ખની શ્રી સીમંધર ભગવાનની પાસે સયમ લઇ બીજે ભવે મેાક્ષ મેળવી શકે છે માટે માનવભવની મહત્તા છે. '' એ પ્રમાણે જણાવ્યુ છે તે અમેષમૂલક છે. શાસ્ત્રીય વાત એ છે કે- આજે ભરતક્ષેત્રમાં મેાક્ષાયે ઉત્કૃષ્ટ ધર્મકરણી કરનાર મનુષ્યને નિ રાની સાથે મેાક્ષફળવાળું ઉત્કૃષ્ટ પુણ્ય=પુણ્યાનુખ શ્રી પુણ્ય બધાય છે. આવી ઉત્કૃષ્ટ પુણ્યફળવાળી ધર્મકરણી સમ્ય << ષ્ટિ મનુષ્યને જ સુસંગત હાવાથી તેવુ ઉત્કૃષ્ટ પુણ્ય બાંધતાં તે આત્મા, ‘સીિ લીવા જીરૂ નિયમાં વિમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪ વામીનું તદ્ન વિનયસમ્મુ-તે બદ ન વધાવો પુસ્ત્રિ ।।'’ પાડ અનુસાર અહિંથી સીધા મહાવિદેડે જઈ શકતા નથી, મનુષ્ય પણ થઈ શકતેા નથી; તેથી સીમંધર સ્વામી પાસે દીક્ષા અને બીજે ભવે મોક્ષ પણ પામી શકતા નહિ હેાવાથી માનવ ભવની તે મહત્તા નથી; પરતુ “ ભરતક્ષેત્રમાંથી આજે જીવે ને ઉત્કૃષ્ટ પુણ્ય બાંધતાં મેાક્ષ નથી મળતા અને દેવલેાક જ મળે છે તે પણ તે મનુષ્યને તે દેવપણામાં પણ અહિં કરેલી તે ઉત્કૃષ્ટ ધર્મકરણીના સંસ્કાર રહેતા હેાવાથી તે મનુષ્ય, તે દેવપણાનું પણ આયુષ્ય પૂર્ણ યેથી તે સ`સ્કારના વેગે ફેર અહિં કે મહાવિદેહાદ્રિ કેાઇ પણ ધર્મપરાયણ માનવક્ષેત્રે મેાક્ષને પ્રાપ્ત કરી આપનારી સર્વ સખળ સામગ્રીયુકત માનવભવને પામીને ત્રીજે ભવે પણ મેક્ષ પામી શકે છે, એ આજે ભરતક્ષેત્રમાં પણ પ્રાપ્ત થએલ માનવભવની મહતા છે. ” બાકી મનુષ્ય મરીને મનુષ્ય તે જ થાય છે કે જે આત્માએ સમિત પામ્યા પૂર્વે અથવા પામેલ સમકિત વમી ગયા પછીની મિથ્યાત્વવાળી દશામાં મનુષ્યનું આયુષ્ય માં હાય. તેવા આત્મા બીજે ભવે મુકિત પામે તેવું ઉત્કૃષ્ટ પુણ્ય તેવી દશામાં બાંધી શકતા જ નથી. ,, (૪૩) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૮ પૃ. ૪૯૬ કે, ૧, ૨મગુલાલ કે. વાપીએ પૂછેલી આપણે તીથ કર ભગવાનને પૂજીએ છીએ તે તેએ કેાની પૂજા કરતા હતા? ” એ શંકાનું જે “ પેાતે તી કર છે એટલે તેમને પૂજાની આવશ્યકતા નથી એ પ્રમાણે સમાધાન આપેલ છે તે કપેાલકલ્પિત છે. તીર્થંકરા પણ દીક્ષા ન લે ત્યાં સુધી - પ્રભુની પૂજા કર્વી' એ લાભપ્રદ માને છે અને પૂજા કરે પણ છે. શ્રી શત્રુજય માહાત્મ્ય સ૮ ना स्वामी ततश्च सुस्नातो L એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com "" 46 Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫ दिव्याभरणवस्त्रभृत् ! संपूज्य गृहचैत्यान्तबिम्बानि श्रीमदहताम्' એ શ્લેક સ્પષ્ટ જણાવે છે કે તીર્થકર, ગૃહસ્થપણે તીર્થકર ભગવાનની પ્રતિમાઓની પૂજા કરે છે. તે સમાધાનમાં આચાર્યશ્રીએ. આગળ જતાં જણાવ્યું છે કે “તેમને (તીર્થકરને) આવશ્યક જણાય તે સિદ્ધાવસ્થાવાળી મૂર્તિની પૂજા કરે તે વાત પણ કપોલકલ્પિત છે. કારણ કે- “સિદ્ધની મૂર્તિ પણ તીર્થકરની મૂર્તિના અનુકરણ રૂપે જ બની શકે છે. સિદ્ધાવસ્થાની મૂર્તિ બનતી નથી. આ સ્થિતિમાં તીર્થકર સિદ્ધાવસ્થાવાળી મૂર્તિને કેવી રીતે અને કયાંથી પૂજે? એ વસ્તુ વિચાર્યા વિનાનું મનમાં આવ્યું તેમ જણાવી દીધેલું છે. પ્રસ્તુત સમાધાનમાં આચાર્યશ્રીઓ, આગળ જતાં જે પૂર્વજન્મ આશ્રિત જાણવા માગતા હો તો તેઓ પૂર્વમાં થએલ તીર્થકર ભગવંતની મૂર્તિની પૂજા કરે.” એ પ્રમાણે પ્રશ્નકારના પ્રશ્ન વિનાજ સમાધાન આપેલ છે, તેમાં નિપ્રજનને દેષ તે છે જ; પરંતુ ( તીર્થકરોમાંના કેટલાક તીર્થકરોને જીવો, પોતાના પૂર્વજન્મમાં કપાતીત દેવે થયા હોય, નારક થયા હોય, માનવભવમાં પણ ત્રિદંડી આદિ થયા હોય ત્યારે તેઓ ૩૩-૩૩ સાગરેપમ સુધી પણ જિનપૂજા કરતા જ નહિ હોવાથી ) તે સમાધાન કાલ્પનિક પણ છે. (૪૪) કલ્યાણ વર્ષ ૧૦ અને ૯ પૃ. ૫૪૫ કે ૧, “શ્રી સમ્રાટ' ખંભાતની– “પકિન અતિચારમાં અત્યંતર તપમાં “કર્મક્ષય નિમિ-તે લેગસ્સ દસ-વીસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ્ગ ન કીધે” એમ આવે છે, જ્યારે દેવસિક આદિ પ્રતિક્રમણમાં ચાર લેગસ્સનો કાઉસગ્ગ કરાય છે તેનું શું કારણ?” એ શંકાનું જે- “૨૦ લોગસ્સનો કાઉસગ્ગ ઉત્કૃષ્ટ, ૧૦ લેગસ્સને કાઉસગ્ગ મધ્યમ અને ૪ લેગસ્સને કાઉસગ્ગ જઘન્ય સમજવો, તે રહી ન જાય માટે પ્રતિકમણમાં કરવામાં આવે છે એમ સંભવે છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે બાળજને પ્રચલિત આચરણાઓમાં પણ શંકા કરાવનારૂં તરંગી છે. “પ્રશ્નકારે પખી પ્રતિકમણના અતિચારમાં આવતી તે ૧૦-૨૦ ઑગસ્સનો કાઉસગ્નની વાતને આશ્રયીને પ્રશ્ન કરેલ છે અને પખી પ્રતિક્રમણમાં આવતો કાઉસગ્ગ ૨૦ને નહિ પણ ૧૨ લોગસ્સનો હોય છે. આ વાત આચાર્યશ્રી જાણતા હોવા છતાં તેઓ આ સમાધાનમાં અતિચારમાંની તે વાતમાંના તે ૧૦-૨૦ લોગસ્સના કાઉસગ્ગને પખી પ્રતિક્રમણમાં આવતા તે ૧૨ લોગસ્સના સ્થાને ૧૦ લેગસ્સ ગોઠવે છે અને સંવત્સરીના ૪૦ લોગસ્સ અને એક નવકારના કાઉસગ્ગની ઉત્કૃષ્ટતાને ઉડાવી દઈને તેના સ્થાને ૨૦ લેગસ્સનો કાઉસગ્ગને ગોઠવી દઈ તેને ઉત્કૃષ્ટ ગણવે છે તથા દિવસના પ્રતિક્રમણમાંના આવશ્યક તરીકેના ૪ લેગસ્સના કાઉસગને અતિચાર નિમિત્તના કાઉસગ્ગ તરીકે લેખાવે છે, તે “શ્રાવકે આવશ્યક સિવાયના કેઈ પણ નિવૃત્તિકાળમાં કર્મક્ષય માટે ૧૦-૨૦-૩૦-૪૦ આદિ પૂરા લેગસ્સને કાઉસગ્ન કરે જરૂરી છે, અને તે ભૂલે તે અતિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ છે, એ વાતને આશ્રયીને અતિચારમાં “૧૦-૨૦ ઑગસ્સને કાઉસગ્ન કર્યો નહિ' એ વાત છે. એ પ્રકારની સમ્યક સમજ નહિ હોવાને આભારી છે. તેમ શાસ્ત્ર અને આચરણ સામે દષ્ટિ રાખ્યા વિના જ યદ્વાતા સમાધાન આપી દેવાની ભવાભિનંદિ ટેવને પણ આભારી છે. અન્યથા “૧૦ લોગસ્સનો કાઉસગ્ગ મધ્યમ” ઈત્યાદિ ખુલ્લું ગયું મારવાનું બને નહિ. (૫) કલ્યાણ વર્ષ ૧૦ અંક ૧૧ પૂ. ૬૩૪ કે. ૧-૨, સેનમલજી અનાજી શાહની– “પુન્ય તો આત્મા કરનેકા હૈ હી નહીં! નિર્બલતા કે કારણ પુન્ય કરનેકા ભાવ ભલે હી પેદા છે, પરંતુ પુન્ય કરના ઉચિત નહિ ! પુન્ય કરને સે વહ પુન્ય ભેગને કે લીએ અનેક ભવ કરને પડે. જિસસે સંસાર બઢેગા ઔર મિક્ષ નહિ જા સકેગે?” એ શંકાના સમાધાનમાં જે- “પુન્ય કે દે ભેદ હૈ. એક પાપાનુબંધી પુણ્ય ઔર દુસરા પુણ્યાનુબંધી પુણ્ય. ઉસમેંસે પાપાનુબંધી પુણ્ય સંસારમેં રખડપટ્ટી કરાનેવાલે હૈ. એ છેડ હી દેના ચાહીએ. પરંતુ પુન્યાનુબંધી પુન્ય માક્ષમાગમેં મદદગાર બનાતા હૈ. કકિ મેક્ષ જાના હેતે વજૂઋષભનારાચ સંઘયણકી ભી ઉસમેં મદદ ચાહિએ. પંચૅપ્રિયકી સંપૂર્ણતા, મનુષ્યભવ, આયક્ષેત્ર, આર્યકુળ આદિ સામગ્રીમેં જે મેમેં મદદગાર હૈ વે વે મોક્ષ જાને વાલેકે ભી અપેક્ષિત . ઈસલીએ પુણ્યકે ભી કથંચિત્ ઉપાદેય કહા હૈ હા, અખિરમે તે પુન્ય પાપ દે નેક ક્ષય કરના પડેગા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉસકે સિવાય મુક્તિ નહી હો સકતી હૈ... પરતુ મુકિતમે... ગયે પહેલે તે પુન્યાનુબધી પુન્ય ભી અપેક્ષિત હૈ. ” એ મુજબ જણાવેલ છે તે, સુધારાન. ૧૮ માં શા. ત્તેચંદ ઝવેરચંદને સમાધાનમાં પુણ્યાનુબંધી પુણ્યને હેય જણાવેલ હાવાથી પેાતાના હાથેજ પેાતાને અજ્ઞાન કહેવા જેવી મૂર્ખાઈ ભર્યું" હોવા છતાં સત્યના સ્વીકારરૂપ છે. સમાધાનમાં-‘પુન્ય (ણ્ય), પુન્યા (ણ્યા) નુખશ્રી પુન્ય (ણ્ય), સા (વા) છેાડહી દેના ચાહિએ, મે ક્ષમા મે મદદગાર બનાતા (હાતે) હૈ, મેક્ષ જાનેવાલે (લે) કે, અને પહેલે (હિલે) ઈત્યાદિ શબ્દો અને વાકયેા વ્યાકરણજ્ઞાન તથા હિંદીભાષાની અજ્ઞાનતા સૂચક છે. (૪૬) કૅથાણુ વર્ષ ૧૧ અંક ૧ રૃ, ૩ કે ૨, શ્રી, દીપચંદ તેજપાળે પૂછેલી-રાત્રિèાજન નહિ કરવું તે નિયમવાળાને ત્યાં કઈ આવે અને રાત્રે તેને જમાડે તે તેમાં વાંધે ખરા ? ” એ શકાના સમાધાનમાં કેઇ હેતુ જણાવ્યા વિના જે-‘જરૂર વાંધા.’ એમ જણાવેલ છે તે અખેપમૂલ છે. ‘ રાત્રિèાજન નહિ કરવું’ એ પ્રકારના એકવિધ નિયમવાળાને ‘નહિં કરાવવું” એ પ્રકારના નિયમ તે નથી જ, છતાં જરૂર જરૂર વાંધા ’એમ જણાવી દેનાર આચાર્યશ્રીને શું કહીએ ? (૪૭)કલ્યાણ વર્ષ ૧૧ તે જ અક-પેજ અને લૂમમાં તેજ પ્રશ્નકારની—“ જૈન કાણુ કહેવાય ?” એ શકાતું જે “ જિનેશ્વર ભગવત અને તેમના સિદ્ધાંતા જેના હૃદયમાં વસી ગયેલા હોય તેઓને જૈન કહેવાય છે.” એ મુજબ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સમાધાન જણાવેલ છે તે, જે શ્રાવકે ભાવસમ્યકત્વવંત હાય અને સર્વ જૈન સિદ્ધાંતાના જાણકાર હોય તેને જ જૈન લેખવાના કેઈપણુ જૈનશાસ્ત્રમાં દુસ્કતે નહિ હાવાથી અને સુદેવ-સુગુરૂ અને સુધર્મ ને કુલાચારથી માનતા–વ્યાવહારિક સમકિતી ને, માર્ગાનુસારી ને આઘષ્ટિએ જેની ધર્માનુષ્ઠાનેા કરનારા નિરક્ષર પ્રાયઃ શ્રાવક શ્રાવિકાએ અને સિદ્ધાંતપ્રિય હોય છતાં સર્વ સિદ્ધાંતને વાંચવા તેમજ સાંભળવા નહિ પામનાર આદિ જૈનો વગેરે' જૈનોને તા જૈન જ નહિ લેખાવનારૂ હાવાથી ઘણુંજ અનર્થકારી એવુ કપાલકલ્પિત છે. જીવાદિ નવ તાનું અને સમ્યકત્વાદિ રત્નત્રયીનું યથા શાન ન હાય છતાં સુદેવ-સુગુરૂ અને સુધર્મને માનતા હોય તેવા તા આજે લાખા પણ જૈન હેાવા સંભવ છે. અને તે દરેકને દરેક ગામ અને નગરના જૈનસ'ધેા, જૈન જ કહે છે અને માને છે એમ જાણવા છતાં આચાય શ્રી, જિનેશ્વર ભગવંત અને તેમના સિદ્ધાંતા જેના હૃદયમાં વસી ગએલા હોય તેઓને જૈન કહેવાય છે' એવું પ્રત્યક્ષ પ્રમાણથી પણ સદંતર વિપરીત નિરૂપણ કરી શકેલ છે, તે મનસ્વીપણાની હદ ગણાય. જૈન માટેની આચાર્ય શ્રી આ વ્યાખ્યા, તે તેઓશ્રીનેય આપત્તિરૂપ છે. કારણકે આ સુધારાઓ દ્વારા ખતાવાયેલી તેઓશ્રીની અનેક ભૂલા, તેઓશ્રીએ પણ શ્રી જિનેશ્વરને અને તેમના સિદ્ધાંતાને હૃદયમાં યથાર્થ પણે વસાવેલા નથી.' એમ સાષિત કરી આપતી હોવાથી તેઓશ્રીથી પણ પેાતાને જૈન મનાવવા મુશ્કેલ અને તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ (૪૮) કલ્યાણ વર્ષ ૧૧-અંક ૧. પૂ. ૪ કે-૧ તે જ પ્રશ્નકારની– “ધર્મ જેને જેમ ફાવે તેમ રાખે અને માને તેમાં દેષ ખરે? એ શંકાના સમાધાનમાં જે મહાદોષ છે. કારણ કે- વાઘરીઓને બકરાં મારીને, મુસલમાનોને બકરીઈદ કરીને, યાજ્ઞિકને પશુ તેમ કરીને ધર્મ રાખવે છે, તે તે કેવી રીતે રહી શકે ? કારણ કે–આ બધા અધર્મના જ કારણે છે.” એમ જણાવેલ છે તે કાર્યને કારણ ગણુવનારી ઘડાને માટી લેખાવવા જેવી ગંભીર ભૂલ છે. તે તે ધર્મો અધર્મના કારણે નથી. પરંતુ અધર્મ સ્વરૂપ છે. (૪૯) કલ્યાણ વર્ષ ૧૧. અંક ૧, ૫. ૪ કે ૧, તે જ પ્રશ્નકારની–“જિનેશ્વરની પ્રતિમા જડ છે તે તેવી જડપૂજાથી શું લાભ” એ કાનાં “ચિંતામણિરત્ન જડ છે પણ તેનાથી ઈહલૌકિક મનવાંછિત મળી શકે છેxxx અનિ જડ છે પણ તે શીતલતાને નાશ કરે છે અને ઉષ્ણતા આપે છે, જલ તૃષ્ણને છીપાવે છે ** આમ જડથી થતા અનુભવસિદ્ધ લાભે....” એ મુજબનાં સમાધાનમાં આચાર્યશ્રીએ ચેતનવંત ગણાતા આગ્ન તથા જળને અચેતનવંત એવા જડ લખાવેલ છે તે, તથા જલને તૃષા છીપાવનાર તરીકે લેખાવવાને બદલે “તૃણું છીપાવનાર તરીકે લેખાવેલ છે, તે બંને વાતે અગાધ અજ્ઞાનનું પ્રતીક છે. | (૫૦) કલ્યાણ વર્ષ ૫, અંક ૧૦, પૃ. ૩૫૬ કે-૨, દેવ તે વીતરાગ છે,નથી થતા પ્રસન્ન કે નથી થતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ નારાજ, તે ફળની પ્રાપ્તિ કેવી રીતે થાય ?” એ શંકાના સમાધાનમાં (આપણા આ આચાર્ય શ્રીલબ્ધિસૂરિજી મ.ની જેમ પાછળથી નવા તિથિમતમાં ઝકડાઈ જવા પામેલ) આ. શ્રી અમૃતસૂરિજીએ પણ–“જેમ જડ એવા ચિંતામણી ક૯પવૃક્ષાદિ પ્રસન્ન કે નારાજ થતા નથી . એ પ્રમાણે જણાવવા વડે સચેતન એવા કલ્પવૃક્ષને જડ કહેલ છે, તે વિપરીતમતિનું મૂર્તિમંત પ્રતીક છે. આવી મતિના યોગે સદંતર નિરાધાર નવા તિથિમતમાં દેરાઈ જવાનું બને તે સહજ ગણાય. (૫૧) ક૯યાણ વર્ષ ૧૧. અંક ૧ પૃ. ૪ ક. ૨, દીપચંદ તેજપાળની-વીતરાગનું ધ્યાન છેલ્લી ઘડીએ ધરનાર કઈ ગતિને પામે ?' એ શંકાનું જે મનુષ્ય અથવા દેવગતિને પામે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે, તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. તે શંકાનું શાસ્ત્રીય સમાધાન એ છે કે–“તે આત્માએ અંતિમમાં તેવા ધ્યાનની પૂર્વે જે તિયચ-નારક કે મનુષ્યગતિનું આયુષ્ય ન બાંધ્યું હોય અને તેને તે ધ્યાનાવસરે જ આયુષ્યને બંધ પડયો હોય તે તે દેવગતિને પામે; પરંતુ મનુષ્યગતિને ન પામે” કારણકે –અબદ્ધાયુઃ સમકિતિને દેવગતિને જ બંધ હોય છે. મનુષ્ય મરીને મનુષ્ય તે થાય કે-જેણે સમકિત વમીને મિથ્યાત્વીપણુમાં પરભવનું આયુષ્ય બાંધ્યું હોય. - (૫૨) કલ્યાણ વર્ષ ૧૧-અંક ૧૫. ૪-કે. ર, તે જ પ્રશ્રકારની-“અરિહંત અને અહંન્તમાં ફેર ખરે?” એ શંકાના સમાધાનમાં આચાર્યશ્રીએ જે-“ના.” જણાવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭ર છે, તે અવિચારી છે. તે કારણકે-તે બને શબ્દમાં બહુ ફેર છે. “અરિહંત' શબ્દ એક ભાવતીર્થકરને જ્ઞાપક છે અને “અહંન્ત શબ્દ, અનંતા પણ ભાવતીર્થકરને જ્ઞાપક છે. (૫૩)-કલ્યાણ વર્ષ ૧૧-અંક ૧-પૃ.-૪ કે. ૨. તે જ પ્રશ્નકારની–મૂર્તિને નહિં માનનારને સુધારક ગણી શકાય ?” એ શંકાના સમાધાનમાં જે- “પ્રભુજીની મૂર્તિને નહિ માનનારને સુધારક નહિ ગણાય, પરંતુ નિંદક કહેવાય.” એમ જણાવ્યું છે તે અવિચાર્યું છે. કારણકે-માનવું એ મનને વિષય છે અને નિંદા એ વચનનો વિષય છે. તેથી મૂર્તિને નહિ માનનારને અશ્રદ્ધા કહેવાય, પરંતુ નિંદક ન કહેવાય. શાસ્ત્રકારે'थद्धो छिहप्पेही पमायखलियाणि निश्चमुच्चरइ। सड्ढा सवत्ति qો સાદુગમાં રિત કરુ ? ” એ પ્રકારના પણ નિંદકને તે વ્યવહારનયથી શ્રાવક કહેલ છે, જ્યારે અશ્રદ્ધાલુને મિથ્યાત્વી કહેલ છે. (૫૪) કલ્યાણ વર્ષ ૧૧, અંક ૨, પૃ ૭૦, કે. ૨ દીપચંદ તેજપાલ શાહ ટુવડવાળાની-સાધ્વીજીને શ્રાવકે વંદન કરી શકે કે નહિ?” એ શંકાના આપેલાં—“ બે હાથ જોડી મયૂએણ વંદામિ આમ ફેંટાવંદન શ્રાવકે સાધ્વીજીઓને કરી શકે.” એ સમાધાનમાં જે “ટાર શબ્દ વાપરેલ છે, તે ફેંટા અને ફિદા શબ્દ વચ્ચેના જમીન અને આસમાન જેટલા ફેરવાળા અર્થનું અજ્ઞાન સૂચવે છે. ઝાલાવાડ-કાઠીઆવાડમાં પુરૂષો મસ્તકે બાંધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૩ છે તેને ફેંટા” કહેવાય છે અને માર્ગમાં બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરવા તેને “ફિટ્ટા” કહેવાય છે. (૫૫) કલ્યાણ વર્ષ ૧૧-અંક ૩, ૫ ૧૨૫, કે. ૧, અભ્યાસીએ (શ્રી પ્રત્તર મેહનમાળા પૃ. ૨૫ ઉપરના ૨૧ મા ઉત્તરને જોઈને) કરેલા–“દેવલેકમાં રહેલી વાવડી અને જલાશમાં દેડકા વગેરે તિર્યંચ પંચેંદ્રિય ઉત્પન્ન થાય કે નહિ ? અને તે જલાશયમાં ભમરાઓ વગેરે હોય કે નહિ ? કેઈનું કહેવું એવું છે કે-બાર દેવલોક સુધી વાવડીઓ છે, અને તે વાવડીઓમાં કમળ વગેરેની ઉત્પત્તિ હેવા સાથે ભમરાઓ છે. અર્થાત જ્યાં જ્યાં દેવલોક વગેરે સ્થાનમાં જલાશ છે, ત્યાં ત્યાં કમલ, ભમરાઓ અને તિર્યંચપચેદ્રિયની ઉત્પત્તિ છે. આ સમાધાન શું શાસ્ત્રોક્ત છે?” એ પ્રશ્નનું આચાર્યશ્રીએ (સદ્ધાંતિક પાઠને ખાસ છેડીને –“વિય વંદિર, उड्ढे य अहे य तिरियलोए य विगलिंदियजीवा पुण तिरियलोए મુuોચવા , એ સામાન્ય શ્લોકના આધારે) “તિર્જીલેકમાં તિર્યચપંચેન્દ્રિ અને વિકલેક્ટિ હોય છે” એ પ્રમાણે સમાધાન જણાવવા વડે અર્થપત્તિથી જે અલેક અને ઊર્વકમાં વિકસેન્દ્રિય અને તિર્યંચપંચેન્દ્રિય હતા નથી” એમ જણાવ્યું છે, તે આ. શ્રી વિજય મેહનસૂરિજીનું તે સાચું સમાધાન યેનકેનાપિ અસત્ય બતાવવાની વૃત્તિને આભારી ગણાય. શ્રી પજવણસવહારિભઢીયા ટીકા પૃ૦ ૨૩, શ્રી પજવણુજમલયગિરિયા ટીકા પૃ. ૭૮-૭૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ તથા ૮૪– જે મંતે! વંચિંતિતવિરોfor TIM પત્તાપअत्तभाणं ठाणा पं०? गोयमा! उड्ढलोए तदेक्कदेसभाए મહોત્રો માટે તેમજ દ્રવ્યલોકપ્રકાશ પૃ. ૨૩ તથા ૮-“ધરોડથધો હોવાનેy૦,” શ્રી એનપ્રશ્ન પૃ૦ ૩૦- ૧ ૦,” શ્રી સેના પ્રશ્ન પૃ૦ ૭૮–“દરિયાકીનાં..” વગેરે પાકૅ, અધેલક અને ઉર્વલકના પણ એક દેશ ભાગના જલાશમાં બેઈન્દ્રિયથી માંડી ચઉરિન્દ્રિય ભમરાદિ વિકલેન્દ્રિય અને મસ્યાદિ પંચેન્દ્રિય જી હોવાનું સ્પષ્ટ જણાવતા હોવા છતાં અને શ્રીસેન પ્રશ્ન ત્રીજા ઉલ્લાસગત ૨૯૩ મા પ્રશ્નના ઉત્તરમાં પૂ. શ્રી સેનસૂરિજી મહારાજે તે ન્દ્રિય પંચેન્દ્રિય ગાથામાં વિકસેન્દ્રિય જીવોનું જે અધોલોકમાં જ પ્રતિપાદન કરેલું છે તે વાસ્તુત્યાશ્રિય શેબહુલતાને આશ્રયીને જાણવું, એ પ્રમાણે સ્પષ્ટ સમાધાન પણ આપેલું હોવા છતાં (એટલે કે-તે સમાધાનને આશ્રયીને તે “ઉચિરંચિદ’ સામાન્ય ગાથાને અર્થ પણ–આખા તિર્જીકના જલાશમાં અને અધેલો કે તેમજ ઊર્ધ્વ કે તેના એકદેશભાગના જલાશમાં વિકલેન્દ્રિય જીવે છે. એ પ્રમાણે જણાવતો હોવા છતાં પણ આચાર્યશ્રીએ તે વિચ૦ ગાથાને પ્રસ્તુત સમાધાનમાં ઊર્ધ્વ અને અધોલેકમાં વિકલેન્દ્રિયાદિ જીવોને યેનકેન અસદ્ભાવ જણાવવામાં ઉપયોગ કરેલ છે તે શાસ્ત્રના તથા પ્રકારના આદરના અભાવનું માપક ગણાય." આ કરતાં પણ વધારે શોચનીય તે એ છે કે આચાર્યશ્રીએ પ્રસ્તુત સમાધાનમાં તે “gવથ બ્લોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫ પછી પોતે રજુ કરેલા ત્રીજા સ્લેકના–“કુરોવાવિમત્તે મછઠ્ઠ નથિ ઝીણા' એ પૂર્વાદ્ધથી પણ તીચ્છલોકની ઉપરના અને દેવલેકની નીચેના ઊર્વલેકમાં વિકલેન્દ્રિયથી માંડી મસ્યાદિ પંચેન્દ્રિય સુધીના જીવે હેવાનું સિદ્ધ હોવા છતાં તેઓશ્રીએ તે “વિચ૦ ગાથાના આધારે અલેકની જેમ ઊáલેકમાં પણ વિકલેન્દ્રિય અને તિર્યચપંચેન્દ્રિય જીને અભાવ જણાવવાનું સાહસ કરેલ છે ! (૫૬) લ્યાણ વર્ષ ૧૧ અંક ૩ પૃ૦ ૧૨૫ કે ૨, અભ્યાસી” ના પ્રશ્નના સમાધાનમાં- કેઈ પણ જાતની હરડે એકલી અણહારી નથી. એ પ્રમાણે જણાવ્યું છે તે એકાંત નથી. શ્રા શ્રાદ્ધવિધિ પત્ર ૪૬ ની પહેલી પડી ઉપરનામારે મોબ છઠ્ઠી મૂઢ છંદો (કુ અહા' પાઠમાંના શબ્દની વ્યાખ્યા–“સામાજીતજિમીત રિકમેતા સમના મવતિ’ એ પ્રમાણે જણાવવા વડે-આમળા, હરડે, બહેડાં એ સર્વને વ્યકત્યા–પૃથક્ પૃથક અણહારી જણાવેલ છે અને આપણે આચાર્યશ્રીએ પોતે પણ (પિતાની દેખરેખ તળે પિતાના શિષ્યના હાથે દેવ લાવે જિન પુસ્તકેદ્ધાર ફંડ સુરત મારફત પ્રસિદ્ધ કરાવેલા ) તે જ શ્રાદ્ધવિધિ ગ્રંથના અનુવાદના પેજ ૧૦૯ ના ચોથા પિરામાં ફળ તે, આમળા-હરડે-બહેડાદિક એ સર્વે અણુહાર ગણવા એમ ચૂર્ણિમાં કહેલ છે. એ પ્રમાણે લખીને આમળાદિ પ્રત્યેકને પૃથક્ પૃથક્ અણહારી જણાવેલ છે; છતાં તેઓશ્રી આ સમાધાનમાં-બકેઈ પણ જાતની હરડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૬ એકલી અણુાહારી નથી.’ એમ જણાવે છે તે આશ્ચર્ય - જનક છે. શ્રાદ્ધવિધિ પત્ર ૪૫ બીજી પુડી, ચેાથી પંક્તિમાં પણ કેવળ હરડાદાલિને અણુાહારી કહેલ છે. (૫૭) કલ્યાણ - ૧૧ અંક ૩ પૃ૦ ૧૨૯ કા૦ ૧, ‘અભ્યાસી’ની “કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યકત્વના માલિક હાવા છતાં બલભદ્રને અહિં માકલી મિથ્યાત્વની વૃદ્ધિ કરાવે ખરા ? આના સમાધાન રૂપ એક (સાગર સમાધાન) પ્રશ્નોત્તર ગ્રંથમાં ખુલાસેા આ મુજબ છે કે‘દેખાવ માટે એટલે નારક સબધી પીડા દેખીને શત્રુએ રાજી થતા હતા, તેથી શત્રુઓને અંગે અલભદ્ર પાસે મિથ્યાત્વની વૃદ્ધિ કરાવી હતી.’ આ સમાધાન શુ સાચું છે? શું મનુષ્યા નરકમાં રહેલા નારકીઓને જોઇ શકે ખરા?” એ શંકાના સમાધાનમાંની-કલ્યાણ માસિક વર્ષ ૧૦, અંક ૧૨ ના શકા-સમાધાન વિભાગથી માહિતગાર થશેા.” ત્યાં સુધીની પંકિત તે ૧૦ મા વર્ષના તે અધુ જોતાં ઠીકાઠીક હાઇ ઉપેક્ષણીય ગણાય; પરંતુ તે પછીથી આચાર્ય શ્રીએ તે સમાધાનમાં જણાવેલી-મનુષ્યા નારકીઓને ચ ચક્ષુથી જોઇ શકે નહિ” એ પંક્તિ, પક્તિ નથી; પરંતુ પૂજ્ય ધ્યાનસ્થસ્વત આગમાદ્વારક આચાય શ્રીએ શ્રી સાગર સમાધાન ભાગ પ્રથમના પેજ ૧૭૬ ઉપરના ૪૨૭ મા પ્રશ્નના સમાધાનમાંની કૌસમાંની દાતમાંના ‘દેખીને' શબ્દને કૂટનીતિથી અસત્ય લેખાવવાની ચાલબાજી જ છે. તેમજ મનુષ્ય નારકીઓને ચશ્મચક્ષુથી જોઈ શકે છે' એવુ પૂજ્ય આગમાદ્ધારકશ્રીએ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૭ સમાધાનમાં કહેલ જ નથી, એમ જાણવા છતાં સાગર સમાધાનના તે ૪૨૭ મા સમાધાનમાંના “દેખીને ” શબ્દ ઉપરથી પ્રકારે પોતાનું નામ છૂપાવીને “શું મનુષ્ય નરકમાં રહેલા નારકીઓને જોઈ શકે ખરા?” એ પ્રમાણે કૂટ પ્રશ્ન જ ઉભે કરેલ છે, એ વાત પણ સમજવા છતાં આપણા આ આચાર્યશ્રીએ, તે માયાવી પ્રશ્નનું પણ મનુષ્ય નારકીઓને ચર્મચક્ષુથી જોઈ શકે નહિ” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે, સાગરસમાધાનના તે સમાધાનમાંના “દેખીને શબ્દને તે જુઠે અર્થ, પૂર ધ્યાનસ્થસ્વર્ગત આગમ દ્વારકશ્રીના નામે જનતામાં પ્રચારવાના પ્રપંચસ્વરૂપ પણ છે. ‘દર્શન” એ પણ સામાન્યજ્ઞાન જ હોવાથી (રેવતાચલ પર શ્રી નેમિનાથ ભગવંતે દેશનામાં શ્રી કૃષ્ણને “તમે અહિંથી મૃત્યુ પામીને વાલુકાપ્રભા નામની ત્રીજી નરકમાં જશે.” એમ કહેલું તેથી કૃષ્ણ મહારાજના પ્રતિસ્પદ્ધિએએ પણ તે જાણ્યું અને તેથી) “શ્રી કૃષ્ણ મહારાજ કાળ કરીને નરકે ગયા, “તે જાણીને કહેવાય, તેમ “નરકે ગયા દેખીને પણ કહી જ શકાય છે, એમ સમજવા છતાં આ પ્રમાણે તે “દેખીને’ શબ્દને પકડીને તે પરથી મનુષ્ય ચર્મચક્ષુથી નારકીઓને જોઈ શકે ખરા? એ પ્રમાણે બનાવટી પ્રશ્ન ઉભું કરાય અને તેવા કૂટ પ્રશ્નને આપણું આ આચાર્યશ્રીના હાથે એવા જૂઠા અર્થરૂપે પ્રચાર થાય! તે અત્યંત શોચનીય છે. સ્વપ્નને અચક્ષુદર્શનમાં અંતર્ભાવ થાય છે, અને “ક્ષ નિદ્રા મે, તત્ર ૨ મુહમ્બર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ७८ વ વગ સ્વપ્નાન રા નાતિઃ' તથા અલ્પનિદ્રાં યુર્યન્તી વતુશે મહાવનાનુંદા નાળા' ઈત્યાદિ શાસ્ત્રીય વાકયેામાં રહેલા દા-દેખીને' શબ્દ વપરાએલ પણ છે, એમ જોવા અને જાણવા છતાં આ રીતે તે ‘દેખીને’ શબ્દ સહજતયા વાપરનાર પૂજ્ય સ્વસ્થ આગમધર મહાપુરુષને તે શબ્દને કૂટ અર્થ કરીને તથા પ્રચારીને તે દ્વારા અજ્ઞાન લેખાવવાના પ્રયાસ થએલ છે તે તેજોદ્વેષનું પ્રતીક ગણાય. (૫૮) કલ્યાણ વર્ષ ૧૧. અક ૪, પૃ. ૨૦૬ ક. ૧ પૂજારી અમૃતલાલાદિ ચેલાએ પૂછેલી “ કાચું નીમક એ પૃથ્વીકાય છે કે સચિત્ત ? અને તે અભક્ષ્ય શા કારણથી ગણવામાં આવ્યું છે ?” એ શંકાનું જે કાચું નીમક સચિત્ત પૃથ્વીકાય છે અને અસખ્યાત જીવા હેાવાથી અભક્ષ્ય ગણવામાં આવ્યુ છે.” એ પ્રમાણે સમાધાન અપાચેલ છે તે મનસ્વી છે. અસ`ખ્ય જીવા છે તેથી અભક્ષ્ય ગણાતું હોય તે કાચા પાણીને પણ અભક્ષ્ય ગણવામાં આવ્યું હતઃ પરન્તુ કાઈ શાસ્ત્રમાં તેવા દસ્કતા છે જ નહિ. શાસ્ત્રમાં ગૃહસ્થ માટે પ્રાયઃ શકયપરિહારને અભક્ષ્ય ગણેલ છે. કાચું પાણી, કાચું નિમક વગેરે અશકય પરિહા પદાર્થોને અભક્ષ્ય ગણેલ નથી. શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રવૃત્તિ પૃ૦ ૧૧૫–સગમટ્ટી-સર્વેશ્રા' નામના ૧૩મા અભક્ષ્યમાં નીમકને અભક્ષ્ય તરીકે ગણાવેલ જ નથી; પરં તુ નીમક ખદલ તે સ્થળે-‘સર્વથા તત્ત્વોને ફિક્ષ્યસ્ય નનિર્વાઃનીમકના સર્વથા ત્યાગ કરે સતે ગૃહસ્થને નિર્વાંહે થાય નહિ.' એમ જણાવેલ છે. તેમજ સેનપ્રશ્ન પૃ૦ ૧૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૧૨૩ના ઉત્તરમાં પણ બાર્વથામણયમેવ જતું રાતે એમ સ્પષ્ટ જણાવેલ છે. (૫૯) કલ્યાણ વર્ષ ૧૧, અંક ૨, પૃ. ૨૩ર કે. ૧ એક જિજ્ઞાસુએ પૂછેલી– “સમવસરણમાં ઉભી ઉભી કઈ પર્ષદા દેશના સાંભળે છે?” એ શંકાનું જે “ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ ઉભી ઉભી પ્રભુની દેશના સમવસરણમાં સાંભળે એમ શ્રી આવશ્યકવૃત્તિમાં કહેલ છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે, તે શ્રી આવશ્યકવૃત્તિ સિવાયના બીજા પ્રમાણિક ગ્રન્થને અનાદાર કરીને આપેલ છે. આ સંબંધમાં બીજા શાસ્ત્રોમાં સહુને માન્ય એવા પૃથક પૃથક અધિકારે છે જ; એમ જાણવા છતાં એક શ્રી આવશ્યકવૃત્તિને જ અવલંબીને આ રીતે સમાધાન આપવું તે લેકોત્તરનીતિનું ઉલ્લંઘન કરીને લૌકિકનીતિનો આદર કરવા જેવું છે, મહ૦ શ્રી યશોવિજયજી મહારાજે સાડાત્રણસેનાં સ્તવનમાં જણાવેલું પણ છે કે-એક વચન ઝાલીને છાંડે બીજાં, લૌકિકનીતિ; સર્વ વચન નિજ ઠામે. જોડે તેહ લો કેત્તરનીતિ; મનમેહનજિન! તુઝ વયણે મુજ રંગ.' વળી પ્રસ્તુત સમાધાનમાં જણાવેલી ઉભી પર્ષદામાં પણ શ્રાવિકાની એક પર્ષદા ઓછી જણાવેલી છે. શ્રી સેનપ્રશ્ન ત્રીજા ઉલ્લાસમાંને “તીર્થચાલ્યાને श्राद्धयः ऊर्वस्थिताः शण्वन्तीत्यक्षराणि कुत्र सन्तीति प्रश्नोऽत्रोत्तरंઆવાdiઉત્તૌ હિાય સ્થિતાઃ વત્તીયુમતિ” એ. ૩૦૯ મે પ્રશ્નોત્તર સ્પષ્ટ જણાવે છે કે-શ્રાવિકાઓ તીર્થકરનું વ્યાખ્યાન ઉભી ઉભી સાંભળે છે. આ રીતે શાસ્ત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે કે સમવરણમાં પ્રભુની દેશના–“ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ તેમજ સ્ત્રીઓ મળીને ત્રણ પર્ષદા ઉભી ઉભી સાંભળે છે જ્યારે ઉપરના સમાધાનમાં “ચાર પ્રકારની દેવીએ અને સાધ્વીઓ એ બે જ પર્ષદા ઉભી ઉભી સાંભળે છે. એમ જણાવેલ છે, તે છવચ્ચે શાસ્ત્ર જોઈને જ બોલવાની શાસ્ત્રાજ્ઞા પ્રતિની બેપરવાઈનું દ્યોતક છે. (૬૦) કલ્યાણ વર્ષ ૧૧, અંક ૧, પૃ. ૨૩ર કે ૧ દીપચંદ તેજપાળ ટુવડે પૂછેલી–“કેરી કાચા પાણીમાં બે રસ કાઢેલ હોય તો અચિત્ત કયારે થાય ? અને એકાસણામાં વાપરી શકાય ? સાધુ સાધ્વીને વહેરાવવામાં દેષ લાગે ખરે ?” એ શંકાનું જે-“કાચા અથવા ઉકાળેલા પાણીમાં ધોઈને કાઢેલ કેરીને રસ તેના ગોઠલા અને છેતરાં અલગ થયા પછી ૪૮ મિનિટ બાદ અચિત્ત થાય છે. સામાન્ય રીતે લીલેત્રીની બાધાવાળાને તિથિના એકાસણામાં કેરીને રસ વપરાય નહિ. કેરીને રસ અચિત્ત થયા બાદ સાધુ-સાધ્વીને વહેરાવી શકાય છે. એ પ્રમાણે સમાધાન અપાએલ છે, તે શાસ્ત્ર અને આચરણું બંનેની વિરુદ્ધ છે. પાકી કેરી કાચા પાણીનું શસ્ત્ર હેવાને ઉલ્લેખ શાસ્ત્રમાં દીઠે નહિ હોવાથી “કેરી કાચા પાણીમાં ધોઈને તેને કાઢેલ રસ ગેહલાં છેતરાં અલગ કર્યા બાદ ૪૮ મિનિટે અચિત્ત થાય છે એમ જણાવેલ છે તે વાક્ય અર્ધ સત્ય હેઈને આચરણથી વિરુદ્ધ છે. કારણ કે નં. ૯૨ ના સુધારામાં જણાવ્યા મુજબ શાસ્ત્રમાં પાકાં ફળોની છાલ તે અચિત્ત જ કહેલ છે, અને તેથી જ ગોઠો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ કાઢયા પછી ૪૮ મિનિટ બાદ પાકી છાલવાળાં કેરીનાં ચીરીયાં તેમજ રૂબરૂમાં કાઢેલી પાકી છાલવાળાં કેળાં સાધુ-સાધ્વીએ વહેરવાની પ્રવૃત્તિ પણ છે. વળી તે સમાધાનમાં જે “લીલત્રીની બાધાવાળાને તિથિના એકાસણામાં કેરીને રસ વપરાય નહિ” એમ જણાવવા વડે “તિથિ સિવાયના એકાસણામાં તે વપરાય એમ ઠરાવ્યું છે. તે અપર્વ તિથિના એકાસણમાં તે લીલેત્રીને લીલેત્રી નહિ લેખાવનારું અજ્ઞાન વિલસિત છે અને પાકી કેરીને કાચા પાણીનું શસ્ત્ર કલ્પી “કાચા પાણીમાં બેએલ કેરીને સ સાધુને વહરાવી શકાય એમ સમાધાન આપેલ છે તે સર્વથા અગ્રાહ્ય છે. કારણ કે પાકી કેરી કાચા પાણુનું શસ્ત્ર હોવાનો ઉલ્લેખ જોવામાં આવતું નથી. (૧) કલ્યાણ વર્ષ ૧૧, અંક૯, પૃ. ૫૭૨ ક. ૧, એસ. એમ. શાહ, ભૂજે પૂછેલી-“સામાયિક, પ્રતિકમણ, જિનપૂજા, તપ, સુપાત્રદાન, શુભભાવ, ગુરૂવંદન, સદાચાર વગેરે વીતરાગની આજ્ઞા મુજબ પાલનથી જીવ નિર્જરા કરે કે પુણ્યબંધ ? (પુણ્યબંધ કયા પ્રકારને?) આચરનારના ભાવ કેવા હેવા જોઈએ? ” એ શંકાનું “નેક રિયા તે નો સિયા–“મારવા તે વા.' જેવાં ગંભીર એદંપર્યાર્થવાળા સૂત્રોના માત્ર શબ્દાર્થરૂપે જે-“નિર્જરાની બુદ્ધિએ કરાતી ઉપરેત વસ્તુથી નિર્જરા થાય અને પુણ્યની બુદ્ધિથી પુણ્ય થાય. જે આશય તેવું ફળ મેળવે. આ કિયાઓ પુન્યાનુબંધી પુણ્યની પિષક છે. આશયમાં ભેદ હેય તે તથારૂપે ન પરિણમે. સર્વત્ર આશયની મુખ્યતા છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૨ એ પ્રમાણે સમાધાન અપાએલ છે, તે તેવાં સૂત્રોનાં પરમાWથી પર, મહામુનિના વિશિષ્ઠતર પંથને સામાન્ય માર્ગ તરીકે લેખાવનાર અને “મારા પ્રથમ ઘઃ 'સર્વ ધર્મમાં ચારિત્ર પ્રથમ ધર્મ–મુખ્ય ધર્મ છે.” એ શાસ્ત્રીય વાતને ઉથલાવીને ચારિત્રને બદલે આશયની મુખ્યતા જણાવનાર હોવાથી કપલકપિત ગણાય. તદુપરાંત પ્રશનકારે કેવલ પુણ્યનું પૂછેલ નથી; પરંતુ એ સાથે નિર્જરાનું પણ પૂછેલ છે, ત્યારે તે સમાધાનકારશ્રીની ફરજ થઈ પડે છે કે પ્રકારે પૂછેલ અનુષ્ઠાને માંના જે જે અનુષ્ઠાને, નિર્જરાફલક-પુણ્યાનુબંધી પુણ્યફલક અને પુણ્યફલક હેય તે તે અનુષ્ઠાનોને તદ્રુપે વ્યસ્યા જણાવી દેવા જોઈએ. આ ફરજ ચૂકીને આ સમાધાનમાં “તે કિયાએ પુણ્યાનુબંધી પુણ્યની પિષક છે.” એમ જે આઘે–સામાન્યપણે જણાવાએલ છે, તે પૂછાએલા અનુષ્ઠાનેમાંના કેટલાક અનુષ્ઠાનેનું શાસ્ત્રમાં નિર્જરા પોષકપણું જણાવેલ છે તેનું અપક્ષાપક ગણાય. તે સમાધાનમાંને “પુન્યાનુબંધી’ શબ્દ પણ વ્યાકરણ દેષવાળે છે. “પુણ્યાનુબંધી જોઈએ. નિર્જરાફલક ગણતી સંવર આદિની ક્રિયા, મુખ્યત્વે સંવર આદિને સાધવાના શાસ્તવિધિને લક્ષ્યગત કરીને સંવર આદિના હેતુઓ આત્મસાત બને તેવા વૃદ્ધિગત અધ્યવસાય પૂર્વક કરવાની હોવાથી તે સાધના, સંવર આદિની બુદ્ધિથીજ કરવાની હોય છે, નિર્જરાની બુદ્ધિએ કરવાની હોતી નથી. નિર્જરા તે સંવરની ક્રિયાનું ફલ છે. ફલની બુદ્ધિએ કેઈપણ ક્રિયા કરવાને જૈનશામાં નિષેધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ વળી જેનું ફલ જ નિર્જરા છે તેવી સંવરની ક્રિયાને જે પુણ્યની બુદ્ધિએ કરવામાં આવે તે તેમાં સંવર અને નિજર એ બંનેને અનાદર થતું હોવાથી પાપ અને વધીને પાપાનુબંધી પાપને પણ સંભવ રહે. આથી તે સમાધાનમાં જણાવેલી– “નિર્જરાની બુદ્ધિએ કરાતી પૂર્વોક્ત વસ્તુથી નિર્જરા થાય અને પુણ્યની બુદ્ધિથી પુણ્ય થાય.” એ વાત, મનસ્વી માનવી રહે. આ દરેક જોતાં પ્રશ્નકારના તે પ્રશ્નનું શાસ્ત્રીય નિર્દોષ સમાધાન આ ગણાય કે-“સામાયિક, પ્રતિકમણ એ સંવરની ક્રિયા છે, અભયદાન સુપાત્રદાન નિર્જરાની ક્રિયા છે, જિનપૂજા મુખ્યત્વે પુણ્યાનુબંધી પુણ્યની ક્રિયા છે, શુભભાવ અને ગુરૂવંદન પુણ્યાનુબંધી પુણ્ય તથા નિર્જન રાની ક્રિયા છે અને (ગબિન્દુ પત્ર ૧૧ ના-સંવાદથવાનાત્રિોચિતજોહાવિના -સાવ:” એ ઉલ્લેખ મુજબ) સદાચાર એ શરમાવર્તમાં વર્તતા માભિમુખ કે માર્ગ પતિત આત્માને સ્થિદેશે પહોંચાડનાર યથાપ્રવૃત્તિકરણજન્ય પુણ્યકિયા છે. આ ક્રિયાઓને સાધવા સારૂ વીતરાગની એ આજ્ઞા છે કે–તે તે અનુષ્ઠાનની આરાધના વખતે પોતાને (આશ્રવાદિ હેતુથી અલિપ્ત રહેવાનો) શભ આશય, અનુક્રમે સંવર-નિર્જરા-પુણ્યાનુબંધી પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય તથા નિર્જરા અને મુક્તિને અદ્વેષ એ પ્રકારે અવિચળ રાખે.” એટલે કે ક્રિયાકારક, તે તે અનુષ્ઠાનમાં પિતાના તે શુભ અધ્યવસાયને–આત્મ પરિણામને ચિત્તવા-બહે, વા, સેવ, થર, જાતિ, અભ્યમુ, તે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ માસં” એ આઠ દેષથી અલિપ્ત રાખીને તે તે ક્રિયાની સમાપ્તિ પર્યત શ્રી ષોડશકગ્રન્થ કથિત “નિધિ, પ્રકૃતિ, વદનગર, ઉદ્ધિ અને વિનિયોગ' એ પાંચ પ્રકારના શુભ આશય વડે અખલિતપણે સતત પોષે, તે તે સામાયિકથી માંડીને ગુરૂવંદન પયતના અનુષ્ઠાનોનાં પાલનથી નિર્જરા પણ કરે અને સદાચારનાં પાલનથી ગ્રંથિભેદ કરીને સમ્યકત્વ પામે. અનુછાયકના ભાવ એવા હોવા જોઈએ.” એ સિવાય ધર્મનાં-આશ્રવ, સંવર અને બંધના અનુષ્ઠાને, જે નિર્જરાની બુદ્ધિએ કરવાથી નિર્જરામાં પરિણમતા હતા તે શાસ્ત્રોમાં–“સામાયિક, પ્રતિકમણાદિ સંવરની ક્રિયા, તપ-અભયદાન–સુપાત્રદાન–ચારિત્ર-દશવિધચકવાલ સામાચારી–વૈયાવચ્ચ વગેરે નિર્જરાની ક્રિયા, શુભભાવ-ગુરુવંદન-જિનપૂજા વગેરે નિર્જરા તથા પુણ્યાનુબંધી પુણ્યની ક્રિયા, સદાચાર–અનુકંપા વગેરે પુણ્યની ક્રિયા” ઈત્યાદિ પ્રકારે કિયાના જે પૃથગ વિભાગે પૃથક ફલવાળા બતાવેલ છે તેને બદલે તે સમગ્ર ક્રિયાઓને નિર્જરાની જ ક્રિયા તરીકે જણાવેલ હેત; પરંતુ કેઈપણ શાસ્ત્રમાં તેવું કથન નથી. અર્થાત્ કેઈપણ શાસ્ત્રમાં-નિર્જરાની બુદ્ધિએ આશ્રવ છે તે નિજર બની જાય એવું કહ્યું નથી. શાસ્ત્રમાં એમ જરૂર કહ્યું છે કે જેનાથી કર્મબંધ કે મેક્ષા થાય તેનાથી પરિણામવશાત્ કર્મબંધ કે મેક્ષ ન થાય.” જુઓ શ્રી આચારાંગસૂત્ર લોકસાર અધ્યયન ઉરેશ ૪ સત્ર ૮પની ટીકા. આશ્રવાદિની ક્રિયા નિર્જરાની બુદ્ધિએ નિર્જરા બની જતી હતી તે શાસ્ત્રકારોએ, જીવાદિ જે નવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ત જણાવેલ છે તેના બદલે-જીવ, અજીવ, નિર્જરા અને મેક્ષ એ ચાર ત જ જણાવવા પર્યાપ્ત હતા; પરંતુ તેમ બની જતું નથી. માટે તે તો ચાર નહિ પણ નવ જણાવેલ છે. આ દરેક જતાં નિર્જરાની બુદ્ધિએ કરવાથી નિર્જર થાય. એ પ્રરૂપણ, “પુણ્ય-પાપ-આશ્રવ–સંવર અને બંધ એ પાંચેય તો પર કુઠારાઘાત કરનારૂં લેખવું રહે. સંવરની આદરેલી ક્રિયામાં મુખ્યત્વે સંવરને બદલે નિજેરાનું ધ્યેય રાખનારને તે તે આદરેલું ભાવ અનુષ્ઠાન પણ દ્રવ્ય અનુષ્ઠાન બની જાય છે. શ્રી ષિઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૮ સર્ગ ૧૦ ના બ્લેક ૨૪૬ દ્વારા જોઈ શકીએ છીએ કે-શ્રી કૃષ્ણમહારાજનું સાતમાંથી જે ચાર નારકનું આયુષ્યકર્મ નિર્જયું છે, તે ૧૮૦૦૦ મુનિઓને નિર્જરાની બુદ્ધિએ નહિ; પરંતુ વંદનાની બુદ્ધિએ વંદન કરવાથી જ નિર્જયું છે અને શેષ ત્રણ નારકીનાં આયુષ્યની નિર્જરાની બુદ્ધિએ તેઓ ફરી વંદના કરવા ઉજમાળ થયા ત્યારે પ્રભુશ્રી નેમિનાથ ભગવંતે તેમની તે વંદનાને દ્રવ્યવંદના જણાવેલ છે, તેમજ તે નિર્જરાની બુદ્ધિવાળી દ્રવ્યવંદનાનું ફલ પણ ત્યાં વીરા શાલવીને દષ્ટાંતથી કાયકલેશ જણાવેલ છે. ચાલુ ક્રિયામાં બીજી ક્રિયાની બુદ્ધિ રાખનારને પૂ. મહ. શ્રી યશોવિજયજી મ., સાડી ત્રણસેનાં સ્તવનની ૧૦મી ઢાલની “માંડી ક્રિયા અવગણી રે, બીજે સ્થાને હર્ષ ૨; ઈષ્ટ અર્થમાં તેહથી રે, અંગારાને વર્ષ રે ૧૮, એ ગાથા વડે ચાલુ ક્રિયામાં અંગારાને વરસાદ વરસાવનાર તરીકે સંબોધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ સંવરની ક્રિયામાં બીજી બુદ્ધિ રાખવા જતાં અનુઠાયક, એ રીતે અનર્થનું ભાજન બનતે હેવાથી તે શ્રી અનુગદ્વારા સૂત્રમાં સંવરની કિયા,–“તાજે, તમને-તત્તેરે-તકાલgo 'પાઠ વડે સંકર રૂપેજ તન્મય રહીને કરવાનું જણાવેલ છે. વાત સીધી છે કે-સાકરની બુદ્ધિએ ગેળ ખાવાને હોય જ નહિ, છતાં ગેળને સાકરની બુદ્ધિએ ખાય તે તેને સાકરને સ્વાદ તે ન જ આવે, પરંતુ ગેળને સ્વાદ પણ ભૂલાય છે. આથી સ્પષ્ટ છે કે-“ને સિગા તે જે સિવાર ' તથા “ ને મારવા તે સિવાટ' જેવા અર્થ ગંભીર સૂત્રોના માત્ર શબ્દાર્થને જ પકડી લઈ આપેલું જણાતું તે સમાધાન તેવા સૂત્રોના એદંપર્યાર્થથી પર હેઈને અગ્રાહ્ય ગણાય. “જે સિગા નો સિના સૂત્રને પરમાર્થ. શ્રી આચારાંગ સૂત્રાન્તર્ગત આ સૂત્ર મુનિને સંયમમાં સ્થિર કરવાના સાત્ત્વિક ઉપદેશ રૂપે છે. અને તે એસ ઉપદિશે છે કે- “બુદ્ધિથી શોભતા એવા હે મુનિ ! ભેગની આકાંક્ષાને અને લેગ માટેની પરની યાચનાને અનુકુળ થવાના પ્રયાસને તું ત્યજી દે: જે નહિ તજે તે લાભમાં તેને માત્ર દુઃખની જ પ્રાપ્તિ થવાની; પરંતુ બેગની પ્રાપ્તિ થવાની નથી. તું જ ભેગાદિકને શલ્ય તરીકે સ્વીકારીને (તે મુનિ થયેલ છે અને પાછો તુ જ) પર એવા (તે) અશુભને મેળવે છે ! કારણકે જે પદાર્થોથી ભેગો પગ થાય છે તે જ. પદાર્થોથી (મુનિપણને હીછે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ભોગપભેગ થતા નથી. અથવા જે કઈ હેતુથી કમ બંધાય તે મુનિએ ન કરવું. અથવા જે રાજ્યભેગાદિ હેતુઓથી કર્મબંધ થાય છે, અથવા જે સાધુપણું વગેરેથી મોક્ષ થાય છે તે કર્મબંધ અને મેક્ષ, આશ્રવના હેતુમાં મેક્ષના પરિણામ અને મોક્ષના હેતુમાં આશ્રવનાં પરિણામ કરવાથી થતા નથી.” જૂઓ-શ્રી આચારાંગ સૂત્ર લેકસાર અધ્યયન ઉદેશ ૪ સૂત્ર ૮૫ની ટીકા. સંવર એ નિર્જરાને હેતુ અને ચારિત્ર આદિથી થતી નિજ રા એ મોક્ષનું કારણ હેવાથી સંવર અને નિજ રાની કિયા તે માસની ક્રિયા છે. તે મેક્ષની ક્રિયાને આશ્રવનાં પરિણામથી એટલે પુણ્યની પણ બુદ્ધિએ કરવામાં આવે તે તેમાં શ્રી આચારાંગસૂત્રમાંના તે ને રિબા' સૂત્રને ઉપર જણાવેલ પરમાર્થ, મેક્ષની ક્રિયાની હાનિ જણાવે છે. આથી-નિર્જરાનું અનુષ્ઠાન નિજ રાની બુદ્ધિ છેડીને પુણ્યની બુદ્ધિએ કરવામાં પુણ્ય તે થતું નથી, પરંતુ ઉલટી સ્વીકૃત મોક્ષાનુષ્ઠાનની હાનિ થાય છે એ વાત પણ નક્કી થાય છે. અનુષ્ઠાનના શાસ્ત્રનિર્દિષ્ટ પૃથક પૃથ વિભાગોની વ્યવસ્થા પણ તે જ સચવાઈ રહે. જે મારા તે હિસાવ” સૂત્રને પરમાર્થ: શ્રી આચારાંગસૂત્રાન્તર્ગત આ સૂત્ર, સ્યાદ્વાદરૂપે છે. આ સૂત્રને કેવળ શબ્દાર્થ જ પકડી લેવામાં આવે છે“જે પદાર્થો આશ્રવના-કર્મબંધના હેતુ છે તે પદાર્થો નિર્જરાન હેતુ છે અને જે પદાર્થો નિજેરાના હેતુ છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ પદાર્થો કર્મબંધના હેતુ છે એ પ્રકારે થતા ઉપલક અર્થમાંજ અટવાઈ જવું પડે, આમ ન બને એ સારૂ ટીકાકાર મહર્ષિએ આ સૂત્રને પરમાર્થ જણાવેલ છે કે–“મિથ્યાત્વ અવિરતિ, કષાય અને વેગ વડે જે પદાર્થો, સંસારી આત્માઓને આશ્રવ માટે છે તે જ પદાર્થો, સમ્યકત્વ વિરતિ–અકષાય અને શુભ યોગ વડે મહામુનિને નિર્જરા માટે બને છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે આશ્રવાદિ સ્થાને નિર્જરા કે પુણ્યની બુદ્ધિએ સેવવાથી નિર્જરા કે પુણ્ય રૂપે પરિણમવાનું શાસ્ત્રકારે કહેતા નથી; પરંતુ આશના હેતુમાં રહેલે આત્મા પણ જે સમ્યકત્વયુક્ત ચારિત્રને વિષે મન-વચન અને કાયાના શુભ યોગને અકષાયીભાવે નિશ્ચલ રાખે તે તે આત્માને આશ્રવના હેતુઓ-કર્મબંધના કારણે તેની અસારતાના સતત ચિત્વનને લીધે) નિર્જરાના હેતુઓ બની જાય છે.” આ વસ્તુ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ સમજાય તેમ છે કે-“શાસ્ત્રકારે જણાવેલું આ “માસવાર ” સૂત્ર સર્વ– સામાન્ય નથી; પરંતુ વ્યક્તિવિશેષને અનુલક્ષીને છે. એટલે કેવિશેષથી તીર્થકર દેવ જેવા મહાપુરુષોને ગૃહસ્થીપણાથી, ગણધર દેવે આદિ પૂર્વધર મહર્ષીઓ આદિને છઠાથી અને સામાન્ય કરીને સાતમાથી બારમા ગુણસ્થાનક સુધીની અપ્રમત્ત દશામાં વત્તતા મુનિમહાત્માને અનુલક્ષીને તે સૂત્રની મુખ્યતા છે.” અને એમ સમજવાથી આ સૂત્રને જેએ-“આશ્રવના હેતુઓ છે તે નિર્જરાના હેતુઓ છે અને જે નિજાના હેતુઓ છે તે આશ્રવના હેતુઓ છે એ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ સર્વ સામાન્ય અર્થ કરીને ચાલનારા છે તેઓ સૂત્રકારના આશયને સમજ્યા વિના–“પિતા છે તે પુત્ર છે અને પુત્ર છે તે પિતા છે, એટલે કે પિતા અને પુત્ર એ બંનેમાં કઈ કેઈને પિતા કે પુત્ર નથી.” એ પ્રકારની અણસમજને ધરાવનારા તરીકે ખુલ્લા જણાઈ આવશે, અને પિતા છે તે પુત્ર છે અને પુત્ર છે તે પિતા છે.” એ સ્યાદ્વાદવાકયનો અર્થ જેમ-“પુત્ર છે તે તેના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે, તેમ– આશ્રવના હેતુઓ સંસારી આત્માની અપેક્ષાએ આશ્રવના હેતુઓ છે અને મુનિસત્તમની અપેક્ષાએ નિર્જરાના હેતુ છે. વળી મુનિસત્તમને જે નિર્જરાના હેતુ છે તે પતિત પરિણામી મુનિ વગેરેને આશ્રવના હેતુ છે. એ પ્રમાણે સાચા અર્થ સૂઝશે. આથી આ સૂત્રના આ નિશ્ચિતાર્થ ઉપર આવી શકાશે કે-“આરાધવાને ગ્ય કેઈપણ તત્ત્વનું પદાર્થનું અનુષ્ઠાન આદર્યું હોય તે અનુષ્ઠાનની મુખ્યતા લક્ષ્યમાં રાખીને તે સ્વીકૃત અનુષ્ઠાનમાં જે આરાધક, ચિત્તના ખેદ ઉદ્વેગ આદિ આઠ દેથી નિર્લેપ રહેવા પૂર્વક પિતાના શુભ અધ્યવસાયને પ્રણિધ-પ્રકૃતિ-વિદનજય આદિ પાંચ પ્રકારના શુભ આશય વડે સતત પષત રહી શુભતમ પરિણતિવાળો બનેલ હોય” તે મહાત્મા, પોતાની તે ઉત્તમ પરિણતિને ધર્મધ્યાનના ગે જ્યારે શુદ્ધ અને શુદ્ધતમ બનાવી દેવાના સામર્થ્યવાળે બને ત્યારે ઈતરને આશ્રવરૂપ બનતા પદાર્થો તે પવિત્રતમ મહાત્માને-અપ્રમત્ત મહામુનિને “સર્વમશુરિ કુવારપામ્” એ અખલિત ચિંત્વનના મેગે (નહિ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નિર્જરાની બુદ્ધિએ ) નિર્જરાને માટે થાય છે. ( નહિ કે આશ્રવા નિજ રા બની જાય છે.) જૂઓ-શ્રી આચારાંગસૂત્ર ચેાથું સમ્યકત્વ અધ્યયન બન્ને ઉદ્દેશે। સૂત્ર ૧૩૧ની ટીકા, ચેણિબદુ, ષોડશકે તથા ગુણુસ્થાનક મારાહ વગેરે ગ્રંથા આ પરમાના સારાંશ એ છે કે-‘ પ્રાણાતિપાતાિ આશ્રવઢારાને સુખના હેતુ માનીને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભયાગથી સેવનારા સંસારી આત્માએને તે આશ્રવના હેતુએ આશ્રવ ખને છે અને તે આશ્રવના હેતુઓને ચારિત્રના શસ્રરૂપે સતત ચિંતનમાં રાખીને તેનાથી અસ્પૃશ્યપણે અપ્રમત્તસાવમાં રમતા મહામુનિને તે જ આશ્રવના હેતુએ નિર્જરાના હેતુ બને છે, ’ અર્થાન્તર એ પણ છે કે- તે આશ્રવદ્વારાથી સમ્રુતર નિર્લેપ રહેવાની ઉજાગર દશાને પામેલા જે મહામુનિ, તે ઉજાગર દશાથી એટલે કે-સામાન્યતયા સાતમા ગુણસ્થાનકથી આગળ વધતા બહુ ઉજાગરદશા સુધી એટલે કે તેરમા ગુણસ્થાનક સુધી પહેાંચી જવાના શુદ્ધ અધ્યવસાય-ધર્મધ્યાનમાંવત્તતા હોયતત્ સિદ્ધયૈવ-તન્મય જ હેાય - તેવા મહામુનિને આશ્રવના હેતુઓ નિરાના હેતુ અને છે, જેને તેને નહિ.’ cr (૬૨) યાણુ વર્ષ ૧૧, અંક૯, પૃ. ૫૭૨, ૩. ૨ એસ. એમ. શાહ · ભૂજે પૂછેલી- ગુરુમહારાજનાં પગલાં યા મૂર્તિ તેમની હયાતિમાં મનાવી વાંઢી પૂજી શકાય કે કાલધર્મ પછી વાંઢી પૂજી શકાય? તેમજ આચાય નાં પગલાં કે મૂર્ત્તિને ચતુર્વિધ સ′′ધ કઈ રીતે વાંકે ? ” એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ શંકાનું જે-“પ્રભાવક પુણ્યશાલી ગુરુદેવની મૂર્તિઓ અને પગલાં તેઓશ્રીની હયાતિમાં અથવા પક્ષમાં બનાવી પૂજી શકે છે અને ચતુર્વિધ સંઘ તેને ગુરુબુદ્ધિએ પૂજી અને વાંદી શકે છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે, તેઓશ્રીએ પિતાની હયાતિમાં નવસારી પાસે જલાલપુરમાં તથા ખંભાત ચિંતામણિ પાર્શ્વનાથ આદિ સ્થાને પિતાની મૂર્તિ વગેરે બનાવેલ હેવાને આભારી ન હોય તે સારી વાત છે. શાસ્ત્રોમાં તે કઈ ઉલ્લેખ નથી તેમજ શ્રી દેવદ્વિગણિક્ષમાશ્રમણજી પયતના પૂર્વના પૂર્વધર મહાપુરુષો તથા તે પછીના નિકટવર્તી પ્રખર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીથી માંડી આનંદવિમલસૂરિ, વિજયદાનસૂરિ, વિજયહીરસૂરિ, સેનસૂરિજી તેમજ દેવસૂરસંઘ પ્રવર્તે છે તે વિજયદેવસૂરિજી આદિ તે સમર્થ પ્રભાવક અને પુણ્યશાળી ગચ્છાધિપતિઓ હતા, છતાં તેમાનાં કેઈ ગુરુની તેઓના જીવતાં પાદુકા કે મૂર્તિઓ બનાવ્યાનું એક પણ દષ્ટાંત ધ્યાનમાં નથી; જ્યારે આજે તે બહુધા પિતે જ પિતાને પ્રભાવક ગણે તે કાળ પ્રવર્તે છે, એ સ્થિતિમાં ગુરુનાં જીવતાં ગુરુની મૂર્તિ બનાવવાનું જણાવવું તે વખત જતાં જિનમૂર્તિ કરતાં ગુરુમૂર્તિઓ વધી જવાના સંભવવાળા મહાન અનર્થનું કારણુ લેખાવું જોઈતું હતું. (૨૩) લ્યાણ વર્ષ ૧૧, અંકલે પૃ. ૫૭૨, કે. ૨, તે જ પ્રશ્નકારે પૂછેલી-“શાસનદેવ અને અધિષ્ઠાયક દેવ, દેવી, યક્ષ, યક્ષિણી, માણિભદ્ર પાસે આ લેક કે પરલેક સંબંધી માગણી કઈ રીતે થાય ? ” એ શંકાનું જે-“ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ લેક અને પરલેકના સુખની માગણી મેક્ષમાં બાધક છે, માટે તેવી માગણીઓ સમકિતધારી આત્માઓ કરે નહિ. એ તે નિષ્કામભાવે શ્રી જિનેશ્વર ભગવંતની સેવા કરે અને બીજા બધા ફલે આનુપ્રાસંગિક હોવાથી આવી મળે તો પછી તેવી વાંચ્છાઓ રાખવી ધમીંજનેને ઊંચિત નથી. શાસનના દેવ-દેવીઓને શ્રાવક-શ્રાવિકાઓ ફક્ત સાધર્મિક ભાઈ–ભગની તરીકે નમસ્કાર કરી શકે છે.” એ પ્રમાણે સમાધાન જણાવેલ છે, પરંતુ તેવું એકાંત નથી. તેઓએ પિતે પણ કલ્યાણ વર્ષ ૭, અંક ૮, પૃ. ૩૨૨, કલમ બીજામાંના શા. ફતેચંદ ઝવેરચંદના સમાધાનમાં-“ લાગણી ધર્મબુદ્ધિની હોય તો આ લેકની પણ માગણ ધર્મનું કારણ હવાથી વાંધા ભરેલી નથી. xxxસમ્યગ્દષ્ટિ દેવની પાસે સમાધિની માગણી તે કારણથી હેઈ શકે છે કે–તેઓ શક્તિસંપન્ન હોવાથી ઉત્પન્ન થતા વિદનોને વિદારી શકે છે.” એ પ્રમાણે આ સમાધાનથી ઉલટું જણાવેલું છે તે અહિ ઈરાદાપૂર્વક ભૂલી જવાયું જણાય છે! સમ્યગદષ્ટિ આત્મા, જય વીયરાય બેલતાં “રૂડસિદ્ધી” પદ દ્વારા જિનેશ્વર ભગવંત પાસે પણ આ લોકના સુખની માગણી ( કરી શકે છે, એમ નહિ; પરંતુ) હંમેશા કરે છે એમ જાણવા છતાં “ધર્મીજનેને એ ઉચિત નથી” એમ કહેવાયું છે તે, શાસ્ત્ર કરતાં નિજના મંતવ્યને તેઓ વધુ મહત્વ આપતા હોવાની પારાશીશી રૂપ ગણાય. પ્રસ્તુત સમાધાનમાં આચાર્ય શ્રીએ, “ બાવા ”ને સ્થાને “ભાનુકાર્વવિદ” શબ્દ વાપરેલ છે તે વિચિત્ર વિદ્વત્તાનું દ્યોતક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ (૬૪) કલ્યાણ વર્ષ ૧૧, અંક ૧૦, પૃ. ૬૦૭, કે. ૧ મહેન્દ્રકુમાર એસ. ઝવેરીની“જિનાલયમાં જિનમૂર્તિઓની પાસે ગુરુમૂર્તિ પધરાવવામાં આવે છે તે તે ગુરુમૂર્તિ એને અભુટિઆ પૂર્વક વંદન થઈ શકે ? દીક્ષાની ક્રિયા વખત વાંદણું દેતી વખતે તે પ્રભુજીને પડદે કરાવાય છે. આથી ગુરુમૂર્તિઓને જિનાલયમાં ઉપરોક્ત વિધિએ વંદન ન થાય તે બરાબર છે ને ” એ શંકાનું જે-“જિનમૂર્તિઓને વંદન કર્યા પછી ગુરુમૂર્તિઓને વંદન કરવામાં વધે નથી.” એમ સમાધાન જણાવ્યું છે તે અર્થપત્તિથી જિનમૂર્તિની જોડે જિનમૂર્તિની પડખે એકલાઈને ગુરુમૂર્તિને પણ પધરાવી શકાય, એવું વિધાન કરતું હોવાથી શાસ્ત્રવિરુદ્ધ તેમજ વ્યવહાર વિરુદ્ધ છે. ગુરુ, જિન જેવા ન થાય ત્યાં સુધી (ગુરુ-શિષ્યના દષ્ટાંતે) જિનની લાઈનમાં બેસી શકતા નથી. તે સમાધાનમાંની પોતાની તે વાતની પુષ્ટિમાં તે વાત પછી આચાર્યશ્રીએ-“કારણ કે-દેવતત્ત્વ પછી ગુરુતત્ત્વ આવે છે.” એ પ્રમાણે કહેવાવડે જે સ્થાપના નિક્ષેપાની વાતમાં ભાવહેતુઓને આગળ કરીને તે તે ભાવહેતુઓને પ્રભુના સ્થાપના નિક્ષેપા તુલ્ય ગણવેલ છે તે અયુક્ત છે. તે સમાધાનમાંની તે બીજી વાત પછી તે વાતની પુષ્ટિમાં આચાર્યશ્રીએ જે-“આથી જિન (ગુરુ)મૂર્તિઓને વંદન કરતાં પ્રભુની દૃષ્ટિ પડે તે પણ હરકત જેવું નથી. કેમકે-જિનેશ્વરદેએ દેવત્વ પછી બીજા નંબરે ગુરુતત્વ મૂકયું છે, આથી બીજા નંબરના તત્ત્વને વંદન કરવામાં વાંધે નથી.” એ પ્રમાણે વધુ હેતુઓ આપેલ છે તે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ અસંબદ્ધ છે. પ્રશ્નકારે જણાવેલી–“દીક્ષાની ક્રિયા વખત વાંદણા લેતી વખત તે પ્રભુજીને પડદે કરાવાય છે.” એ શાસ્ત્ર અને પરંપરાગત આચરણસિદ્ધ વાતને આચાર્યશ્રીએ, તે પછીથી વધારામાં-“તે ગુલમહારાજે જ ભગવાનની સામે અમને વંદન કરે તે ઠીક નહિ, એમ સમજીને પડદે કરાને છે ” એ પ્રમાણે જણાવેલ છે તે- છદ્મસ્થ જેનગુરુશાસ્ત્રપરંપરાના આધાર વગર સ્વતંત્રપણે કઈ વર્તન કરી શકતા નથી.” એ સમજણના અભાવવાળું, શાસ્ત્ર અને પરંપરાગત વિધિના હેતુઓને અવધની ઉણપ દર્શાવનારૂં અને કેટલાક ગુરુઓને નંદીના ટાઈમે ખુલા ભગવાન સામે પણ પિતાને વંદન કરાવતા કરી દેવાની શાસ્ત્ર અને પરંપરા વિરૂદ્ધની પ્રવૃત્તિમાં પ્રેરનારૂં હોઈને અનર્થમૂલક છે. વર્તમાનમાં પણ કેઈ જ ગુરુમહારાજે, નદિ પ્રસંગના પિતાના વંદન વખતે પ્રભુજીને પડદે કરાવે છે તે, “ભગવાનની સામે અમને વંદન કરે તે ઠીક નહિ.” એમ માનીને નહિ પરંતુ જેમ-દહેરાસરજીમાં દર્શનાર્થે પધારેલા કે પૂજા ભણતી વખતે પૂજામાં પધારેલા ગુરુમને પ્રભુભૂત્તિની સામે વંદન કરવું તે વિધિયુકત નહિ હેવાથી વંદન કરાતું નથી, તેમ નંદિ વખતે પ્રભુ સામે વિદ્યમાન ગુરુને વંદન કરવું તે વિધિયુક્ત નહિ હેવાથી અને પ્રભુની આશાતનાનું કારણ હોવાથી નંદિની ક્રિયા વખતના વાંદણા અવસરે “ગવિધિ આદિ શાસ્ત્રમાં જણાવેલ દસ્કતના આધારે જ પ્રભુને પડદે કરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વરીએ દેવતત્વ પછી બીજા નંબરે ગુસ્તત્વ મૂકયું છે તેથી બીજા નંબરના તત્વને વંદન કરવામાં વાંધો નથી.” એમ કહેવા વડે આચાર્યશ્રી, જે તે બે તને મનસ્વીપણે જ સ્થાપનાનિપા તરીકે લેખીને જિનમૂર્તિની પાસે ગુરુમૂર્તિ પધરાવવાને આગ્રહ ધરાવતા હોય તે પણ તેઓશ્રીએ, શ્રી સિદ્ધચકયંત્રમાં શ્રી જિનમૂર્તિની બંને બાજુ-ડેજ બનાવાતી આચાર્ય અને સાધુની મૂર્તિની વચ્ચે (ખાનાદીઠ) જેમ દીવાલ રૂપે અંતર પાડવામાં આવે છે એ દષ્ટાંતે શ્રી જિનની મૂર્તિ અને ગુરુની મૂર્તિની વચ્ચે દીવાલરૂપ આંતર રાખવાનું તે સ્વીકારવું જ રહે છે. અન્યથા એવાં કવિપત સમાધાનેથી આ કાળે તે-સમય જતાં પ્રભુ મંદિરમાં જિનની મૂર્તિ એક હશે અને તેની જોડે આજુબાજુમાં પોતાની અને પોતાની ગુર્નાદિની મૂર્તિઓ તે ડઝનબંધ પણ ગોઠવાઈ જવાની અને તેના પરિણામે જિનમંદિર, ગુરુમંદિર બની જવાની કલ્પના તે આજે પણ થઈ શકે તેમ છે. આ બધું વિચાર્યા વિના આવાં મનસ્વી સમાધાને અપાય છે તેથી પ્રભુશાસનને નુકશાન નાનું સૂનું સમજવું રહેતું નથી. (૬૫) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧, પૃ. ૬૦૮, કે. ૧ તે જ પ્રશ્નકારની–“ પ્રભુ મહાવીરસ્વામીજીએ અન્તિમ સેળ પહેર દેશના દીધી ત્યારે સાધુ-સાધ્વીઓ આદિએ પ્રતિક્રમણાદિ ક્રિયા કેવી રીતે કરી હશે?” એ શંકાનું જે “(૧) પ્રતિકમણાદિ ક્રિયાઓ અપ્રમત્તભાવને સેવવા માટે જ છે. (૨) તેમજ પ્રતિક્રમણ ખાસ કરીને પાપથી પાછા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ હટવાને માટેજ છે. (૩) જ્યારે વીરપ્રભુની દેશના ચાલી ૨ડી હોય તે વખતે અપ્રમત્તભાવ અને પાપથી પાછા હટવાની વૃત્તિ હજારે લાગુ બી અધિક વધી જાય છે, (૪) તે માટે દેશના છેડી તે તે ક્રિયાઓ કરવા જતાં લાખનો લાભ છેડીને હજારના લાભ લેવા પાછળ દોડવા જેવું છે.” એ પ્રમાણે સમાધાન અપાયું છે તે આ અંકની પહેલાના જ નવમા અંકમાંના પિતાનાં સમાધાનથીયે વિરુદ્ધ છે અને શાસ્ત્રથીયે વિરુદ્ધ છે. જે નંબરવાર નીચે પ્રમાણે - (૧) આ પહેલાના ૬૧ નંબરના સુધારામાં જણાવ્યા પ્રમાણે એમ. એમ. શાહ ભૂજવાળાને આપણું આ આચાર્યશ્રીએ, આ પ્રતિકમણાદિક ક્રિયાઓને એક મહિના પહેલાં તે પુણ્યાનુબંધી પુણ્યની પોષક કહી છે અને અહિં બીજે જ મહિને તેઓશ્રી તે જ કિયાઓને અપ્રમત્તભાવ પિષક અને પાપથી પાછા હટવાની જણાવેલ છે, તેથી પિતાનાં તે સમાધાનથી પણ પોતાનું આ સમાધાન વિપરીત છે; એ જોતાં આ સમાધાન તેઓના હાથે પણ કલ્પિત ઠરે છે! તદુપરાંત આ સમાધાનમાં તેઓશ્રીએ જે-“અપ્રમ ભાવની વૃદ્ધિ કરનારી તે ક્રિયાઓ છે.” એમ જણાવેલ છે તે સદંતર કપોલકપિત છે. પ્રતિક્રમણાદિ ક્રિયાથી માંડીને દેશના શ્રવણાદિ ક્રિયાઓ પ્રમત્તભાવવાળાઓને જ હોય છે. અપ્રમત્તભાવવાળાને તે કિયાકે દેશનાથવણાદિ હેતું નથી. જે અનુષ્ઠાને જેને કરવાના નથી તે અનુષ્ઠાને તેના “અપ્રમત્તભાવને સેવવા માટે જ છે અને તેના અપ્રમત્તભાવની વૃત્તિને હજારે લાખ ગુણી અધિક વધારે છે” એમ કહેવું તે જવાબદારીની બેપરવાભર્યું શાસ્ત્ર વિરુદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ " (૨)-પ્રતિકમણાદિ કિયા અપ્રમત્તભાવને સેવવા માટે જ છે ” એ વિધાન એવકારપૂર્વક નિયત તરીકે જણાવવાવડે “પ્રતિકમણ વગેરે સમસ્ત ધર્મકિયાએ, અપ્રમત્તભાવને સેવવા માટે છે” એમ પ્રથમ નકકી કહ્યું હોવાથી તે પછી તે કિયાઓમાંની કેઈપણ કિયાને માટે બીજું અને બીજા પ્રકારનું વિધાન વિદ્વજને કરવું રહેતું જ નથી. છતાં અહિં આપણા આ આચાર્યશ્રીએ તે તે નિયતકૃતવિધાનની જોડે જ “તેમજ પ્રતિકમણ ખાસ કરીને પાપથી હટવાને માટે જ છે એ પ્રકારે એવકારપૂર્વક અને તેમાં પણ ખાસ નિયત તરીકે બીજું વિધાન જણાવ્યું અને તેમ કરીને સમસ્ત ક્રિયાઓમાંથી અને તે કિયાઓના જણાવેલા અપ્રમત્તભાવરૂપ ફલવાળા હેતુમાંથી પ્રતિકમણની ક્રિયાને અને તેના તે ફલને જુદા પાડીને અહિં વળી પ્રતિકમણની કિયાને બીજાજ ફલવાળે હેતુ જણાવેલ હોવાથી તે બંનેય હેતુને પોતે જ અશ્રદ્ધેય બનાવી દીધેલ છે! (૩)–પહેલાં કહેવાયું છે તેમ અપ્રમત્તભાવવાળા મહાત્માએ તો આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનના ચાર પાયાના ચિંતનમાં જ એકાગ્ર હોવાથી તેઓને શ્રુતાલંબન ધર્મધ્યાન હેતું નથી, નિરાલંબન ધર્મધ્યાન હોય છે. આથી પ્રભુની દેશના ચાલતી હોય તે વખતે દેશના સાંભળવામાં પ્રમત્તભાવવાળા સર્વવિરતિ, દેશવિસતિ, સમ્યગદષ્ટિ અને માર્ગોનુસારી આદિ આત્માઓ હેાય છે, (કે જેઓમાંના ૮૪ લાખ પૂર્વના આયુષ્યમાનું ઉત્કૃષ્ટા છઠ્ઠા ગુણઠાણાવાણ મુનિને આખી જીંદગીના સમસ્ત અંતર્મુહૂ મળીને માત્ર એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જ અંતર્મુહૂર્ત પ્રમાણુ અપ્રમત્તભાવ હોય છે.) અને પ્રભુજીની દેશનાથી તેઓને અપ્રમત્તભાવ હજારે લાખો ગુણે અધિક તે શું, પરંતુ રંચમાત્ર પણ વધતું નથી. આ સ્થિતિમાં તેઓને આચાર્યશ્રીએ અહિ જે દેશનામાં અપ્રમત્તભાવ જણાવેલ છે તે અપ્રમત્તભાવ નથી, પરંતુ ચિત્તની એકાગ્રતા છે. જેને મૃત આલંબનરૂપ ધર્મધ્યાન–શ્રુતસામાયિક કહેવાય છે. શાસ્ત્રમાં આ કૃતસામાયિકને પશ્ચાનુપૂર્વીએ સર્વવિરતિ સામાયિક, દેશવિરતિસામાયિક પછી ત્રીજો નંબર આવે છે. આ હિસાબે ઉત્તરોત્તરનાં સામાયિક અસંખ્યગુણહીન નિર્જરાવાળાં ગણાયા હોવાથી સર્વવિરતિ આદિની નિર્જર પ્રભુજીની દેશનાથી થતી નિર્જરા કરતાં અસંખ્યગુણી વધુ છે. શ્રી તત્વાર્થસૂત્રમાંના “સખ્યાજ્ઞાનવારિત્રાળ મોક્ષમા: ” એ સૂત્રમાં સમ્યકત્વ પછી અને ચારિત્રની પહેલાં શ્રુતજ્ઞાનને સ્થાન આપેલ છે. એ અપેક્ષાએ શ્રુતસામાયિકની નિર્જરાને સમ્યકત્વસામાયિકથી અધિક લેખવામાં આવે તે પણ તે નિર્જરાને દેશવિરતિસામાયિકની નિર્જરા કરતાંય અસંખ્યગુણી હીન જ માનવી રહે છે. પ્રભુની દેશનાના શ્રવણથી પ્રાપ્ત થતી આ પ્રકારની શ્રુતસામાયિકની નિજેરાને આચાર્યશ્રીએ અહિં તે નિર્જરા કરતાં અસં ખ્યાતગુણી અધિક નિર્જરાવાળી વિરતિવંતોની વિરતિની નિર્જરાથી પણ હજારે કે લાખ ગુણી વધારે નિર્જરાના સામર્થ્યવાળી લેખાવી છે તે અશ્વને અરાવણુ લેખાવવા જેવી ગંભીર ભૂલ છે. (૪)-દેશના છેવને તે તે (પ્રતિકમણ-પ્રતિલેખન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ગુરુભતિ–વૈયાવૃત્ય વગેરે આવશ્યક) ક્રિયાઓ કરવા જતાં લાખેને લાભ છોડીને હજારેને લાભ લેવા પાછળ દેડવા જેવું છે.” એમ જણાવ્યું છે તે, “મતિવા માતુ મા વા, परं श्री ऋषभवारसाधुनां उभयकालं अवश्यं प्रतिक्रमणं कर्तव्यमेव' ઈત્યાદિ પ્રભુ આજ્ઞાઓને જલાંજલિ આપવા જેવું છે. શાસ્ત્રોમાં પ્રતિક્રમણ–વૈયાવચ્ચાદિ અવશ્ય કરવાં, એમ પ્રભુની આજ્ઞા છે; પરંતુ તે આવશ્યક ક્રિયાઓ છેડીને પણ દેશના તે સાંભળવી જ એવી પ્રભુ આજ્ઞા તે કઈ જ શાસ્ત્રોમાં નથીઃ તેવી આજ્ઞા હેવી સંભવિત પણ નથી. કારણ કે પ્રતિક્રમણ પ્રમાદજન્ય અતિચારોને ખપાવવાનું સાધન છે, જ્યારે દેશના એ પ્રમાદજન્ય અતિચારેને ખપાવવાનું સાધન નથી; પરંતુ સમજવાનું સાધન છે. કૌશાંબીનગરીમાં સૂર્યચંદ્ર મૂળ વિમાને પ્રભુવંદના આવ્યા ત્યારે-“નવાં ના સમચં ચંગારા વારિ નમો સામે મહું જ નિચાવા ના સટ્ટા છે' એ શ્રી મહાવીરચરિયના પાઠ મુજબ પ્રભુની ચાલુ દેશનામાંથી પ્રભુના આદ્ય પ્રવત્તિની મહત્તા શ્રી ચંદનબાલાજી, આવશ્યકને સમય જાણીને મૃગાવતીજી સિવાયના સર્વ સાધ્વીજી મહારાજે સહિત જલદી ઉઠીને પોતાની વસતિમાં ચાલ્યા ગયા હોવાનું અને વસતિમાં આવશ્યકલાએ અનાગે જ નહિ આવી શકયા હોવા છતાં મૃગાવતીજીને “સુરક્ષારિયા દુહુરચા ગુગ વિમેષમાચરિવું?' ઈત્યાદિ વચનેથી શ્રી ચંદનબાલાએ ઠપકે આપેલ હોવાના શાસ્ત્રીય ઉલ્લેખે પ્રસિદ્ધ હેવાનું જાણવા છતાં આચાર્યશ્રીએ, દેશનાને હાને લોકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયાઓને પણ ત્યજી દે, તેવું આ મનસ્વી નિરૂપણ કર્યું છે, ગભીર ઉસૂત્રરૂપ ગણાય. (દદ) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૦ પૃ. ૬૦૮ ક. ૨, મહેન્દ્રકુમાર એસ. ઝવેરીની-“આપે રચેલ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં “પ્રભુ પાર્શ્વજી વસાવ, તારા શુદ્ધ ચિત્તમાં ” આ જે પંક્તિ છે તેમાં ચિત્ત શબ્દનું બહુવચન મૂકયું છે તે શું બરાબર છે? એ શંકાના સમાધાનમાં આચાર્યશ્રીએ જે-“ચિત્ત શબ્દનું બહુવચન મૂકયું છે તે બરાબર છે. કેમકે દ્વવ્યાર્થિકનયથી ચિત્ત એક છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ચિત્ત અનેક છે. એક જ ચિત્ત માનનાર ચાર ધ્યાન નહિ માની શકે. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિના નારક, અનુત્તરદેવ અને કેવલદુદુભિ આદિ બનાવો પણું એકસરખા ચિત્તમાં ન બની શકે. આવી બે દુ ચાર જેવી સીધી વાત છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે પોતાની બે ટુ ચાર જેવી સીધી ભૂલને પોતે યેનકેનાપિ શાસ્ત્રાનુસારી ગણાવીને પણ નહિંજ ફેરવવાની હઠાગ્રહબુદ્ધિને આભારી છે. દ્રવ્યાર્થિકનયથી જે ચિત્ત શુદ્ધ હોય તે ચિત્ત પર્યાયાર્થિકનયથી તેવું શુદ્ધ ગણાતું નહિ હોવાથી અને કવચિત્ અશુદ્ધ પણ ગણાતું હોવાથી પર્યાયાર્થિકનયની અપેક્ષાએ “ ચિત્ત અનેક છે” એમ અભણ જ કહી શકે. સ્તવનની તે કડી દ્વારા આચાર્યશ્રીએ, પાર્શ્વનાથપ્રભુને શુિદ્ધ ચિત્તમાં વસાવવાનું કહેલ છે તે શુદ્ધ ચિત્ત, પર્યાયાર્થિકનયે તે અશુદ્ધ પણ બની જતું હોવાથી તે નયથી બચાવ કરવા સારૂ “ચિત્ત અનેક છે ” એમ કહેવામાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ તે કડી દ્વારા અશુદ્ધ ચિત્તમાં પણ પાર્શ્વનાથ પ્રભુને વસાવવાનું કહ્યું હોવાની આપત્તિ ઉભી થાય છે ! જે તેઓને પણ ઈષ્ટ નથી પિતાની ભૂલના બચાવમાં પર્યાયાર્થિકનયને એ રીતે દુરુપયેગ કર્યા બાદ તે દુરુપયોગને પણ સપ્રમાણ લેખાવવા સારું તેઓશ્રીએ, એક જ ચિત્ત માનનાર ચાર ધ્યાન નહિ માની શકે.” એ પ્રકારને ફૂટ હેતુ આપેલ છે, તે તે અત્યંત શોચનીય છે. કારણકે-તે ચાર ધ્યાનમાંના કેઈ પણ એક ધ્યાન વખતે ચાર ચિત્ત હતાં નથી, પરંતુ એક જ ચિત્ત હોય છે. પ્રભુની સ્તવના વખતે એક શુદ્ધ ચિત્ત જ રાખવાનું છે તેઓશ્રીએ પણ તે કડીમાં કહેલ છે. એકને બદલે અનેક ચિત્ત રાખનારને તે શ્રી વીરવિ૦ મ૦, શ્રી મહાવીરપ્રભુના સ્તવનમાંની-એક ચિત્ત નહિ એકની આશ, પગ પગ તે દુનીઆના દાસ” એ ગાથા દ્વારા દુનીઆના દાસ તરીકે ઓળખાવે છે. તે કૂટ હેતુ આપ્યા પછી પણ પ્રભુસ્તવનામાં અનેક ચિત્ત રાખવાનું જણાવનારા પિતાના તે હઠાગ્રહજન્ય ફૂટ અર્થને યેનકેન સાચે લેખાવવા સારૂ આ આચાર્યશ્રીએ તે સામાધાનમાં આગળ જતાં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દેષ્ટાંત આપીને તેમનામાં જુદા જુદા પ્રસંગને લીધે બનેલી નારક, અનુત્તરદેવ અને કેવલદુંદુભિ વગેરે બનાવે પણ એકસરખા ચિત્તમાં ન બની શકે.” એમ જણાવ્યું છે, તેથી તે તેઓશ્રી પોતે પ્રભુની સ્તવનાની આ કડીમાં જે શુદ્ધ ચિત્ત રાખવાનું કહ્યું છે તેને અર્થ,–“પ્રભુની સ્તવના કરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વખતે ચિત્તને જે જે પ્રસંગે દષ્ટિગોચર કે કર્ણગોચર થાય થાય તે તે પ્રસંગને અનુરૂપ બનાવવું.” એ પ્રમાણે સદ. તર અવળે જણાવવાની વિષમ સ્થિતિમાં મૂકાએલ છે ! જે અત્યંત ખેદજનક છે. (૬૭) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૦ પૃ. ૬૦૮ ક. ૨. તેજ પ્રશ્નકારની– વળી તેજ સ્તવનમાં “તારા કર્મને હટાવ જાઈ શિવમહેલોમાં ” આ પંકિતને અર્થ સમજાવશે. કારણ કે શિવ એક છે એટલે શિવમહેલમાં કહેવાય. પણ શિવમહેલમાં ન કહેવાય. તેમજ કર્મને હટાવીને શિવમહેલમાં જવાય પણ શિવમહેલમાં જઈને કર્મ હટાવતાં નથી. એ પ્રકારની સત્ય શંકાને ભૂલ તરીકે સ્વીકાર કરી લેવાની સરળતાના અભાવે પોતાની તદ્દન અર્થ શૂન્ય પંકિતને જ્ઞાનપત ઠરાવવા સારૂ આચાર્યશ્રીએ ઉત્તર આપતાં જે-“મહેલના બહુવચનથી જ શિવ એટલે મક્ષ નહિ પણ કલ્યાણવાચી શબ્દ તરફ બુદ્ધિ દોડાવવાની છે. હવે શિવથી કલ્યાણ લઈએ તે પરમદાનરૂપ કલ્યાણ, શિલરૂપ કલ્યાણ, પરૂપ કલ્યાણ, ભાવનારૂપ કલ્યાણ. આમ જાતજાતનાં કલ્યાણ થઈ શકે છે. એટલે “શિવમહેલોમાં” શબ્દ છે તે સુગ્ય જ છે. “તારા કને હટાવ જાઈ શિવમહેલમાં” આ કડીને ભાવાર્થ એ છે કે-કલ્યાણ મહેલે એટલે ચોથા ગુણસ્થાનકથી લઈને ચદામા ગુણસ્થાનક સુધીના કલ્યાણ-શિવમહેલે કલ્પી શકાય છે. ત્યાં જઈ તારા કર્મને હટાવી દે. આ પ્રમાણે શિવમહેલમાં જઈને પણ કર્મ હટાવાય છે.” એ પ્રમાણે જણવેલ છે તે જ્ઞાનના કુપગ જનક છે. “દાન–શીલ–તપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ અને ભાવના” તથા “ચેથાથી માંડી ચૌદ સુધીનાં” ગુણસ્થાનકે છે તે (આત્માને ત્યાંને ત્યાં જ રહેવાનું નહિ, પરંતુ નિત્ય ચડતા પરિણામે આગળ વધવાનું હોવાથી) શિવમહેલે નથી; પરંતુ શિવમહેલે પહોંચવાની સીડીનાં પગથી છે. આથી આચાર્યશ્રીએ તે અસત્યના બચાવ સારૂ અહિં તે પગથીને શિવમહેલ લેખાવવા સુધી બુદ્ધિ દેડાવેલ છે તે અસત્યવાતની કારમી પક્કડનું જ પ્રતીક છે. પૂર્વાચાર્યોએ સ્તવનાદિમાં તેવા કલ્યાણરૂપ કપિત મહેલને શિવમહેલે કહેલ નથી; પરંતુ મેક્ષને જ શિવમહેલ જણાવેલ છે એમ જાણવા છતાં તે “શિવમહેલ શબ્દને પિતાની ભૂલ નહિ કબૂલવા ખાતર આ રીતે ચેનકેન પ્રકારેણ “શિવમહેલે ” તરીકે ઓળખવવા મથવું તે જ્ઞાનીના જ્ઞાન કરતાં નિજના માનની કિંમત ઘણું વધારે મનાવવા જેવું અજ્ઞાન ગણાય. • સ્તવનાંના તે “શિવ” શબ્દને “કલ્યાણ” અર્થ પણ આચાર્યશ્રીએ, તે પ્રશ્નકારે જ્યારે આ ભૂલ બતાવી ત્યારે જ કલ્પી કાઢેલ છે, અને તેમ કરવા જતાં તે કલ્પનાને બંધ બેસતી કરવા સારૂ સ્તવનની તે પંકિતમાંના “જાઈ? શબ્દને પણ તેઓશ્રીએ “જઈ” તરીકે ફેરવી નાખેલ છે! જે શેચનીય છે. આચાર્યશ્રીએ પોતાનાં સ્તવનની તે કડીમાં મૂળ તો “જેઈ” શબ્દ વાપરેલ છે, અને તે તેઓશ્રીના સ્તિવનોની જે બૂકે પ્રથમ પ્રસિદ્ધ થએલ છે તેમાં વિદ્યમાન છે. તે બૂકમાં “તારા કર્મને હટાવ જોઈ શિવમહેલમાં” એ પ્રમાણે જ મૂળ પંકિત છે. તે પંકિતમાંના તે “જેઈ” શબ્દને બીજી આવૃત્તિમાં “જાઈ” શબ્દ કર્યો અને તે પછીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આવૃત્તિમાં તે “ જાઈ ” શબ્દને ફેરવીને “જઈ” કરવામાં આવતાં પોતાના આ સ્તવનની તે પંકિતમાંને મૂળ “જેઈ” શબ્દ જ ઉડી જવા પામેલ છે તે, તે કડીમાંને મૂળ “જોઈ? શબ્દ પિતાને પણ અર્થસંગત જણાએલ નહિ હેવાનું પ્રતીક છે. તેઓશ્રીએ અસત્યના બચાવમાં એ રીતે બનાવટી શિવમહેલે કલ્પી કાઢયા બાદ જે- ત્યાં (તે શિવમહેલમાં) જઈ તારા કર્મોને હટાવી દે–આ પ્રમાણે શિવમહેલમાં જઈને પણ કર્મ હટાવાય છે” એ પ્રમાણે અંતિમવાકય જણાવેલ છે, તે પણ યથાર્થ નથી; કારણકે-તે તે પગથીએ પણ ગ્રંથભેદના દષ્ટાંતે પહેલાં કર્મને હટાવે તે પછી જ આગળ આગળના પગથીએ પહોંચી શકાતું હોવાથી–એ કેય પગથીએ ઠરીઠામ રહેવાનું નહિ હોવાથી તે કપિત શિવમહેલમાં જઈને કર્મ હટાવવાનું કથન કેવલ તરંગી જ ઠરે છે. (૬૮) કલ્યાણું વર્ષ ૧૧, અંક ૧૦, પૃ. ૬૦૮, કે. ૨ મહેન્દ્રકુમાર એસ. ઝવેરીની–“જ્ઞાનપંચમી તપની આરાધના ચાલતી હોય તે તે તપ (રામચંદ્રસૂરિજીના મતે) સંવસરીના ઉપવાસમાં આવી જાય છે, તેમ સાધુઓના યોગની અંદર સંવત્સરીને ઉપવાસ કર્યો હોય તેવા સાધુને ભા. શુદ પના દિવસે સંવત્સરીના ઉપવાસમાં સમાવેશ સમજી નવી કરાવી શકાય ખરી?” એ શંકાનું આચાર્યશ્રીએ-“ભા. શુ.પના (દિવસે) ચગની અંદર સાધુઓને નીવી આપી શકાય. જ નહિ કારણકે–ચાગોદ્વહનમાં પાંચ તિથિ આયંબિલ હેવા જોઈએ. પાંચમની એક કરી તેથી પંચમીનું પંચમીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પણું ઉડી જતુ' નથી. માત્ર પાંચમને ઉપવાસ કરવા હોય તે ચેાથમાં ( તે ઉપવાસને) સમાવેશ થાય અને તે પણ અશક્ત હેાય તેના માટે જ. અન્યથા પૂર્વાચાર્યાએ ભા. શુ. ૪ અને ભા. શુ. ૫ ને છઠ્ઠું કરવાનું કહેલ છે. પણ ચેાગેાદ્વહન માટે કોઇ પૂર્વાચાર્યે ખુલાસા કર્યા હાય એવુ મારા જોવામાં આવ્યું નથી. ” એ મુજબનું સમાધાન આપીને પ્રશ્નકારને જણાવેલ– (૧) ભા. શુ. પની સંવત્સરી ચેાથે કરી તેથી પચમીનું પંચમીપણું ઉડી જતુ` નથી, (ર) ભા. શુ. પના તપના સમાવેશ શક્તિ હાય તા ભા. શુ. ૪માં થાય જ નહિ, (૩) પૂર્વાચાર્યાએ ભા. શુ. ૪ અને પાંચમનેા છઠ્ઠું કરવાનું કહેલ છે. 'એ ત્રણ મૌલિક મુદ્દા, તેઓશ્રીએ પેાતાની દમણમુકામેથી સ' ૨૦૦૪ના માગશર વિદે છના રાજ જીરા મુકામે આ. શ્રી વલ્લભસૂરિજી ઉપર પાડવેલ (શાસન સુધાકરના ખારમા વર્ષોંના પ્રથમ અંકમાં પ્રસિદ્ધ થએલ) અતિમહત્વના પત્રમાં પેાતે પેાતાને ચડાંશુચંડુના ભા. શુદ્ઘ ૫ ના ય વખતે અન્ય પ’ચાંગમાંના ભા. શુ. ૬ના ક્ષયની માન્યતાવાળા જણાવીને તે મુજબ નહિ વર્તનારને કમભક્ત ગણતા હેાવાનું જણાવેલ છે. ' એ માન્યતાના આધારે જણાવેલ છે. 6 ’ એટલે કે આપણા આ આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મહારાજે દમણથી સ`વત ૨૦૦૪માં લખેલા તે પત્રદ્વારા આ.શ્રી વલ્લભસૂરિજી મને જે—“મારી માન્યતા, (આ. શ્રી રામચ`દ્રસૂરિ તથા સિદ્ધિસૂરિજીની જેમ) ભા. શુ. ૫ના ક્ષયે ભા. શુ. ચેાથમાં તે પાંચમ સમાઈ જતી હોવાની નથી; પરંતુ પૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આત્મારામજી મહારાજે સં. ૧૫ની સાલમાં ભા. શુ. પના ક્ષયે ભા. શુ. છઠના ક્ષયવાળા અન્ય પંચાગનો આધાર લઈને પણ તે ભા. શુ. ૪ અને ૫ એ બંને પર્વતિથિને જેડીયાં પર્વ તરીકે સ્વતંત્ર અને જેડે અખંડ ઉભી રાખીને સંલગ્ન બે દિવસ આરાધેલ હતા, તે મુજબ તે બંને તિથિને અખંડ ઉભી રાખીને બે દિવસ સંલગ્નપણે આરાધવાની છે, અને તે પ્રમાણે જેઓ વર્તતા નથી. તેઓને હું કમબકત માનું છું.” એ પ્રમાણે સ્પષ્ટ જણાવ્યું છે, તે સંવત ૨૦૦૪ સુધીની પિતાની માન્યતાને અનુસરીને તેઓશ્રીએ પ્રશ્નકારને આ સમાધાનમાં તે ત્રણ મુદ્દાઓ જણાવેલ છે. આથી તેઓશ્રીની આ લેખિત સાબીતી છે કે-“સં. ૧૯૯૨થી નીકળેલા આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીના નવા તિથિમતની–ભા. શુ. ૫ ના ક્ષયે તે પાંચમ ઉદયાત ચોથમાં સમાઈ જતી હોવાની નવી વાતને તેઓશ્રીએ, સં. ૨૦૧૧ના કલ્યાણ માસિકના આ દસમા અંક સુધી તે જાહેર રીતે પણ અસત્ય માનેલ છે અને તે ભા. શુ. ૪ તથા પાંચમ રૂપ જોડીયાપર્વને બે સ્વતંત્ર પર્વતિથિ તરીકે બે દિવસ જોડે રાખીને પંચમીનું તપ કરનારને છડૂતપની સવળતા કરી આપનારી સં. ૧૫રની આત્મારામજી મની (ભા. શુ. ૫ ના થયે તે પાંચમને ઉદયાત એથમાં સમાવેશ થતો નથી, એમ જણાવનારી) વાતને જ સાચી માનેલ છે.” આમ છતાં (સં. ૨૦૧૪ના વૈશાખ માસે અમદાવાદ મુનિસંમેલનને શ્રી રામચંદ્રસૂરિજી આદિ નવા તિથિમતી આચાર્યોએ, [ તેમણે પણ વર્ષો પર્યત આચરેલી આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શ્રી દેવસુરગચ્છની અવિચ્છિન્ન પર પરાથી વિરુદ્ધ રીતે ] શાસ્ત્ર અને શાસ્રસિદ્ધ પરપરાની કલ્પિત વાત ઉભી કરીને નિષ્ફળ અનાવવાની કરેલી હીલચાલથી કટાળીને આપણી તે પ્રાચીન પર'પરાના રક્ષણાર્થે આપણા શ્રી દેવસૂરસંઘના ૩૫ મુનિસ`પ્રદાયે મળીને સર્વાનુમતે કરેલા શ્રી દેવસૂરતપાગચ્છીય આચરણાનુસારી ઠરાવ, પૂ. આચાર્ય શ્રી નંદનસૂરિજી મ॰ની સહીથી જાહેર કરવાનું બનતાં ) આપણા આ આચાય શ્રી લબ્ધિસૂરિજી મહારાજે સં. ૨૦૧૪ના અશાડ શુદિ તેરશ તા. ૨૯-૬-૫૮ના રાજ પેાતાની તે સંવત ૨૦૧૧ સુધીની પ્રસિદ્ધ માન્યતાથી સદંતર વિરુદ્ધ લેખ, સત્તાવાર જાહેરાત' તરીકે અમદાવાદના તા. ૨ તથા ૪-૭-૫૮ ના દૈનિક પત્રામાં તેમજ પુષ્કલ હેન્ડબીલેદ્વારા પેાતાના નામથી સર્વત્ર પ્રચાર્યાં !!! તે લેખને અતે તેએશ્રીએ– ચાલુ વર્ષે ચંડાંશુચ'ડુમાં ભા. શુ. ૫ ને ક્ષય છે પણ ભા. શુ. ૪ ને ક્ષય નથી તેથી ભાદરવા દિ ચેાથની આરાધનામાં ભા. શુ. ૫ ની આરાધનાને સમાવીને ઉદ્દયાત ભાદરવા શુદ્ધિ ચાથ તારીખ ૧૭-૯-૧૯૫૮ બુધવારે શ્રી સંવત્સરીપની આરાધના કરવી જોઇએ.” એ પ્રમાણે લખીને પેાતાને ‘ભા. શુ. પના ક્ષયે ઉદયાત ચેાથમાં જે પાંચમ ફકત ચાર જ વર્ષ પહેલાં તેા કોઇ વાતેય સમાતી જણાએલ નથી, તે જ ભા. શુ. ૫ તેએશ્રીએ તે લેખદ્વારા ભા. શુ. ઉદ્દયાત્ ચેાથમાં સમાઇ જતી હોવાનું સદંતર વિપરીત જણાવ્યુ` છે, તે તેઓશ્રી, સ. ૧૯૯૨થી નીકળેલા નવા તિથિમતમાં તે સંવત ૨૦૧૪ માં જ જોડાએલ હાવાના દાખલારૂપ છે. (" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ (૬૯) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૦ પૃ. ૮૯ કે ૨, એક સુશ્રાવિકાની-“સામાયિક લઈને નવકારવાળી ગઈ હોય અથવા અભ્યાસ કર્યો હોય અને ત્યાર પછી પ્રતિક્રમણ કરવું હોય તે ઈરિયાવહિયા કરવી જોઈએ કે નહિ?” એ શંકાનું જે-“સામાયિક લીધા બાદ નવકારવાળી ગણી હોય, અભ્યાસ કર્યો હોય અથવા અન્ય કઈ ધાર્મિક પ્રવૃત્તિ કરી હોય તે પ્રતિકમણ કરતાં પહેલાં ઈરિયાવહિયા અવશ્ય કરવી જોઈએ.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે [ નવકારવાળી ગણવી. અભ્યાસ કરવા અને અન્ય કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવી તે સાવદ્ય કિયા નહિ હેવાથી તેમજ પ્રતિક્રમણ એ સામાયિકથી ભિન્ન કિયા નહિ હેવાથી] કપોલકલ્પિત છે. (૭૮) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૦ પૃ. ૭૦૨ કે. ૧, ગત દશમા અંકમાં પોતાનાં સ્તવને માંની સાચી ભૂલે બતાવનાર શ્રી મહેન્દ્રકુમાર એસ. ઝવેરીએ, આચાર્યશ્રીનાં સ્તવનોમાંની-“જે આપે બનાવેલ વેજલપુર ભરૂચમંડન શ્રી શાંતિનાથ ભગવાનનાં સ્તવનની-“વિશ્વસેન અચિરાજીકે નંદન, તેઓ હમારા કર્મના ફંદન, આત્મિક આનંદ લહું અનંતે, કતલ કર્મોની કરી કરીને-શાંતિ સુરત તમારી જતાં. ”એ ચોથી કડીમાં જે “કતલ કર્મોની કરી કરીને ” એ પદ તે, શ્રી જિનેશ્વર ભગવંતની આગલ કેમ બેલાય? “કતલ” શબ્દનો ઉપગ સર્વથા કતલની મનાઈ કરનાર શ્રી વીતરાગ પ્રભુની આગલ કર ઠીક છે? ” એ મુજબ પૂછેલી ત્રીજી ભૂલ બદલ તે શંકાકાર ઉપર ઉશ્કેરાઈ જઈને આચાર્યશ્રીએ, તે શંકાના સમાધાનમાં કટુવાપ્રહાર કરવા વડે જે-“કતલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શબ્દ જે વીતરાગ પ્રભુ પાસે બેસી શકાય નહિ એમ કહેશે તે “નમો અરિહંતા” શબ્દ પણ નહિ બેલાય કારણકેત્યાં “હણ” એ મારવાને શબ્દ આવ્યા અને પ્રભુ તે સર્વથા જીવોની રક્ષાની પ્રરૂપણ કરે છે તે પછી “નમો અરિહંતા” પણ ન બેલાય. આવા કુતર્ક અકકલનું અણું થયું હોય તેઓ કરે છે. અને તે પોતાની મૂર્ખાઈનું પ્રદ ર્શન કરે છે. કર્મના માટે તેને વંસ, તેનું સર્વથા હનન, તેની કતલ, તેને વિનાશ આદિ જેટલા શબ્દ લગાવવામાં આવે તે લગાવી શકાય છે. કારણકે-કમેનો વિનાશ થતાં દુનીયાના સકલ જીવોનું અભય કરી શકાય છે, તે માટે તેવા શબ્દ પ્રભુની આગળ બેલવામાં સહજ પણ વાંધો નથી.” એ મુજબ જણાવેલ છે તે સર્વથા ઉપેક્ષણય છે. “કતલ શબ્દને ઉપગ પ્રાયઃ જીવતા જીવની (નહિ કે કર્મોની ) કાપાકાપી અને ખૂનરેજી થઈ હોય કે થતી હોય તે પ્રસંગને અનુલક્ષીને જ થતો હોવાથી જડ લેખાતા કમને હણવાના પ્રસંગમાં કઈપણ શાસ્ત્રકારે કેઈપણ સ્થળે “હણ” ને બદલે કતલ” શબ્દનો ઉપયોગ કરેલ નથી.” - આ વસ્તુ આ આચાર્યશ્રી સારી રીતે જાણતા હોવા છતાં પ્રસ્તુત સ્તવનમાં પોતે જે કતલ” શબ્દનો ઉપયોગ થએલ છે તે ભૂલ છે એમ સ્વીકારવાને સીધો માર્ગ ત્યજીને સર્વ શાસ્ત્રકારોની પ્રણાલિકા અને તે કતલ શબ્દના થતા જીવતા જવાની કાપાકાપી તરીકેના વાસ્તવિક અર્થને ઓળવવા પૂર્વક તે ભૂલને “મોરહંતા ” પદદ્વારા બચાવ કરવાને જે અંઘટિત પ્રયાસ કરેલ છે તે અક્ષમ્ય ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ' ૮ તાળું 'પદમાંના ‘મૈંનું' ધાતુના બનેલા ‘ હણુ શબ્દના જેમ વિનાશ, હૅનન, ધ્વંસ ઈત્યાદ્રિ પર્યાયવાચકે શબ્દો છે તેમ કતલ' શબ્દ, ‘હન' ધાતુના પર્યાયવાચક છે જ નહિ, તે શબ્દ એ રીતે હન ધાતુના પર્યાયવાચક શબ્દ પણ નહિ હેવા છતાં પેાતાનુ તે અસત્ય કથન નહિ જ ફેરવવા સારૂ આ રીતના ઉન્માર્ગ ગ્રહણ કરવા તે ભવભીરુઆત્માનું લક્ષણ ન ગણાય. અત્યંત દુ:ખની ખીના તા એ છે કે આ પ્રકારના અસત્ય અને અસંબદ્ધ શબ્દો તથા વાકયેાથી ભરેલા, તાત્વિકખાધના અભાવવાળા, પ્રભુગુણા પ્રતિ પ્રીતિ જગાવવાને બદલે ચિત્તને અહિં તહિં ભટકાવનારા, લાલિત્યહીન-પ્રાસહીન અર્થહીન-વિદ્વત્તાહીન અને નાટકીયા રાગેાવડે જૈનસમાજના ખાળકોને પ્રભુના રાગને બદલે કેવળ રાગ-રાગિણીમાં જ અકડી રાખનારાં સ્તવનાને રચનારા આપણા આ સૂરિજીની તેવાં તત્વશૂન્ય સ્તવનેાની રચનાને પણ કાઇ નનામી મુમુક્ષુએ કલ્યાણ વર્ષ ૧૧ અંક ૯ પેજ ૫૯૪ થી ૫૯૯ સુધીનાં લાંખા લેખદ્વારા જગતના સમસ્ત કવિરાજાની કવિતાઓની રચના કરતાં કેઈ ગુણી અપૂર્વ અને વિદ્વત્તાપૂર્ણ લેખાવવાના હાથ ધરેલા પ્રયાસમાં જગતનું પ્રાયઃ અસત્ય જોડીને પેાતાનાં મહાવ્રતનું નિરક જ લીલામ કરી નાખેલ છે.!!! ” સમસ્ત (૭૧) કલ્યાણ વર્ષ ૧૧ અંક ૧૨ પૃ. ૭૩૪ ક. ૨ એસ. એમ. શાહે કરેલી-તીથકર ગૃહસ્થવેષમાં જિનપ્રતિમા તથા સાધુ સાધ્વીને કઇ રીતે વાંઢે પૂજે ?” એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શકાનાં સમાધાનમાં જે- ગૃહસ્થાવસ્થામાં પણ શ્રી જિનેશ્વરના દ્રવ્યનિક્ષેપો પરમપૂજનીય છે, એટલે એએશ્રી સાધુસાધ્વીઓને વંદન કરે એમ મને નહિ, પણ તીથંકર તરીકે સાધુ-સાધ્વીઓને ઓળખાણ થઇ હેાય તે તેએ ગૃહસ્થાવસ્થામાં રહેલા એવા પ્રભુને નમસ્કાર કરે, ગૃહસ્થાવસ્થામાં રહેલા તીર્થંકર ભગવંતા સ્વય અરિહંત હાવાથી અરિહંતની મૂર્તિને પૂજતા નથી પણ સિદ્ધ ભગવંતની મૂર્તિને પૂજે છે. ” એ પ્રમાણે જણાવ્યુ' છે તે સર્વથા અજ્ઞાનવિલસિત છે. ઉકત સમાધાનમાં—“ (૧) તીકરનેા દ્રવ્યનિક્ષેપા પરમપૂજનીય છે, (૨) ગૃહસ્થપણામાં તીર્થંકર વિરતિવ ાને વંદન કરે નહિ, (૩) ગૃહસ્થતી કરને વિરતિધરા વંદન કરે, (૪)ગૃહસ્થતીથ ́કર સ્વયં અરિહંત છે, (૫)ગૃહસ્થતીર્થંકર અરિહંતની મૂર્તિને પૂજતા નથી અને (૬) ગૃહસ્થતીથ ંકર સિદ્ધની મૂર્તિને પૂજે છે. ” તે છયે પ્રરૂપણા મનઘડંત હોઇને અનુક્રમે નીચે મુજખ શાસ્ત્રવિરુદ્ધ છે. "" (૧) તીર્થંકરના ભાવનક્ષેપાની જેમ તીર્થંકરના દ્રનિક્ષેપાને પણ પરમપૂજનીય જણાવેલ છે તે અબાધમૂલક છે. જેઓ અર્હ પઢવીને પામીને સિદ્ધ થયા છે અને જેઆ અહુ પદવી પામીને સિદ્ધ થશે તે દ્રવ્યજિન ગણાતા હાવાથી તીર્થંકરના તે દ્રવ્યનિક્ષેપે ભાવનિક્ષેપાની જેવા પરમપૂજનીય નથી; પરંતુ ભાવજિનના અધ્યવસાય વડે ભાવજિનના ઉપચાર કરાય છે અને તે પછીજ તે દ્રવ્યનિક્ષેપે તેવા વંદનીય=પૂજનીય મનાય છે. શ્રી તીર્થંકરના દ્રવ્યનિક્ષેપ પણ જો ભાવનિક્ષેપાની જેમ પરમપૂજનીય હેત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ , O તે। શ્રી ભરતમહારાજે દ્રવ્યનિક્ષેપારૂપ મિરચીને-‘ હું તમારા વેષને કે તમને વંદન કરતા નથી.’ એમ કહેવાવડે અને મરીચિની સખત બિમારી વખતે જોડેના સાધુએએ તેને શાતા પણ નહિ પૂછવાવડે જે અસહ્ય અનાદર કરેલ છે તે અનત નહિ. અરે ! એ તે શાસ્ત્રીય વાત થઇ, પરંતુ ( શ્રી લલિતવિસ્તરાગ્રથમાનાં માહિમેતે ' પાઠના શ્રી રામચ'દ્રસૂરિજીએ ઉપજાવી કાઢેલા મનસ્વી અથ પકડવા જતાં શ્રી તીથંકરદેવના નિગેાદાવસ્થિત આત્માને પણ પરાવ્યસની, દેવગુરુમડુમાની આદિ તરીકે લેખવા લેખાવવાના મિથ્યાવમળમાં અટવાઇ જવાના ચેાગે) અહિં શ્રી તીકર દેવના દ્રવ્યનિક્ષેપાને પરમપૂજનીય લેખાવનારા આ આ. શ્રી લબ્ધિસૂરિજી મહારાજે કલ્યાણના સાતમા વર્ષના આઠમા અંકના પેજ ૩૨૧ ઉપર તેા તીર્થંકરના દ્રવ્યનિક્ષેપારૂપ શ્રી રાવણને [ શાસ્ત્રવિરુદ્ધ જઈને ] મિથ્યાત્વના સભવવાળા લેખાવતાં પણ આંચકા અનુભવેલ નથી! આ સ્થિતિમાં તે પણ તીર્થંકરના દ્રવ્યનિક્ષેપાને પરમપૂજ્ય તે માનતા જ નથી અને પરમપુજ્ય માનવાનુ જણાવે છે, એ વાત સ્પષ્ટ થતી હાવાથી તેઓશ્રીનું · દ્રવ્યનિક્ષેપા પરમપૂજનીય છે ’ એ નિરૂપણ પણ કપેાલકલ્પિત છે, એમ આપે।આપ સિદ્ધ થાય છે: શ્રી પ્રવચનપરીક્ષાના" सर्वविरतिनापि गृहस्थलिंगी द्रव्याईन् धन्यस्त्व' त्रैलोक्यपूजापदवीप्राप्ता धर्मचक्रवर्त्ती भविष्यसीत्यादिस्तुत्यादिवचनैराराध्यो, न पुनर्भावान्निवान्नादिना प्रदक्षिणाकरणेन वा तथैव बिनाज्ञायाः સત્ત્વાત ” એ પાર્ટ મુજબ, શ્રી તીથકરના દ્રવ્યનિક્ષેપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ પાટ (શ્રાવકોને શ્રી ભરતમહારાજના જેવા પ્રસ`ગ ઉપસ્થિત થયે સતે ભરતમહારાજની રીતે અને ) સાધુ સાધ્વીજીને પશુ “ તમે ધન્ય છે, ત્રણલેાકના પ્રાણીઓને પૂજાવાળી અતુપદવીને પામ્યા થકા તમે ધર્મ ચક્રવર્તી થશે! ઇત્યાદિ, સ્તુતિપ્રશ'સાકારક વચના વડે આરાધ્ય છે; પરંતુ ભાવ અદ્વૈતની જેમ અન્ન વગેરે પડિલાભવાવડે કે પ્રદક્ષિણા વગેરે કરવા વડે આરાધ્ય નથી. કારણ કે-જિનાજ્ઞાનું તે પ્રકારે જ વિદ્યમાનપણું છે.” તે પ્રકારે જ જિનાજ્ઞા છે. 6 પ્રભુના દ્રવ્યનિક્ષેપો એ પ્રકારે જ પૂજનીય હોવા છતાં અહિં આચાર્ય શ્રીએ તે દ્રવ્યનિક્ષેપાને પરમપૂજનીય જણાવ્યું, જ્યારે પરમતેજ ?' પુસ્તકના પૃ૦ ૨૬૧-૬૨માં પણ તે આનિમેતે' પાઠના અવળા અર્થ કરનાર તેમના પન્યાસ શ્રી ભાવિજયજીએ તે સને ૧૯૫૯ના દિવ્યદર્શીનમાં ( કલ્યાણ વર્ષ ૧૬ના વૈશાખના ત્રીજા અંકના પેજ ૧૦૯-૧૧૦ ઉપર પણ ) કેવલજ્ઞાનના સદ્દભાવવાળા પરમપૂજનીય એવા ભાવનિક્ષેપાને પણ વિચરતા જિન એ દ્રવ્યનિક્ષેપ' એમ જણાવવા વડે દ્રવ્યનિક્ષેપ કહેલ છે, તે સામે આપણા આ આચાય શ્રીને કાંઈ જ વાંધા નથી.! : " " આ જોતાં · પરમપૂજનીય વસ્તુને અલ્પપૂજનીય કે અપૂજનીય લેખાવાય અથવા અપૂજનીય કે અલ્પપૂજનીય વસ્તુને પરમપૂજનીય લેખાવાય ’ એ બધું આપણા આ આચાય - શ્રીને મન સમાન લાગે છે! કે-જે સ્થિતિ મિશ્રગુણસ્થાનકની ગણાય. (તે પરમતેજ ? પુસ્તકના પેજ ૧૦ ઉપરની પ્રસ્તાવનામાં પં. શ્રી ર'ધવિજયજીએ પણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પુસ્તકમાંના તે “મારુત્તેિ’ પાઠના અર્થને નિર્વિવાદ ઉપાદેય બને તેમ નથી.” એમ સ્પષ્ટ જણાવવા વડે અયથાર્થ કહેલ પણ છે, છતાં પં. શ્રી ભાનવિજયજીએ પિતાના તે અવળા વિવેચનને તે ગ્રંથના શુદ્ધિપત્રકમાં પણ સુધારેલ નથી ! એ જેટલું ખેદજનક છે, તેટલું જ આપણા આચાર્યશ્રી લબ્ધિસૂરિજીના શિષ્ય પં. શ્રી શંકરવિજયજી કૃત શ્રી લલિતવિસ્તરાના અનુવાદમાં તે “માશાસ્ત્રનેતે. ” પાઠનો અર્થ જેમ બને તેમ શુદ્ધ આપવા જ પ્રયાસ થએલ છે તે અનમેદનીય છે.) (૨) ગૃહીલિંગતીર્થકર, માતપિતાદિ વડીલેને પણ સાત-આઠ ડગલાં સામે જઈ બે હાથ જોડી આસનપ્રદાનાદિ સ્વયં કરી સુંદર ભક્તિ પૂર્વકને આદર્શ સત્કાર કરવાપૂર્વક પરમ વિનય દાખવે છે, એ વાત શાસ્ત્રસિદ્ધ છે. તે તે વડીલે ભેગી છે. છતાં તેની પણ એ રીતે ભક્તિ કરનાર શ્રી ગૃહસ્થ તીર્થકર માટે “તેઓ સર્વવિરતિધર ત્યાગીને વંદન ન કરે.” એમ આ સમાધાનમાં કહેવાયું છે તે ગૃહીતીર્થકરને અવિનયી તરીકે ઓળખાવનારૂં આશાતનાકારી માનવું રહે છે. શ્રી એનપ્રશ્ન ત્રીજે ઉલ્લાસ ૩૨૪ મે-“નિના રૂસ્થા केवलिन साधुवा प्रणमंति नवा? इति प्रभोऽत्रोत्तरम्-निषेधो જ્ઞાતિ નાસ્તિ” એ પ્રશ્નોત્તર, “ગૃહસ્થાવસ્થામાં તીર્થકરો સાધુને વંદન ન કરે તેવું જાણ્યું નથી.” એમ કહે છે. (૩)-ગૃહસ્થાવસ્થામાં રહેલા તીર્થંકરને વિરતિનીજ તમન્ના હોવા છતાં “ભેગવલી કર્મ, વિરતિ પ્રાપ્ત થવા દેતું નથી.” એ પ્રકારનું રહેલું જ્ઞાન, “વિરતિ પ્રાપ્ત થવી કેટલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ કઠિન છે? અને તે વિરતિને પ્રાપ્ત કરનારા મુનિવરે મારી એ સ્થિતિ કરતાં કેટલી શ્રેષ્ઠ સ્થિતિને ભજનારા છે? એ ખ્યાલ તેઓશ્રીને સતત આપ્યા કરતું હોય છે. આથી ઉપરની બીજા નંબરની વાતમાં જણાવેલ શ્રી સેનપ્રશ્નના પાઠ મુજબ ‘તેઓશ્રી સાધુને વંદન કરે નહિ.” એ વાત યુક્તિયુક્ત પણ ઠરતી નથી અને તેથી જ આ સમાધાનમાં આચાર્યશ્રીએ, ઓળખાણ થઈ હોય તે ગૃહસ્થ તીર્થકરને વિરતિધર નમસ્કાર કરે એ પ્રમાણે જણાવેલ વાત શાસ્ત્ર વિરુદ્ધ-યુક્તિ વિરુદ્ધ અને વ્યવહારથી પણ વરુદ્ધ ઠરે છે. ગૃહસ્થ તીર્થકરની જેમ શ્રી શ્રેણિક મહારાજા, આગામી વીશીના આદ્ય તીર્થકર શ્રી પદ્મનાભસ્વામીને વ્યનિક્ષેપ જ હતું અને તેઓ આવતી વીશીમાં પ્રથમ તીર્થકર થવાના છે, એમ શ્રી વીરવિભુના શ્રીમુખથી શ્રી ગૌતમસ્વામિ આદિ સર્વ મુનિઓએ જાણ્યું જ હતું, છતાં તે મુનિએ તેમનો વંદનાદિ વિનય કરતા ન હતા. આ તાજું દષ્ટાંત જોતાં પણ આપણું આચાર્યશ્રી, “ઓળખાણ થઈ હોય તો ગૃહસ્થ તીર્થકરને વિરતિધર નમસ્કાર કરે, તથા વ્યનિક્ષેપે પરમપૂજનીય છે. એ વાતને કલ્પિત રીતે પણ યથાર્થ લેખાવી શકે તેમ નથીઃ અર્થાત્ તેઓશ્રી, તે છદ્મસ્થ ગૌતમ ગણધર આદિ મુનિવરે શ્રેણિકમહારાજાને નમસ્કાર કરતા અને પર્ષદામાં પણ શ્રેણિક મહારાજને પિતાની આગળ બેસાડીને પોતે તેની પાછળ બેસતા.” એમ કેઈ મનસ્વી વાત વડે પણ સાબીત કરી શકે તેમ નથી; અને શ્રેણિક મહારાજે રાજગૃહીમાં પધારેલ ગૌતમસ્વામીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ વંદના કરી અને સંકટમાં આવી પડેલ શ્રમણીજીની પિતાના મહેલમાં ગોપવીને પણ બહુમાનપૂર્વક ભક્તિ કરી વગેરે ' અનેક શાસ્ત્રસિદ્ધ હકીકતોને તો તેઓશ્રી પણ જાણે જ છે; આમ છતાં તેઓશ્રીએ “સર્વસાવધના ત્યાગી સાવદ્યમેંગમાં પ્રવર્તાતા ગૃહીતીર્થકરને નમસ્કાર કરે. એ વગેરે વિપરીત પ્રરૂપણ કરેલ છે, તે જેનશાનું પરિશીલન અને પરિણમન તથા પ્રકારે નહિ હેવાનું દ્યોતક ગણાય. * (૪) દીક્ષા પછી પણ ચાર ઘાતકર્મ ખપ્યા પછી જ અષ્ટપ્રાતિહાર્યાદિ પૂજાને યોગ્ય એવા ભાવ અરિહંત કહેવાય છે અને તે પછી જ ગણધર ભગવંતરૂપ તીર્થને સ્થાપતા હેવાથી તે અરિહંતદેવ, તીર્થંકર કહેવાય છે. આથી જ શ્રી કલપસૂત્રમાં પ્રભુને-ગૃહસ્થપણામાં દ્રવ્ય અરિહંતને શ્રી વર્ધમાન અને મહાવીર નામથીજ સંબોધ્યા છે, અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાન હેતા પામ્યા ત્યાં સુધી તે દ્રવ્ય અરિહંતને “શ્રમ માવાન મહાવીર:” નામથી જ સંધ્યા છે અને કૈવલ્ય થયા પછી જ “શ્રમનો માવાન મઠ્ઠાવી ગર્દન કાત: ” એ પાઠ મુજબ ભાવ “અરિહંત” તરીકે સંબોધ્યા છે. આગમમાં અરિહંત શાથી કહેવાય છે તે જણાવતાં કહે છે કે-અહિંતિ વંધાનમંતગડું મરહૂતિ पूअसक्कारं० ॥१॥ देवासुरमणुओसुं, अरिहा पूआ सुरुत्तमा ગઠ્ઠા મળિો હતા રચંદુંતા અરિહંતા તે પુરવંતિ આવશ્યક સત્ર ૯૨૨ . શાસ્ત્રીય સ્થિતિ એ પ્રમાણે સુપ્રસિદ્ધ હેવા છતાં આ સમાધાનમાં આચાર્યશ્રીએ, “ગૃહસ્થાવસ્થામાં રહેલા તીર્થકરે સ્વયં અહિત હેવાથી” એ વાક્ય વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ગૃહસ્થીતી કરને દ્રવ્ય અરિહ ́ત કહેવાને બદલે સીધા અરિહંત કહ્યા છે તે, તે તે અપેક્ષાએ અયુકત છે અને આજ સમાધાનમાં ગૃહસ્થતી કરને તીર્થંકરના દ્રવ્યનિક્ષેપ જણાવનારા તેએશ્રી, તે જ અવસ્થાવાળા તીર્થંકરને અહિં પાછા ‘ અરિહંત ' કહેવા વડે ભાવનિક્ષેપો ગણાવે છે તે શાસ્ત્રીય પદાર્થોનું જ્ઞાન, સ્થિર નહિ હોવાનુ માપક છે. જો કે–“સ. ૨૦૦૪ની સેામ-મંગળની સ’વત્સરી પ્રસંગે આ. શ્રી વિજયવલ્લભસૂરિજી ઉપર આપણા આ આ. શ્રી લબ્ધિસૂરિજીએ પેાતે પેાતાના શિષ્ય શ્રી નેમવિજયજીના હાથે લખાવેલ ( જે પત્ર, ખ્વાક મનીને સં. ૨૦૦૮ના ( શાસન સુધાકરમાં પ્રસિદ્ધ પણ થએલ છે તે ) પત્રમાં લૌકિક પંચાંગ ચડાંશુચંડુ પંચાંગમાંની ભા. શુ. પના ક્ષયે અન્ય પંચાંગમાંના ભા. જી. ૬ના ક્ષય માનવાનુ' જણાવ્યુ' અને સ. ૨૦૧૫ના મુનિસ ંમેલન પછી આ. શ્રી રામચંદ્રસૂરિજીથી દેારાઈને અમદાવાદમાં પેાતાના નામથી પ્રસિદ્ધ કરેલા નિવેદનમાં તે પત્રમાંની પેાતાની તે માન્યતામાંથી એકાએક ફ્રી જઈને ભા. શુ. ૫ને ક્ષય માનું છું' એમ જાહેર કયુ" હતું.” ત્યારથી જ જૈનઆલમને સમજવામાં આવી ગયેલ કે-આપણા આ સૂરિજીના કોઈ એક સિદ્ધાંત નથી: આમ છતાં આવી ભૂલેાની પરપરા ચાલે તે આવા અપસમાધાના ભદ્રિકજનામાં સિદ્ધાંતરૂપે મનાઈ જવા પામે, અને તેથી ઘણા ભદ્રિક. આત્માઓને મહાન્ અનથ થવા પામે તે ન અને એ શુભહેતુથી તેઓશ્રીના આવા અપ સિદ્ધાંતાના સુધારા પ્રસિધ્ધ કરવા જરૂરી માનેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ (૫) શ્રી શત્રુંજય માહાતમ્યના આઠમા સર્ગમાં "स्वामो ततश्च सुस्नातो, दिव्याभरणवस्त्रभत ॥ सपूज्य गृहવૈચારત-ર્જિવાન શ્રીમતા , એ પાઠથી શાસ્ત્રકારે સ્પષ્ટ જણાવેલ છે કે “ગૃહસ્થપણે તીર્થકર ભગવંતે ગ્રહત્યમાંના અરિહંત ભગવંતેની પ્રતિમાની પૂજા કરી છે” આમ છતાં આ સમાધાનમાં આચાર્યશ્રીએ “તેઓ અરિહંતની મૂર્તિને પૂજતા નથી એમ જણાવ્યું છે તે મનસ્વીપણાને આભારી છે, (૬) અરિહંતદેવ રૂપી છે અને સિદ્ધ અરૂપી છે. રૂપી એવા અરિહંતને પણ તેઓની મૂર્તિદ્વારા અરૂપી-સિદ્ધપણે જ આરાધવાના હોવાથી વિચરતા અરિહંતદેવના આયુષ્યના ચરમસમયની સિદ્ધ થવાના સમયની સ્થિતિને આરોપ કરીને અરિહંતની મૂર્તિ બનાવવામાં અને માનવામાં આવેલ છે. અરિહંત તીર્થકર ભગવંતે, “પર્થક અને કાર્યોત્સર્ગ ” એ બે આસને સિદ્ધ થાય છે. જ્યારે સામાન્ય કેવલી અરિહંત ભગવંતે માટે તે નિયમ નથી. તેઓ તે તે બે આસન ઉપરાંત કુજ-કુર્કટ વગેરે અનેક આસને સિદ્ધ થાય છે. આથી પયક અને કાર્યોત્સર્ગ એ બે જ આસનના આકારવાળી બનતી તીર્થકરની મૂર્તિ દ્વારા જેમ ત્રણેય કાલના તીર્થકરેનું આરોપ કર્યા વિના જ આરાધના થાય છે તેમ ( સામાન્ય કેવલી ભગવંતે તો અનેક આસને સિદ્ધ થતા હોવા છતાંય) તે સિદ્ધ ભગવંતની પણ મૂર્તિ તે તીર્થકર ભગવંતની મૂર્તિવાળા બે આકારનીજ બનતી હોવાથી સિદ્ધની મૂતિઓમાં કુર્કટ અને કુwાદિ આસન સિદ્ધિને આરેપ કર્યા વિના સિદ્ધની મૂર્તિ દ્વારા ત્રણેય કાલના સર્વ સિદ્ધોનું આરાધન થઈ શકતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ વળી સિદ્ધ અપી હોવા છતાં અરિહંતની મૂર્તિની જેમ સિદ્ધની મૂર્તિનું પણ આરાધન ઈષ્ટ હોવાથી તે અરૂપીમાં રૂપનું આરોપણ કરવા વડે તે સિદ્ધની પણ મૂર્તિ, જે અરિહંતની મૂર્તિના તે “પક અને કાસગ” એ બે જ આસને નિયત છે, તે અરિહંતની મૂર્તિનાજ અનુસરણ રૂપે છે. આથી જ “ઢોર મતફા” એ (મુખ્યત્વે અરિહંતની મૂર્તિ સંબંધીને) ચિત્યવંદનભાષ્યમાંના પાંચમા ત્રિભુવન સ્થાપના જિનના અધિકારમાં સિદ્ધની મૂર્તિઓ સંબંધીના કાયોત્સર્ગને અરિહંતની મૂર્તિઓ સંબંધીના તે કાઉસ્સગ્નની જોડે જ ગણી લેવાનું શાસ્ત્રમાં વિધાન છે; પરંતુ સિદ્ધભગવંતોની મૂર્તિઓને અંગે શાસ્ત્રમાં “ પિયા જfક કિસ” એમ જણાવતે કઈ સ્વતંત્ર કાર્યોત્સર્ગદંડક નથી. જુઓ– સંઘાચારભાષ્ય પૃ. ૩૭૯ ત્રિમુજને રાષચૈત્યસ્થાપિતા– દ્વિતમારવા)' પાઠ: આ જોતાં પૂજક, સિદ્ધની મૂર્તિને પૂજે તે મૂર્તિમાં પણ તેમણે અધ્યવસાય તે મુખ્યતાએ અરિહંતની મૂર્તિને જ રાખવાને રહેતે હેવાથી તે જોઈએ તે સિદ્ધની મૂર્તિને પૂજે કે અરિહંતની મૂર્તિને પૂજે; પરંતુ શાસ્ત્રમાં તે બંનેની આરાધના અને ફળમાં કઈ ભેદ જણાવેલ નથી. આથી આ સમાધાનમાં શ્રી ગૃહીતીર્થકરને અંગે આચાર્યશ્રીએ જે-“ગૃહસ્થપણે તીર્થકર અરિહંતની મૂર્તિને પૂજા નથી. પણ સિદ્ધભગવંતની મૂર્તિને પૂજે છે. એ પ્રમાણે કહીને બંને મૂર્તિમાં ભેદ જણાવેલ છે તે સદંતર કપોલકલિપત છે. વળી તેઓ સિદ્ધની મૂર્તિને જ પૂજે' એવા દસ્કતે તેઓ જણાવતા નથી, અને “તીર્થકરની મૂર્તિને પૂજે છે.” એમ તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપરના પાંચમા નંબરના લખાણમાં શ્રી શત્રુંજયમાહાસ્ય ગ્રંથમાંને પાઠ છે. તેથી તેઓશ્રીની તે વાત પણ કપોલકલ્પિત જ માનવી રહે છે. આ બાબત આ પહેલાના નં. ૨૦ ના સુધારામાં પણ સામાન્યપણે ખુલાસે જણાવેલ છે. આ દરેક બીના પર બારીક લક્ષ્ય આપતાં કઈ પણ સમ્યગદષ્ટિ વિદ્વાન્ પુરુષને આપણું આ આચાર્યશ્રીને જ્ઞાનભંડોળ પ્રાયઃ “ચદ્ધિાને વિરે તન્નતિ, ૨૪ સિદ્ધાન્ત તિ તરત’ એ પ્રકારને છે એમ સહેજે જણાઈ આવે તેમ હેઈને શોચનીય છે. (૭૨) કલ્યાણ વર્ષ ૧૨, અંક ૧/૨ પૃ. ૩૬ ક. ૨, માસ્તર રસિકલાલ મફતલાલે પૂછેલી–સંવત્સરી, ચોમાસી કે પકખી પ્રતિક્રમણને અંતે જે સંતિક સ્તવન બેલવામાં આવે છે તે વિધિમાં છે કે (કેઈએ અમૂક વર્ષ પહેલાં બેલવાને રીવાજ કર્યો છે તે કારણથી બોલવું જોઈએ) કેઈએ નવું દાખલ કરેલ છે ? અને તે અંતે બેલી શકાય કે નહિ?” એ શંકાનું જે-“સાંવત્સરિક, ચાતુર્માસિક કે પાક્ષિક પ્રતિકમણને અંતે શ્રી સંતિકર બાલવું જોઈએ એ વિધિ નથી, પણ દેવસિક-રાત્રિક-પાક્ષિક-ચાતુર્માસિક-સાંવત્સરિક પ્રતિક્રમણને અંતે બેલે તે મંગલ છે એમ શ્રી સંતિકરસ્તવનના ક૯૫માં કથન છે.” એ પ્રમાણે પુષ્ટિ તથા નિષેધ વિહેણું સમાધાન આપેલ છે તે, (આપણુ શ્રી દેવસૂરગ૭માં સંવત્સરી, ચોમાસી કે પકખી પ્રતિકમણને અંતે સંતિકર સ્તવન (કેઈએ અમૂક વર્ષો પહેલાં તે રીવાજ કર્યો હોવાને લીધે તે નહિ જ; પરંતુ) પરંપરાથી જ બેલવામાં આવતું હોવાનું જાણવા છતાં, તેઓશ્રીએ સમાધાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ જણાવ્યા મુજબ તે તે અવસરે તે સ્તવનને માંગલિક તરીકે બલવાના તે શ્રી સંતિક સ્તવનના ક૯૫માં દસ્કતે પણ હોવા છતાં અને (પડિલેહણ વખતે વિધિમાં ઈરિયાવહિયા કરીને પાંચ વાના કરવાના દક્ત છે, તેમ તે પાંચ વાનાં પડિલેહ્યા પછી બાકીનાં બીજાં ઉપકરણે ઈરિયાવહિયા કરીને પડિલેહવાના દસ્કત વિધિમાં નથી તે પણ તે) દસ્કતે વગરની કેવલ પરંપરાગત એવી ઈરિયાવહિયાને તે પિતે નિત્યના વિધિ તરીકે અપનાવેલ હોવા છતાં માત્ર પોતાના એક જ વડિલે સંતિક બલવાના ઉતાવળે કરેલ નિષેધને ચીલા તરીકે પકડી રાખવાની સ્થિતિમાં મૂકાએલ હેવાથી આપણું આ આચાર્યશ્રી, તે માંગલિક તરીકેનું સ્તવન બેલવા બોલાવવાને શાસ્ત્ર અને પરંપરાગત વિદ્યમાન માર્ગ પણ તદ્રુપે સ્પષ્ટતયા જણાવી શક્તા નહિ હોવાને આભારી છે. તે સંતિકર બેલવામાં = કોઈ પ્રકારનું પાપ નથી, નવું શરૂ કરવા જેવું નથી, શાસ્ત્રબાહ્યપણું નથી, પરંપરાથી વિરૂદ્ધ જવાતું નથી અને સર્વ પ્રકારે મંગલરૂપ છે. એમ તેમનામાંના પણ સહુ કોઈ સમજુજનેને નિરપવાદે સવીકાર્ય છતાં તેવાં માંગલિક સ્તવનને બેલવા બાબત એ રીતે મામૂલી કારણને વશ બનીને “નરે વા કુંજરે વા જેવું સમાધાન આપવું તે શાસનના આચાર્યમાં હોવા જોઈતા શાસનપ્રેમ અને પરંપરાના રક્ષણ માટેના ખમીરની ખામીનું દ્યોતક ગણાય. (૭૩) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ ૫. ૧૪૩ કે-૧. ચીમનલાલ જેઠાલાલ આદિએ પૂછેલી-“તરતની વઆએલ ગાય અને ભેંસનું દૂધ કેટલા દિવસ સુધી પીઈ શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ નહિ અને તેનું કારણ શું?” એ શંકાનું જે-“તરતની વીઆએલી ગાય અને ભેંસનું દૂધ ૧૦ અને ૧૫ દિન પીઈ શકાય નહિ, કારણ કે-તે અભક્ષ્ય છે એવું મનાય છે.” એ પ્રમાણે સમાધાન અપાએલ છે તે શાસ્ત્ર અને આચરણાથી પણ વિરૂદ્ધ છે. શ્રી લઘુપ્રવચનસારોદ્ધારની- “જોહાદિરી खीरं पण अड दस दिणाणुवरि सुद्धं । तिदिणाणुवरि बलद्धी નવqનૂયાળ ઘર ? એ ૫ મી ગાથા અનુસાર- ‘નવી વઆએલી ગાય, બકરી અને ભેંસનું દૂધ અનુક્રમે પાંચ આઠ અને દસ દિવસ પછી શુદ્ધ છે પીઈ શકાય છે. અને તે દૂધની બળી ૩ દિવસ પછી શુદ્ધ છે વાપરી શકાય છે એ જ વાત શાસ્ત્રસિદ્ધ છે. આ ઉપરાંત તે સમાધાનમાં તે દૂધને “અભક્ષ્ય” મનાતું હોવાનું જણાવેલ છે તે તે આદર્શ જીવન માં આ. શ્રી. વિજયવલ્લભસૂરિજી મ. ના કહેવા મુજબ પૂ. આત્મારામજી મ.ના સ્વતંત્ર શબ્દો છે. લેકવ્યવહાર તો એ છે કે-“તરત વીઆએલ ઢેરની જર ન પડી જાય ત્યાં સુધીમાં તેના દૂધની બળી વપરાય છે, અને ઉપર જણાવેલા શ્રી લઘુપ્રવચનસારે દ્વારમાં ત્રણ દિવસ પછીના દૂધની બળી વાપરી શકાતી હોવાનું જણાવેલ છે.” તેથી તે દૂધની બળી વાપરવાને લકત્તર વ્યવહાર પણ છે. આ આચાર્યશ્રીના ગુરુજીના પ્રથમ પટધર આ. શ્રી દાનસૂરિજી મહારાજે પણ પોતાના “વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પૃ. ૭૭ ઉપર પ્રશ્ન ૧૧૪ના ઉત્તરમાં સાફ જણાવેલ છે કે-“ગાયનું દૂધ પાંચ દિવસ પછી, બકરીનું દૂધ આઠ દિવસ પછી અને ભેંસનું દૂધ દસ દિવસ પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શુદ્ધ થાય અર્થાત્ કલ્પે.” આથી આચાર્ય શ્રીએ, આ સમાધાનમાં–ભે’સનુ દૂધ ૧૦ અને ગાયનું ૧૫ દિન અભક્ષ્ય મનાતું હેવાનુ` જણાવેલ છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. cr (૭૪) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ પૃ. ૧૪૪ ક. ૧ ‘શ્રી’ ની—“ સમવસરણમાં દેવછંદા કેટલા હાય છે ? અને કયાં કયાં હાય છે ? ” એ શંકાનાં સમાધાનમાં જે- સમયસરણની બહાર ઇશાનખૂણામાં એક દેવછંદી જ હોય છે ” એમ જે જણાવ્યું છે તે ખરાખર નથી. કારણ કે–સમવસરણના પહેલા ગઢની બહાર અને ખીજા ગઢની અદર દેવછંદો હોય છે તેમજ તે દેવછંદો પણ એકજ હાતા નથી; પરંતુ • સમવસરણુસ્તવ 'ની અવસૂરિમાંના-તથા ડ શેરૃક્ષસ્થાપનાર્ હેત્રે વ્હે' પાઠ મુજબ અશે કવૃક્ષની નીચે બીજો પણ દેવદો હોય છે. આ પછીના નવમા જ અંકના પેજ ૫૬૬થી ‘ શ્રી તીથ કરદેવાનું લેાકેાત્તર પુણ્ય ' શીર્ષકતળે છપાએલા લેખમાં મુનિશ્રી મિત્રાનંદવિજયજીએ પણ ‘ અશાકવૃક્ષ તળે દેવછ’દક હેાય છે. ’ એમ સ્પષ્ટ જણાવ્યું છે. આમ છતાં આચાર્યશ્રીએ આ ભૂલને તે પછીના અંકોમાંયે સુધારી નથી ! તે ‘ શાસ્ત્ર ગમે તે કહેતુ હાય પરંતુ એલ્યુ ફેરવવું નહિ’ એ પ્રકારના અસદાગ્રહનું પરિણામ ગણવું રહે. (૭૫) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ પૃ. ૧૪૪, કૉ. ૧ શ્રી’ એ પૂછેલી-સ્થાપનાચાર્યમાં પંચપરમેષ્ઠીની સ્થાપના છે કે એકલા આચાય નીસ્થાપના છે? આચાય ની સ્થાપના હાય તે પાંચ અક્ષ શા માટે ?” એ શંકાનુ જે—“સ્થાપનાચાય માં ગુજ્ વિમ્મિ ગુરુસ્ટનના એ વાકયથી આચાર્યનીજ સ્થાપના સમજવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જોઈએ. પંચાચારના દ્યોતક હેવાથી પાંચ અક્ષ છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે શાસ્ત્રીય નથી-કાલ્પનિક છે. તે સમાધાનમાં જણાવેલ જુવામિ ગુરુવા' પાઠ પણ શાસ્ત્રીય નથી–કલ્પિત છે. શાસ્ત્રમાં તો “ગુવાભિ કળા” પાઠ છે. સમાધાનમાંના “આચાર્યની જ સ્થાપના સમજવી જોઈએ.”એ વાકયમાંને “એવકાર-જકાર” અજ્ઞાનમૂલક છે, શ્રી સંઘાચારવૃત્તિ પૃ. ૨૦૯ ઉપર આ બાબત સ્પષ્ટ ઉલ્લેખ છે કે-રરાષિાવિંદરામાં સ્થાપત્તા, તાજિત્રાदिषु साकारस्थापनया पंचपरमेष्ठिमत्रेणा नाकारस्थापनयाऽक्षादिषु કિનારઃ સ્થાણંતે આ પાઠન ભાવાર્થ એ છે કે જ્યારે જિનબિંબના અભાવે સ્થાપના કરવી હોય ત્યારે સાકાર સ્થાપના વડે ચિત્ર વગેરેમાં શ્રી જિનેશ્વર, પંચપરમેષ્ઠિ અને ગુરુ મહારાજ વગેરેને સ્થાપવા અને અનાકારસ્થાપના વડે નવકારમંત્રથી અક્ષાદિમાં શ્રી જિનેશ્વર, પંચપરમેષ્ઠી અને ગુરુમહારાજ વગેરેને સ્થાપવા. આથી પ્રસ્તુત સમાધાનમાંની સ્થાપનાચાર્યમાં આચાર્યનીજ સ્થાપના.” વાળી વાત કાલ્પનિક ઠરે છે. શ્રી અષ્ટકમકરણ નામના ગ્રંથરત્નમાંના ત્રીજા પૂજાકના ત્રીજા પ્લેકની ટીકામાં પણ-પ્રતિમgकाल एव चैत्यवदनावसरे महावीरादेरवश्य कल्पनीयत्वेत.' એ પાઠ, સ્થાપનાચાર્યમાં શ્રી જિનેશ્વદેવ આદિની સ્થાપના અવશ્ય કલ્પવાનું જાણું છે. સ્થાપનાચાર્યમાં આચાર્યની જ સ્થાપના માનવાનું કહેનારા આપણુ આ આચાર્યશ્રીને પૂછી શકાય કે- “ તમે પ્રતિક્રમણ વગેરેમાંની દેવ સંબંધીની ચેત્યવંદનાદિ ક્રિયા આચાર્યની સાથે કરે છે ? દેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સંબંધીની કિયા ગુરૂ સામે થઈ શકે ખરી? જે-નહિ તો ચિત્યવંદન આદિ ક્રિયા વખતે દેવની સ્થાપના કરેલા બીજા જ સ્થાપનાચાર્ય રાખે છે કે તે જ સ્થાપનાચાર્યમાં બીજી ભાવાર્હતની પણ સ્થાપના કરે છે ? અને જે તેવા પ્રસંગે તે સ્થાપનાચાર્યમાં ભાવાર્ડની પણ સ્થાપના કરી ત્યે છે, તે તેવી દેવ અને ગુરુની સેળભેળવાળી સ્થાપના, કેવળ ભાવાહતુ કે કેવળ આચાર્ય તરીકેની પણ ક્યાં રહી? અને કેવળ પંચાચારના દ્યોતક તરીકેની વાત પણ કયાં રહી?” સ્થાપનાચાર્યમાં “કેવળ આચાર્યની જ સ્થાપના હવાનું પ્રરૂપણ તો આ આચાર્યશ્રીના ગુરુના પ્રથમ પટ્ટધર સ્વ. આ. શ્રી દાનસૂરિજી મ. ને પણ આથી જ સ્વીકાર્ય નથી. વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પૃ. ૧૮૦ પ્રશ્ન દુના ઉત્તરમાં તેઓએ પણ જણાવેલું છે કે “સ્થાપના પાસે પ્રતિકમણાદિ ક્રિયા કરવામાં આવે છે તે કેવળ ગુરુની જ સ્થાપના નથી; પરંતુ દેવવંદન કરવા અવસરે તેમાં શ્રી પંચ પરમેષ્ઠીની સ્થાપના માની દેવવંદન થાય છે, જે ગુરુની જ સ્થાપના હોય તો તેની પાસે ચૈિત્યવંદન ન થાય.” જે કે–આ. શ્રી દાનસૂરિજીનું આ સમાધાન પણ અદ્ધશુદ્ધ છે. કારણ કે “પરમેષ્ઠીમાં તો દેવ અને ગુરુ બંનેને સમાવેશ થતો હોવાથી જેમ એક પરમેષ્ઠી શ્રી જિનેશ્વર દેવ સંબંધીનું ચિત્યવંદન, પાંચ પરમેષ્ઠી સામે કરાય નહિ તેમ ચિત્યવંદન સિવાયની પ્રતિકમણાદિ ક્રિયા પાંચ પરમેષ્ટીગત ત્રણ ગુરુ પરમેષ્ટિ સામે કરાય નહિ, પરંતુ તે ગુરુમાં મુખ્ય ગણાતા એક પરમેષ્ઠી આચાર્યની સ્થાપના સામેજ થઈ શકે. આથીજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તે સ્થાપનાને સ્થાપનાચાર્ય કહેવાય છે. અને તેથી જ શ્રાવક પણ એ અનાકાર સ્થાપના સ્થાપતી વખતે પ્રથમ નવકાર વડે પરમેષ્ઠીની સ્થાપના કરતા હોવા છતાં તે પછીથી પણ પંચિંદિઅસંવરણે ” સૂત્ર બેલવા વડે તે ત્રણ ગુરુમાં મુખ્ય ગણાતા આચાર્યની સ્થાપના કરે છે. માટે આ. શ્રી દાનસૂરિજીની પણ “પરમેષ્ઠીની સ્થાપના માની દેવવંદન થાય છે. એ વાત યથાર્થ નથી.” (૭૬) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ પૃ ૧૪૪ કે. ૨ શ્રી” એ પૂછેલી-“તીર્થકરદે ધર્મના નાયક (ઘનાથTI) છે, (૧)-એ વસ્તુને સિદ્ધ કરવા માટે ચાર હેતુઓ તથા એ દરેક ચાર મૂળ હેતુને વિશેષ સ્પષ્ટ કરતા ચાર ચાર પ્રતિહેતુઓ દર્શાવ્યા છે, એમાં (૨)બીજા નંબરના મૂળ હેતુને ત્રીજો પ્રતિeતુ બતાવ્યો છે કે-તથા તથા– અથવાતુ અત્યુમેતેવા એટલે તથાભવ્યત્વના કારણે પરમાત્માને ધર્મ અતિ ઉદાર છે, તે આની અંદર ઉદારતા એટલે શું? અને તે ઉદારતામાં તથાભવ્યત્વને શા માટે હેતુ તરીકે મૂકયું ?” એ અધમૂલ શંકાનું પણ આચાર્યશ્રીએ,–“જે જીવમાં તથાભવ્યત્વપણું હોય તે જ જીવે એવા ઉદાર હોઈ શકે છેબીજા નહિ. માટે તથાભવ્યત્વ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ પ્રમાણે સમાધાન આપેલ છે તે પ્રશ્નની અજ્ઞતા વિચાર્યા વિનાનું, લલિતવિસ્તરામાંને તે પાઠ જોયા વિનાનું, તે પાઠને પૂર્વાપર સંબંધ વિચાર્યા વિનાનું અને શાસ્ત્રના તે-તથામચરિચોપાત્ મત્યુ પાઠને અર્થ “તીર્થકરને આશ્રયીને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ કરવાનું છે. એ સમજણ વિનાનું હોઈને મનસ્વી છે. પ્રક્ષકારના તે પ્રશ્નની અબોધમૂલકતા ૧ તે પ્રશ્નમાં–‘એ વસ્તુ સિદ્ધ કરવા માટે ચાર હેતુઓ એમ કહ્યું છે, તે અણસમજ છે, સ્વયંસંબુદ્ધપ્રભુનું ધર્મનાયકપણું તે સિદ્ધ જ હોવાથી શાસ્ત્રકારે તે વસ્તુને સિદ્ધ કરવા માટે તે ચાર કારણે દર્શાવ્યા નથી, પરંતુ પ્રભુનું ધર્મનાયકપણું હવામાં ચાર કારણે દર્શાવેલ છે. ૨–તે પ્રશ્નમાં-બીજા નંબરના મૂળ હેતુને ત્રીજો પ્રતિહેતુ બતાવ્યો છે” એમ કહ્યું છે, તે અણસમજ છે. તથા તથામચ૦' એ ત્રીજે નહિ પણ એથે પ્રતિ હેતુ છે. ૩-તે પ્રશ્નમાં-તે ત્રીજા પ્રતિ હેતુ તરીકે જણવેલે“તથા તથા મચાવનાત અરયુવા મેતેવામ” એ પાઠ અશુદ્ધ છે અને પ્રશ્નકારની અજ્ઞતાસૂચક છે. શુદ્ધપાઠ-તથા તથ વ્યત્યયોગ યુવાનેતેષાનું” એ પ્રમાણે છે; અને બે વખત જણાવેલ “તથા” શબ્દમાંનો પહેલે “તથા’ શબ્દ, અને અર્થસૂચક છે. ૪–તે પ્રશ્નમાં–‘તથાભવ્યત્વના કારણે પરમાત્માને ધર્મ અતિ ઉદાર છે એમ કહ્યું છે, તે અણસમજ છે. તે પાઠને “પરમાત્માને ધર્મ અતિ ઉદાર છે” એ અર્થ નથી, પરંતુ “પરમાત્માનું પરાર્થસંપાદનવ અતિઉદાર છે. એમ અર્થ છે. પ—ઉપરની વાતમાં પ્રશ્નકારે પિતે ઉદાર શબ્દ લખેલ છે છતાં તે આની અંદર ઉદારતા એટલે શું ? એમ કહીને “ઉદારને બદલે “ઉદારતા” બાબત પ્રશ્ન કરેલ છે તે પ્રશ્નકાર, ઉદાર અને ઉદારતામાં એક અર્થ દેખી રહેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હોવારૂપ અજ્ઞતા છે. એ બે શબ્દને અર્થ એક ગણનારે ધર્મ અને ધમશબ્દમાં તફાવત સમજ બાકી રહે છે. ૬–તે પ્રશ્નમાં-અને તે (ધર્મની) ઉદારતામાં તથાભવ્યત્વને શા માટે હેતુ તરીકે મૂકયું ? એમ પૂછયું છે, તે અણસમજભર્યું છે. શાસ્ત્રકારે તે પાઠમાં–પરમાત્માના ધર્મની ઉદારતામાં તથાભવ્યત્વને હેતુ તરીકે મૂકયું નથી; પરંતુ પરમાત્માનું પરાર્થસંપાદનપણું ઉદાર છે તેમાં ( તથાભવ્યત્વને નહિં; પરંતુ)તથાભવ્યત્વના ગને હેતુતયા જણાવેલ છે. એ પ્રમાણેની તે પ્રશ્નમાંની અજ્ઞતાને ઉકેલ્યા સિવાય જ આચાર્યશ્રીએ, પ્રશ્નકારના તેવા પ્રશ્નનું જે જીવનું તથાભવ્યત્વપણું હોય તે જ જીવે એવા ઉદાર હોઈ શકે છે બીજા નહિ, માટે તથાભવ્યત્વ શબ્દનો પ્રયોગ કર્યો છે એમ સમાધાન આપી દીધું ! તે વસ્તુ જ તે સમાધાનને મનસ્વી લેખાવવા સારુ બસ છે. પ્રશ્નકારને તે પ્રશ્ન પૂછવામાં મૂળ આશય, “તથા વ્યવયોનાર્ અધુરાતત્તેષા” એ પાઠને અર્થ સમજવાનું છે, તે આશયને ખ્યાલમાં લીધા વિના આચાર્યશ્રીએ તેવું મનસ્વી સમાધાન આપેલ છે તેથી પ્રશ્નકારના તે પ્રયાસને નિષ્ફળ બનાવ્યું ગણાય. તે પાઠને અર્થ એ છે કે-“તીર્થકરેનું પરાર્થસંપાદનપણું અતિ ઉદાર છે. શાથી ? તે કહે કે- તથાભવ્યત્વના ચોગથીઃ” એટલે કે-તથાભવ્યત્વના વેગે પ્રાપ્ત થયેલું ઉદાર પરાર્થસંપાદનપણું તીર્થકરેને હોય છે. આ સાચે અર્થ જણાવવાને બદલે ( પ્રશ્નકારે માયણ પાઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ આપવા પૂર્વક તીર્થકર સંબંધી જ પ્રશ્ન પૂછેલ હોવા છતાં) આચાર્યશ્રીએ, “જે જીવમાં તથાભવ્યત્વપણું” એ પ્રકારનું વિચિત્ર સમાધાન આપવા વડે તીર્થકર સંબંધીનું સમાધાન તે ઉડાવી જ દીધેલ છે તે, લલિતવિસ્તરાના પૃ. ૧૨ ઉપરના મારે.' પાઠને અર્થ, આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીએ પ્રથમ-પ્રભુના આત્માને નિગાદમાં હતો ત્યારે પણ પરાર્થવ્યસની–દેવગુરૂ બહુમાની આદિ ગણવારૂપે કરેલ તે ભૂલ છે, એમ જણાવ્યા બાદ તે અર્થને કારણમાં નાખે, તે તરંગી રીતને આભારી છે. પ્રૌઢ શાસ્ત્રપાઠેના આ રીતે ઉલટા અર્થ કરતા રહીને અસતપ્રરૂપણાઓને જીવાડવાનું કરવું તેના કરતાં આ સમાધાનને સુધારે કરવાની સાથે [શ્રી રામચંદ્રસૂરિજી હાલ પિતાની આજ્ઞામાં હોવાથી તેઓશ્રીની વતી] આચાર્યશ્રીએ, તે “મારતે પાઠને પણ શ્રી તીર્થંકરદેવના આત્માની જે અનાદિથી તથાભવ્યતા કહેવાય છે તે નિગોદાદિ અવસ્થામાં પરાર્થસંપાદનાદિરૂપ કાર્યના સીધા કારણરૂપે નહિ પણ ગ્યતારૂપે હોવાથી તેને તથાભવ્યતા કહેવાય છે અને પ્રભુના આત્માનું પરાર્થવ્યસનીપણુંxxx કૃતજ્ઞતાના સ્વામીપણું, અનુપહિતચિતત્વ, દેવગુરૂ બહુમાનીપણું વગેરે વિશિષ્ટત્વ તે વરબેધિની પ્રાપ્તિ પછીજ હેય છે.” એ પ્રમાણે યથાર્થ અર્થ જાહેર કરી દેવા વડે સપ્રરૂપણશીલ બનવું એ જ શ્રેયસ્કર છે. (કલ્યાણ વર્ષ ૧૨ અંક ૩ પૃ. ૧૪૪ કે ૨ “શ્રી”ની-“સમગ્ર પુણ્યસંભારથી ઉત્પન્ન થયેલી ઋદ્ધિને જિનેશ્વરદેવે અનુભવ કરે છે, તે અહિં સમગ્રપુણ્ય તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કયું પુણ્ય લેવું ? પર્વ ઉદ્ધવનુભૂતિઃ સાપુમારનેરાન્ લલિતવિસ્તરા પૃ. ૫૦” એ શકાનું પણ આચાર્યશ્રીએ લલિતવિસ્તરા ગ્રંથમાંને તે પાઠ વગેરે જોયા વિના જ જે સમગ્રપુણ્ય તરીકે તીર્થકર નામકર્મ લેવું.” એ પ્રમાણે સમાધાન જણાવી દીધું છે તે પણ મનસ્વી છે. “મપુથસંમત” એટલે પુણ્યને સમૂહ=પુણ્યકર્મની સઘળી પ્રકૃતિઓ (ને વિપાકેદય)” એ પ્રમાણે જણાવવાને બદલે સમાધાનમાં તીર્થકરનામકર્મરૂપ એક જ પુણ્યપ્રકૃતિ જણાવી છે, તે અસત્ય હોવા સાથે તીર્થકર દેવની આશાતના સ્વરૂપ પણ ગણાય. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કૃત અષ્ટક પ્રકરણ ગ્રંથના ૩૧ મા અષ્ટકના રિચપુરાવા એ પાંચમા શ્લોકની ટીકામાં તે “પુણ્યસંભાર શબ્દને – પુષ્યસન્મા તીર્થનામાદિશુમાં' એ પ્રમાણે સ્પષ્ટ અર્થ જણાવેલ હોવા છતાં આચાર્યશ્રીએ આ સમાધાનમાં એકલું તીર્થંકરનામકર્મ જણાવેલ છે તે મનસ્વીપણાની હદ લેખવી રહે. પ્રશ્નકારે શ્રી લલિતવિસ્તરામાંનો જણાવેલ તે પાઠ પણ અશુદ્ધ છે અને પૃ. ૫૦ તરીકે જણાવેલું સ્થળ પણ છેટું છે. તે પાઠ શ્રી લલિતવિસ્તરામાં ૩નારદ્ધચનમૂતે સમગ્રપુરમામ્' એ પ્રમાણે છે અને તે પાઠના સ્થળનું પૃષ્ઠ ૫૦ નહિ પરંતુ ૨૧ છે. આચાર્યશ્રીએ આ બધું જોઈને પછી સમાધાન આપવાનું રાખવાને બદલે આ રીતે શાસ્ત્રની આવી ગંભીર અર્થેવાળી હકીકતોથી વિપરીત જતી મનસ્વી વાતોથી સમાધાન આપવાનું રાખેલ છે તે પદ્ધતિ સ્વપરને ભારે હાનિકારક ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પરમાધામી ઉપાતી-તરના એક (૭૮) કલ્યાણું વર્ષ ૧ર અંક ૫ પૃ. ર૭૬ ક. ૧ રામજી મેઘજી ગુઢકાએ પૂછેલી-“શ્રેણિક રાજા અને રાવણ અત્યારે કઈ સ્થિતિમાં છે?” એ શંકાનું જે-“બંને આમાએ નારકીની દશામાં હોવાથી દુઃખી સ્થિતિમાં છે, હા, તેઓને સમકિત હોવાને કારણે મિથ્યાષ્ટિ નારકી કરતાં તેઓની આકુળતા ઓછી છે. એ પ્રમાણે સમાધાન અપાએલ છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. પરમાધામી તરફની તથા અન્યની પીડા વખતે સમ્યગુદષ્ટિ નારકી, એાછો ઉત્પાતી–તોફાની હેવાથી (જેટલી ધાંધલ એછી તેટલી સામાવાળાની કદર્થના ઓછી, એ હિસાબે) સમ્યગદષ્ટિ નારકીઓને મિથ્યાદષ્ટિ નારકી કરતાં શારીરિક દુખ જ ઓછું છે અને તે શારીરિક દુઃખમાં પણ ક્ષેત્રજ દુઃખ તે સમ્યગ્રષ્ટિ નારકી અને મિથ્યાષ્ટિ નારકી એ બન્નેને સરખું જ છે. જુએ–શ્રી ભગવતી સૂત્ર શતક ૧૩ ના થા ઉદ્દેશાગત-થurcપમા,વિપરફયા મરે! ત્રિચું પુજિસિં” એ પાઠ તથા ૧૮ મા શતકના પાંચમા ઉદેશાગત–ને સુરક્ષા પન્નતા, તગણ-માયિમિચ્છત્રિrખા ચ સમાવસમાવિદિવાWા ૨૦’ એ પાઠઃ” પ્રસ્તુત સમાધાનમાં તે આ પાઠથી વિપરીત એવું “મિથ્યાદષ્ટિ નારકી કરતાં સમ્યગદષ્ટિ નારકીને આકૂળતા માનસિક પીડા ઓછી છે. એમ જણાવેલ છે. તેથી તે સમાધાન શાસ્ત્રવિદ્ધ છે. કારણ કે-શાસ્ત્રમાં મિથ્યાદષ્ટિ નારકી કરતાં સમ્ય દૃષ્ટિ નારકીને માનસિક દુઃખ તે ઘણું જ વધારે છે. જુઓ – શ્રી ભગવતી સૂa, પ્રથમશતક, બીજા ઉદ્દેશાગત ૨૨ મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સૂત્રમાં ફિયા જે મંતે! સરે કયા ?” પાઠ: (૭) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૬/૭ પૃ૦ ૩૩૭ કે ૧ ગુલાબચંદ એસ. જને પૂછેલી–“શાસ્ત્રમાં પાંચ પ્રતિક્રમણ કહ્યાં છે, તે તેરસને દિવસે માંગલિક ભણાવવામાં આવે છે તો આ માંગલિકને છરૃ કેમ નહિ ગણાયું ?” એ શંકાનાં સમાધાનમાં જે-“પાંચ પ્રતિકમણમાં જે દેવસિક પ્રતિકમણ આવે છે, તેનું જ નામ માંગલિક પ્રતિક્રમણ છે. એક વ્યતિનાં બે નામ હોય છે તેથી બે વ્યક્તિ થઈ જતી નથી. (ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તવનને ફેરફાર છે.)” એમ જણાવાયું છે તે અયુક્ત છે.-અસદુક્તિજન્ય છે. એક માણસનાં બે નામ હોય છે તેથી તે બે વ્યક્તિ ત્યારે જ થઈ જતી નથી કે-તે વ્યક્તિનું સ્વાગત, પ્રશંસા અને રૂપગુણ વર્ણાદિમાં ફેરફાર ન હોય. દેવસિક પ્રતિક્રમણમાં અને માંગલિક પ્રતિકમણમાં તો ત્યવંદન, સ્તુતિ અને સ્તવનને ફેરફાર છે. એમ જણાવવા વડે “દેવસિક, તે માંગલિક નથી' એમ અર્થોપત્તિથી આચાર્યશ્રીએ પણ સ્વીકારેલ હોવાથી તેઓશ્રીએ જણાવેલું “એક માણસનાં બે નામવાળું દષ્ટાંત યુક્તિસંગત કરતું નથી. ત્યવંદન, સ્તુતિ અને સ્તવનના ફેરફારને મહત્વને ફેરફાર નહિ ગણીને તેઓશ્રીએ, માંગલિક પ્રતિક્રમણને દેવસિકમાં તેના જ બે નામમાંના એક નામ તરીકે લેખાવવું હોય તે તેઓશ્રીએ પખી-માસી અને સંવત્સરીના પ્રતિકમણમાં–કાઉસ્સગ્ગ, તપ અને દિનસંખ્યાકારાદિ કથનના જ આવતા ફેરફારને મહત્વને ફેરફાર નહિ ગણીને તેઓશ્રીએ પાખી-માસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ • અને સંવત્સરી પ્રતિક્રમણને પશુ પકખી પ્રતિક્રમણમાં (તે પકિખ પ્રતિક્રમણના જ ત્રણ નામ તરીકે જણાવીને) તે પકખીના જ ત્રણ નામેામાંના બે નામ તરીકે લેખાવવાં પડે તેમ છે અને તેમ કરવા જતાં પાંચ પ્રતિક્રમણને ખલે તેઓશ્રીએ ત્રણ જ પ્રતિક્રમણ છે' એમ કહેવાની આપત્તિમાં મૂકાઈ જવું પડે તેમ છે. માટે આચાર્ય શ્રીનું તે સમાધાન, સમાધાન નથી; પરંતુ પૂર્વાપરના વિચાર વિનાને તર્ક માત્ર છે. પ્રશ્નકારના પ્રશ્નનું સમાધાન આચાર્ય શ્રીએ એ જ આપવું ઘટતું હતું કે “પકખી, ચામાસી અને સવત્સરીના આગલે દિવસે તે દૈવસિક પ્રતિક્રમણ, માંગલિક તરીકેનું પ્રતિક્રમણ ગણાય છે, તેમજ તે માંગલિક પ્રતિક્રમણમાં પણ આદેશની ભિન્નતા નહિ હોવાથી તે છઠ્ઠું ગણાતું નથી. વળી તે પ્રતિક્રમણને મંગલરૂપે ગણવાનુ કારણ તા [વર્તમાનમાં ત્રેવીશ પ્રભુ સિવાયના ફક્ત એક પાર્શ્વનાથ પ્રભુના શાસનની રખવાલિકા પદ્માવતી દેવી જ મૂળ શાસનદેવી તરીકે વિદ્યમાન હોઈને પ્રભુના શાસનની ખાધાપીડા દૂર કરવાની તે દેવીને અન્ય શાસનદેવીએ કરતાં સતત કાળજી રહે છે, તેથી તથા પાર્શ્વનાથ પ્રભુ, આદેય નામી ગણાતા હેાવાના કારણે] તે પ્રતિક્રમણની આદિમાં પ્રથમમ’ગલ તરીકે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં ચૈત્યવંદનની ચેાજના છે. વિશેષમાં આ અવસર્પિણીની ચેાવીશીમાંના આદેય નામ તરીકે લેાકલેાકેાત્તર પ્રસિદ્ધ એવા ‘શ્રી આદિનાથશાંતિનાથ-નેમિનાથ-પાર્શ્વનાથ અને ચરમતી પતિ શ્રી મહાવીર’ એ પાંચ નામેાને શાસ્ત્રકારોએ મંગલ તરીકે શાસ્ત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રચનાની આદિમાં પણ સ્તવેલ છે તે મુજબ “કલાકંદની સ્તુતિની પ્રથમ ગાથામાં તે પાંચ નામે આવતા હોવાથી તે મંગલ પછીના મધ્યમંગલ તરીકે તે પ્રતિક્રમણમાં કલાકંદ” સ્તુતિની યોજના છે અને શ્રી સંતિકર સ્તવનની ટીકામાં જણાવ્યા મુજબ શ્રી સંતિકર સ્તવન ભણવું તે શ્રી સંઘના અનેક વિન્નો નીવારનાર તરીકે મહામંગલરૂપે જણાવેલ હોવાથી તે પ્રતિકમણના અંતભાગમાં અંતિમ મંગલ તરીકે શ્રી સંતિકર સ્તવનની યોજના છે.” (૮૦) લ્યાણ વર્ષ ૧૨ અંક ૬/૭ પૃ. ૩૩૭ કે૨ શા. શેષમલ પ્રેમચંદ જૈનની-“આપણા ઘેર કુંડીમાં સુવાસિત કુલેનું ઝાડ વાવીને તેના ઉપર આવેલા કુલ હાથે તેડી પ્રભુને ચડાવે તે તેમાં દેષ લાગે ખરેએ શંકાનું જે-“શુદ્ધ પાણીથી અને શુદ્ધ સ્થાને–વાતાવરણમાં ઉગેલાં પુપેથી જિનપૂજા કરવામાં વાંધો નથી. તે છેડ અથવા ઝાડની નીચે શુદ્ધ વસ્ત્ર પાથરેલું હોય અને તે ઉપર જે. કુલે સ્વયં પડેલાં હોય તેવા પુષ્પથી જિનપૂજા કરવી તે વધારે યુક્ત ગણાય.” એ પ્રમાણે સમાધાન જણાવ્યું છે તે. “એવો વિધિ કઈ શાસ્ત્રમાં નહિ હોવા છતાં જણાવ્યું છું તે માનશે કેણ, પુષ્પના છેડે છેડે અને પ્રતિવૃક્ષે આખા બાગમાં કેટલાં વસ્ત્રો પથરાય, પુષ્પો પણ બહુધા પ્રભાતે જ ખીલતાં હાઈ બહુધા સૂર્યાસ્ત સમયે કે તે પછી જ સ્વયં ખરી પડતા હોવાથી નિત્ય સવારે જ કરવાની પ્રભુપૂજામાં તે પુપે ઉપયોગી બને જ કયાંથી? એ વગેરે વિચાર કર્યા વગરનું મનસ્વી છે. શ્રી શાંતિનાથ ચરિત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ત્રીજા પેજ ઉપર મંગલકલશના દષ્ટાંતમાં તેમજ સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસે ૪૭૪ મા પ્રશ્રનેત્તરમાં-શ્રાવક પિતે પુષ્પ ચૂંટી લાવીને પ્રભુપૂજા કરે.” એમ સ્પષ્ટ જણાવતા દસ્કત હોવા છતાં પ્રનકારને એ રીતે શ્રાવક, જાતે પુષ્પ તેડી લાવીને પ્રભુપૂજા કરે તેમાં દોષ તો નથી જ; પરંતુ તેમ બને તે તે વધારે યુક્ત ગણાય. એમ જણાવવાને બદલે-“છોડ કે વૃક્ષ નીચે પાથરેલ વસ્ત્ર પર સ્વયં પડે તે પુખેથી જિનપૂજા કરવી તે વધારે યુક્ત ગણાય.” એ પ્રમાણે શાસ્ત્રીયવિધિ અને પ્રચલિત આચરણાથી પણ તદ્દન વિપરીત વિધિ જણાવેલ છે તે કપોલકલિપત છે, શાસ્ત્રજ્ઞા મુજબ જિનપૂજામાં જોતા તાજાં પુષ્પોને મનસ્વીપણે નિષેધ કરનાર છે, અને શાસ્ત્રમાં જેને નિષેધ છે તેવાં નિર્માલ્ય પુષ્પોથી પૂજા કરવાની ભલામણ કરનારે મૂર્તિમંત સંસાર છે. ઉપદ્રવના અભાવે છે. કે વૃક્ષનાં પત્રે,–તેનાં વૃતબીંટ-ડીંટના જીવન સંબંધ વૃક્ષના જીવથી છૂટી જાય અને તેનું ડીંટ પ્લાન બને ત્યારે જ પીળાં પડી સ્વયં ખરે છે; તેમ પુષ્પના વૃન્તના જીવન પણ છેડ કે વૃક્ષના જીવથી સંબંધ છૂટી જાય છે ત્યારે તેનું વૃન્ત-ડીંટ પ્લાન બનવાથી પુષ્પ, તેનાં રસ-ગંધ-વર્ણાદિની હાનિ થવા પૂર્વક શથિલ બની સ્વયં ખરી જવા પામે છે. તેવાં સ્વયં ખરી પડેલાં પુષ્પો, 'बिटम्मि मिलाणम्मि नायव्वं जोवविप्पजढमिति वचनाद्वन्तम्लाने सति वनस्पतिपत्राणि नोटितानि स्वयं पतितानि वा अचित्तीभवन्ति' પાઠ મુજબ સચિત્ત મટીને નિર્માલ્ય બની જાય છે. શ્રીઅષ્ટક, શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મસગ્રહ આદિ શાસ્ત્રોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તેવાં અચિત્ત અને નિર્માલ્ય પુષ્પાથી જિનપૂજા કરવાનું જણાવ્યું નથી; પરરંતુ ન્યાયોત્તવિત્તેનાચાર્યેળ થા વૃદ્દીતાનિ ××× કહ્યત્ર :-અાિન: પ્રવરવટહાવાધારે:' પાડવડે ન્યાયોપાત દ્રવ્યથી લીધેલાં અથવા ચારીને નહિ લીધેલાં, ઉત્તમ વસ્ત્રાદિમાં ધારણ કરાએલાં- તાજા-મઘમઘતા પુષ્પાથી પૂજા કરવાનુ જણાવેલ છે. ( આ સાથે ૩૬ નખરને સુધારા પણ જોવા.) (૮૧) કલ્યાણુ વર્ષ ૧૨ અંક ૬/૭ પૃ.૩૩૭ ક. ૨ તેજ પ્રશ્નકારની- “ દહેરાસરમાં ભગવાનનું તિગડું હાવાનું કયારથી લેખ છે ? ” એ શંકાનુ− “શ્રી જિનેશ્ર્વરભગવંત ત્રણ ગઢની અંદર રહેલા સમવસરણમાં ખીરાજી દેશના દેતા હતા તે ત્રણ ગઢના અપભ્રંશ તરીકે ત્રિગડું મળ્યું છે, એટલે ત્રિગડું આજનું નથી. ” એમ સમાધાન આપવા વડે ત્રણ ભગવાન અંગે અણુસમજથી બેાલાતા ‘તિગ ુ” શબ્દને સમવસરણના ત્રણ ગઢ અંગે ખેાલાતા ‘તિગડું” શબ્દ તરીકે ચેાગ્ય ઠરાબ્યા અને તે ઉપરથી દહેરાસરમાં ત્રણ પ્રભુનુ` સ્થાપન પરાપૂર્વનુ લેખાવેલ છે તે કલ્પિત છે. સમવસરણના ત્રણ ગઢના અપભ્રંશ તરીકેના ‘ત્રિગડું” શબ્દ, ભગવાનના ત્રણ ખિખને અનુલક્ષીને નહિ; પરંતુ સમવસરના તે ત્રણ ગઢની ધારણારૂપે ચાંદી કે જર્મનસીલ્વરનાં પતરાંથી મઢાવી ચડઉત્તર બનાવાતા ત્રણ ખાજોઠને અનુલક્ષીને હાવાથી તેમજ શ્રી શ્રાદ્ધવિધિ પત્ર ૫૩ ઉપરના-‘પ્રવૃષ્ણિાતોને ૨ સમવસનસ્થ વતૃળમાં ક્યાયન गर्भगृहे पृष्ठवामदक्षिणदिक्त्रयस्थ विम्बत्रयं वन्दते मत एव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ सर्वस्यापि चैत्यस्य समवसरणस्थानीयतया गर्भगृहबहिर्भागे दिकત્ર મૂવિનાના વિજ્ઞાનિ દુનિયા' એ પાઠ મુજબ દરેક જિનચૈત્યમાં સમવસરણને અનુલક્ષીને મુખ્યતયા ગર્ભગૃહે પ્રભુની ચૌમુખી અથવા ગર્ભગૃહના મૂલનાયક પ્રભુ અને તે મૂલનાયક પ્રભુની દિશા સિવાયની ગર્ભગૃહ બહારની શેષ ત્રણ દિશામાં તે મૂળનાયક પ્રભુના નામવાળા ત્રણ પ્રભુ, એમ ચાર પ્રભુ પધરાવવાનું વિધાન છે, તે રીતે કેઈ પણ વસ્તુને અનુલક્ષીને જિનચૈત્યમાં ત્રણ પ્રભુ સ્થાપવાનું વિધાન નહિ હોવાથી તે ત્રણ ગઢના અપભ્રંશ બનેલા “ત્રિગડુ” શબ્દ ઉપરથી દહેરાસરમાં ત્રણ પ્રભુનું સ્થાપન લેખાવ્યું તે કલ્પિત છે. દહેરાસરજીના ગર્ભગૃહની જગ્યા અને સંઘની સગવડતાને લક્ષ્યમાં લેતાં જે સ્થળે શ્રીસંઘ, એ રીતે પ્રભુનાં સમવસરણને અનુલક્ષીને ગર્ભગૃહમાં કે શ્રી જિનમંદિરમાં ચાર જિનબિંબ ન પધરાવી શકે, અને એક બિંબથી વધારે બિંબ પધરાવી શકે તેમ હોય ત્યારે પણ બે બિબને બદલે ત્રણ બિંબ પધરાવવામાં બહુધા મૂળનાયક ગણવાની મુકેલીને દૂર કરવાને હેતુ હોય છે, અને એ હિસાબે ત્રણની જેમ પાંચ બિબ પણ પધરાવે છે. ત્રણ કે પાંચ જિનબિંબને માટે શ્રાદ્ધવિધિ પૃ. ૫૬, ઉપરના–“ત્રિતીથરતીર્થીવર્ષરિવર શામેવ દફતે એ પાઠ મુજબ “ત્રિતીર્થીપંચતીર વગેરે શબ્દો છે તે પણ તે મુજબ સંયુક્ત પ્રતિમાઓ હેય તેને આશ્રયીને છે, પરંતુ પૃથક પૃથક પ્રતિમાને આશ્રયીને નથી. આથી સમવસરણના ત્રણ ગઢ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ બનેલો તે “તિગડું” શબ્દ એ રીતે પધરાવાતા ત્રણ પ્રભુ માટે ય ાગ્ય ઠરાવી શકાય નહિ. સમવસરણના ત્રણ ગઢ પૂજનીય નહિ હોવાથી તેને અનુલક્ષીને ત્રણ બિંબ પધરાવવાના હેય પણ નહિ. આ વસ્તુ જે પદાર્થને અનુલક્ષીને બનેલ ન હોવા છતાં તેને તે પદાર્થના દષ્ટાંતે ઓળખાવાય છે, તે તારક પદાર્થને લઘુતમ લેખાવવાના અજ્ઞાનજન્ય દેષરૂપ પણ ગણાય, અને શાસ્ત્રમાં–ત્રણ ગઢ સહિત જન પ્રમાણ સમવસરણ હોય છે. એમ સ્થળે સ્થળે સ્પષ્ટ ઉલ્લેખો હોવા છતાં સમાધાનમાં આચાર્યશ્રીએ, સમવસરણની અંદર રહેલા ત્રણ ગઢમાંના પહેલા ગઢમાં બીરાજીને એમ કહેવાને બદલે “ત્રણ ગઢની અંદર રહેલા સમવસરણમાં બીરાજીને એમ કહેવાવડે ત્રણ ગઢને સમવસરણની બહાર ગણાવેલા છે તે શાસ્ત્રવિરુદ્ધ છે. (૮૨) કલ્યાણ વર્ષ ૧૨ અ ક ૮ પૃ. પરર કે. ૨ દીપચંદ તેજપાળે પૂછેલી-“ભગવાન વિચરે ત્યારે તેમની સાથે કઈ હોય ખરૂં?” એ શંકાનું જે- “ પ્રભુ વિચરે ત્યારે તેઓશ્રીની સાથે આઠ પ્રાતિહાર્યો હોય છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે અધમૂલક છે, પ્રભુની અપૂર્વ ઠકુરાઈને છીછરી દેખાડવા રૂપે પ્રભુની આશાતના કરનારું છે. અને “પ્રભુ વિચરે ત્યારે પણ તેમની સાથે જઘન્યથી ક્રોડ દે તે હોય છે. એ પ્રકારના આબાલવૃદ્ધ પ્રસિદ્ધ એવાં શાસ્ત્રીય વચન હોવાથી તથા “પ્રભુ વિચરે ત્યારે સાથે આઠેય પ્રાતિહાર્યો તે રહે છે એમ કઈ શાસ્ત્રમાં જણાવેલ નહિ હોવાથી શાસ્ત્રવિરૂદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ શ્રીસૂત્રકૃતાંગવૃત્તિ પૃ. ૫૭ની પહેલી પુડી ઉપરનું ' जत्थ जत्थ त्रियणं अरहंता भगवंता चिह्नन्ति वा निसीयंति વાતત્ય તત્વવિ ય ાં નવા ફેવા......... સંપદાનો અમોવરપાયા મિસંજ્ઞાચક્' તે આગમવચન, ‘· પ્રભુ જ્યાં જ્યાં ઉભા રહે અથવા બેસે ત્યાં ત્યાં દેવે અશાકવૃક્ષ વિરચે' એમ જણાવે છે; પરંતુ ‘ પ્રભુ વિચરે ત્યારેય અશેાકવૃક્ષ હાય જ’ એમ જણાવતું નથી. વળી ‘ ખીજે પ્રાતિહા =પુષ્પવૃષ્ટિ, તે પણ પ્રભુ વિચરે ત્યારે હોય છે.' તે વાત બદલ આચાશ્રીએ શાસ્ત્રાધાર આપવા રહે છે. આ દરેક ખામી, મુખ્યત્વે “વિચરતા કેવલી તીર્થંકર પણ ભાવજિન જ હાવા છતાં શ્રી ચૈત્યવ’દનભાષ્યમાં જે માર્ગજ્ઞળા સમવસરળસ્થા’ જણાવવામાં આવેલ છે, તે પ્રભુ પાસે આ આઠ પ્રાતિહાર્યાદિ સમસ્ત અતિશયાની વિદ્યમાનતા તે સમવસરણમાં જ હોવાનું સૂચક છે.” એ સમજના અભાવનુ પ્રતીક છે. શ્રીપ્રવચનસારે દ્ર આદિ શાસ્ત્રોમાં-પ્રભુજી વિચરે ત્યારે તેઓશ્રીની સાથે ‘ચામર-છત્ર અને પાદપીયુકત સિંહાસન’ એ ત્રણ પ્રાતિહાર્યાં હાવાનું જણાવેલ છે. તદુપરાંત ૮ હજાર ચેાજનના ઈન્દ્રધ્વજ, આકાશગામી તેજોમય ધર્મચક્ર, ગણધર ભગવંતા, સાધુ-સાધ્વીજી મહારાજો અને જઘન્યથી ક્રોડ દેવે ’વગેરે પણ હોવાના ઉલ્લેખા છે. 6 આ સમધમાં નવા તિથિમતી આ. શ્રી રામચ`દ્રસૂરિજીના વિદ્વાન્ શિષ્ય મુનિશ્રી માનતુ ગવિજયજીએ સ'. ૨૦૦૨માં • શ્રી વઢવાણ સામાયિકશાળા' દ્વારા પ્રસિદ્ધ કરેલ ' શ્રી સીમધર જિનવિનતિ' નામક બૂકના ૪૩ થી ૪૫ પેજ ઉપર ઠીક ઠીક ખારીક ધ્યાન આપ્યું ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ (૮૩) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૮ પૃ પર૩ કે ૨ તે જ પ્રશ્નકારે પૂછલી-“મહાવીર સ્વામીની આજ્ઞા કેટલી અને કઈ કઈ?” એ શંકાનું જે-“મહાવીર પ્રભુની આજ્ઞા બે પ્રકારની છે. શક્તિસંપન્ન આત્માએ સર્વવિરતિ અને તેના અભાવે દેશવિરતિ ધારણ કરવી જોઈએ.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે અગ્ય છે. પ્રભુજીની તે બે આજ્ઞા નથી, પરંતુ પ્રભુએ તે બે પ્રકારે બતાવેલ ધર્મ છે. છતાં આચાર્યશ્રીએ અહિં ધર્મને બે આજ્ઞા કહી છે તે તેઓએ આ સમાધાન આજ્ઞાર્થમાં આપવું જોઈતું હતું, તે ભૂલીને વિધ્યર્થમાં આપેલ છે તે વિચિત્ર ગણાય. આચાર્યશ્રીએ આ જ પ્રકારને કલ્યાણ વર્ષ ૧૧ અંક ૫ પૃ. ૨૨૯ કે. બીજામાં વળી-“પ્રથમ સર્વવિરતિ ધર્મ, તે ન બને તે દેશવિરતિધર્મ, અને તે પણ ન બની શકે તે સમ્યકત્વ ધર્મની આરાધનાનું ફરમાન છે.” એમ જણાવવા વડે પ્રભુની ત્રણ આજ્ઞા જણાવી છે, તે આ કરતાં પણ વધુ વિચિત્ર ગણાય, ઉક્ત સમાધાનમાં આચાર્યશ્રીએ, પ્રભુએ બે પ્રકારને ધર્મોપદેશ આપ્યો તેને-પ્રભુના બે વચનને પ્રભુની બે આજ્ઞા ગણીને “પ્રભુની બે પ્રકારની આજ્ઞા છે” એમ જણુંવેલ હોય તે પણ તે સમ્યગૂ નિરૂપણ નથી. કારણ કે-તે હિસાબે તે શાસ્ત્રોમાં પ્રભુની તે બે જ આજ્ઞા નથી, પરંતુ "येन कारणेन स्थविरकल्प उत्सर्गापवादात्मको जिनाव, तीर्थकृतां संवरविषयक उपदेशो जिनाज्ञा, अप्पा चेव दमेषवा जिनामा, तम्हा अप्पणा चेव सबसमियव्वं जिमाला, सन्चे पाणा सव्वे Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ जीवाणो परमाहम्मियव्वा जिनाज्ञा, अववाए पुण थेरा दिवावि (निबं) कुव्वति-तित्थगरआणा, द्रव्यस्तवादिकं-जिनाज्ञा, एवं विहिवाए वि अ कस्थइ-सम्यग जिनधर्मकृतौ-आज्ञा, सैव च निद्रा सुगुरूणां-सुधर्मादीनामपि आज्ञा, कचिच्चरितानुवादोऽप्याज्ञारूप:' ઇત્યાદિ પ્રકારે સેંકડો જિનાજ્ઞાઓ છે. માટે આચાર્યશ્રીએ એ રીતે જે બે જિનાજ્ઞા જણાવેલ છે, તે શાસ્ત્રીય સમાધાન ન ગણાય; પરંતુ તરંગી ઉત્તર ગણાય. “બે” જ જણાવી શકાય તેવી નક્કર જિનાજ્ઞા તેआणा वि होइ दुविहा. आएसुवएसपएहि जिणसमये। मुणिधम्मे માણસો, gિ sફસમચકુમચપ અથડ-શ્રી જિનાગમને વિષે જિનાજ્ઞા પણ આદેશ અને ઉપદેશરૂપ એમ બે પ્રકારે છે. ૧ સાધુધર્મમાં સર્વસાધુઓને આદેશરૂપ અને ૨ શ્રાવક ધર્મમાં શ્રાવકને (ગુરુએ કરવાના) આદેશ તથા ઉપદેશ રૂપ” અને તે બંનેય જિનાજ્ઞાનું પાલન સુકર બને એ સારૂ શાસ્ત્રમાં- ચ પર માના પગલા ગુર્જન મોડ્યું એ પાઠ મુજબ પ્રકૃણ એવી એક જિનાજ્ઞા પણ છે. માટે આચાર્યશ્રીએ પ્રભુએ જણાવેલા બે પ્રકારના ધર્મને પ્રભુની બે આજ્ઞા તરીકે જણાવેલ છે તે અવિચારિત છે. (૮૪) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૯ પૃ૦ ૫૮૪ કે. ૨ ઘીસુલાલજી ઠારીએ પૂછેલી–“યદિ કેઈ છદ્મસ્થ ગણધર ઔર એક કેવલીકા મિલાપ હો જાય તે ઉસમેંસે કેન કિસિકો નમસ્કાર કરેગા એ શંકાનું જે-“વે દે આત્માઓના પરસ્પર વંદન હેતા હતા નહિ હૈ. કોંકિ કેવલી ભગવંત કૃતાર્થ હે ગયે હૈ. ઔર શ્રી ગણધર મહારાજ શાસનકા દિવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ર ? એ તો તતિ છે. જેના હૈ.એ પ્રમાણે સામાધાન અપાયેલ છે તે અજ્ઞાન જન્ય છે. ગણધર મહારાજા, તીર્થ તરીકે કેવલીને નમનીય છે અને દિવાન નહિ પણ શાસનના અધિપતિ છે. જુઓ “શ્રીક૯પસૂત્રના ततो भगवान् पूर्व तावद्भणति-गौतमस्य द्रव्यगुण-पर्यायैस्तीर्थमનુગાનાશિએ પાઠ મુજબ ભગવાન શ્રી ચતુર્વિધ સંઘરૂપ તીર્થ,શ્રી ગૌતમસ્વામીને સુપ્રત કરેલ છે.વળી તે જ વખતે શ્રી કલ્પસૂત્રના તે પાઠની જોડેના–રાઈ મળવાન બુધwામને પુર ટચવસ્થાવ્યાનુગાનાતિ' તે પાઠ મુજબ શાસનના પ્રધાન અંગરૂપ સમસ્ત સાધુ-સાધ્વી સમુદાય, શ્રી સુધર્મ સ્વામીને મુખ્ય તરીકે સ્થાપીને તેઓશ્રીને સુપ્રત કરેલ છે, એટલે તેઓશ્રી પ્રભુશાસનના નાયક છે.”અને શ્રી આવશ્યકચૂર્ણિ મુદ્રિત પૃ. ૩૨૭ પંક્તિ ૨ થી તથા શ્રી બૃહકલપસત્ર ભાગ બીજે પૃ. ૩૬૮ ની ગાથા ૧૧૮૬ ની ટીકામાં જણાવેલ -केवलिनो पूर्वद्वारेण प्रविश्य जिनं त्रिःप्रदक्षिणीकृत्य वचमा तीर्थप्रणाम कृत्वा तीर्थस्य-प्रथमगणधरस्प शेषगणधराणां च પૂછતો ક્ષણપૂર્વ નિવરિત એ પાઠ મુજબ સામાન્ય કેવલી ભગવંતે, તીર્થ તરીકે ગણાતા ગણધર ભગવંતને ભરપર્ષદામાં નમો તિસ્થર' પાઠને પ્રકટ બેલીને નમસ્કારરૂપ વંદન તે કરે જ છે; પરંતુ તે પછી પણ પર્ષદામાં તેઓ, શ્રી ગણધર ભગવં તેની પાછળ બેસવાવડે ગણધરભગવંતેનું બહુમાન સાચવે છે.” (૮૫) કલ્યાણ વર્ષના તે અંકમાં તે જ સ્થળે અને તે જ પ્રકારે પૂછેલી-“ભગવાન મહાવીર પ્રભુને જબ જન્મ અવસરે મેરુપર્વતકે કંપાયા તબ મેરુ પર્વતકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શાશ્વતમંદિરેકી આશાતના હુઈ યા નહિ? કયાં કિ- જેન રામાયણમેં જબ રાવણને અષ્ટાપદ પર્વતને ઉઠાનેકી કેશિષ કી તબ વાલી મુનિને તીર્થકી આશાતનાકે ભયસે-રાવણકો શિક્ષા કરકે ઉસકી રક્ષા કી.” એ શંકા,(પ્રભુએ જન્માવસરે નહિ, પરંતુ જન્માભિષેક અવસરે મેરુ કંપાવેલ હેવાથી તેમજ વાલીમુનિએ તીર્થની આશાતનાના ભયથી નહિ, પરંતુ તથાપિ ચૈત્યવ્રાણા, કાળાનાં રક્ષાગ ૨ પાઠ મુજબ અષ્ટાપદ ઉપરના ચિત્યનું તથા તે પર્વતગત હજારે પંચેંદ્રિયાદિ જના રક્ષણના સદાશયથી અરાગદ્વેષભાવે રાવણને શિક્ષા કરેલ હોવાથી) વાસ્તવિક નહિ હોવા છતાં આચાર્યશ્રીએ તે અવાસ્તવિક શંકાને પણ વાસ્તવિક માની લીધી તે પ્રથમ ભૂલ છે અને તેવી શાસ્ત્રબાહ્યની વાત જણાવનારી તે અવાસ્તવિક શંકાનું પણ આચાર્યશ્રીએ ત્યાં “અષ્ટાપદપર્વતકે ઉઠાના ઔર મેરુપર્વતકે હીલાના ઉસમેં જમીન આસમાનકા ફરક હૈ! શાશ્વતા જિનબિંબાદિકે કુછ ભી નહિ હુઆ હૈ.! એસા સમજના. કકિ તીન જ્ઞાનસે યુક્ત શ્રી મહાવીર પ્રભુને સીફે ઇંદ્રકી શંકા કે દૂર કરને કે લીયે અસા કીયા. ઈસ લીયે અને મહાપુરુષો કે કાર્યમેં વૈસી શંકા સ્થાન નહિ હૈ” એ પ્રમાણે આપેલ સમાધાન તો સ્વયમેવ અવાસ્તવિક ઠરે છે; અને આચાર્યશ્રીના એ અવાસ્તવિક સમાધાનમાં પણ નીચે મુજબ શાસ્ત્રવિરુદ્ધતા છે. –અષ્ટાપદ ઉપાડ અને મેરુને હલાવ એ બંને કાર્ય ભિન્ન ભિન્ન હોવા છતાં તે બંને પ્રસંગે–“વસુધરાનું કંપવું આખા પર્વતનું ચોમેરથી ચલાયમાન થવું, શિખર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ વગેરેનું ગબડી પડવું, શબ્દાદ્વૈત થવું, સમુદ્રોનું શુભિત થવું, ઈન્દ્ર તથા વાલી મુનિએ તેવું બનવાના કારણે અવધિજ્ઞાનથી જેવું, તથા ઈન્દ્ર પ્રભુની અને રાવણે વાલી મુનિની ક્ષમા માગવી એ વગેરે બનાવો બહુધા સદશ હોવાથી તેમજ (જેને જ્ઞાનીજનેને ફરક તરીકે કબુલી શકાય તે પણ જે ફરક હોત તો તે ફરક શાસ્ત્રકારોએ તે બનાવે જણાવવાની સાથે જણાવ્યું હેત; પરંતુ) કેઈપણ શાસ્ત્રમાં તે બાબતમાં સામાન્ય ફરક પણ જણાવેલ નહિ હોવાથી તે બંને કાર્યોમાં જમીન આસમાનને તે નહિ, પરંતુ અલ્પ પણ ફરક શાસ્ત્રાધારે ચાલનાર છદ્મસ્થ જણાવી શકે તેમ નથી. મા–શ્રી કલ્પસૂત્રમાંના “સંસાર્વત્રિરાશ્ય, મત્રા વીરોડ मराचलं । वामांगुष्टांगसपर्कात्समन्तादप्यचीचलत् ॥३०॥ कम्पमाने गिरौ तत्र, चकम्पेऽथ वसुंधरा । शंगाणि सर्वतः पेतुश्चक्षुभे सागरा કવિ IQરા બ્રહ્માંદોદશે, જ્તે પ્રપતિ રુB રામો:વધેíત્વા ક્ષમાનાર તીર્થમ્ ૨૨ એ ઉલ્લેખથી આ વાત નક્કી છે કે–તે પ્રસંગે આખે મે તેની બાજુની ભૂમિ ઉપરના પર્વતના શિખરે પણ પડી ગયા એ પ્રકારે ઊંચે નીચે થઈ ગયે હતો. હચમચી ઉઠર્યો હતો. એ રીતે લાખ જનને શાશ્વત મેરુ હચમચી ઉઠયો અને તે પ્રસંગે તેના પર રહેલા શીખરેમાંના શાશ્વત જિનબિંબને કાંઈજ ઉપદ્રવ નહતો થયો, એ વાત સામાન્યજનને પણ એટલા માટે ય સ્વીકાર્ય બને તેમ નથી કે–તે કઈ ઉલ્લેખ,શાસ્ત્રમાં ઈસારા રૂપેય નથી. આથી લાખ યોજનને શાશ્વત મેરુ ક અને તેની ઉપરના ૫૦૦ ધનુષ્યના શાશ્વતજિન બિંબને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કાંઈ જ ન થયું! એ વાત માને કેણુ? આથી જ કલ્યાણ માસિકમાં અગ્નિને જડ કહેનાર આ સૂરિજી સિવાય તેવી તરંગી વાત કરે પણ કોણ? આ દરેક વસ્તુ વિચારતાં આચાર્યશ્રીએ પ્રસ્તુત સમાધાનમાં જે –શ્રી વીરવિભુ તથા વાલીમુનિ સંબંધીના તે બંને પ્રસંગમાં જમીન આસમાનને ફરક છે એ પ્રમાણે જણાવેલ છે તેમાં આચાર્યશ્રીની–કયાં વીરવિભુ અને કયાં વાલી મુનિ એટલે કે કયાં મેરુ અને કયાં સરસવ ? એવી તે બંને અસમાન્તર વિભૂતિના તે કાર્યો સ દૃશ હોય તેટલા માત્રથી શ્રી વીરવિભુની હરોળમાં શ્રી વાલી મુનિને કદી લેખી શકાય નહિ એ પ્રકારની એક જ ગણત્રી હોવાનું કલ્પી શકાય છે. આથી પ્રભુના જન્માભિષેક વખતે ચોથા ગુણસ્થાનકે વર્તાતા પ્રભુ કરતા અપ્રમત જેવા ચઢીયાતા ગુણસ્થાનકે વર્તતા શ્રી વાલમુનિને કલ્પિત રીતે જ ગુણહીન લેખાવેલ ગણાય. આ કલ્પનાને સિદ્ધાંત તરીકે લેખાવવા સારૂ તે સમાધાનમાં આગળ વધતાં આચાર્યશ્રીએ–ીંકી તીન જ્ઞાન સંયુક્ત પ્રભુને સીફ ઈન્દ્રકી શંકાને દૂર કરને કે લીયે અસા કીયાથા. એ પ્રમાણે જણાવીને વાલીમુનિ કરતાં પ્રભુની વિશિછતા લેખાવવામાં પ્રભુના અવધિજ્ઞાનને આગળ કર્યું છે, પરંતુ તેમાં તે આચાર્યશ્રીની મેટી ભૂલ છે. કારણ કે-“તે પ્રસંગે જેમ પ્રભુને ત્રણ જ્ઞાન છે તેમ શ્રી વાલમુનિને પણ ત્રણ જ્ઞાન છે. અને તેથી પ્રભુએ જેમ અવધિજ્ઞાનથી ઈન્દ્રની શંકા જાણું તેમ શ્રી વાલમુનિએ પણ અવધિજ્ઞાનથી જ રાવણને તે ઉધમાત જાણેલ છે. અરે! તે વખતે પ્રભુજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રાણતદેવલોકથી લઈને આવ્યા તેટલું જ અવધિજ્ઞાન છે, જ્યારે શ્રી વાલમુનિને તે તે વખતે શ્રી પઉમચરિયના gવં પદમાવલી અવં વાઢી નાખ૦' પાઠ મુજબ પરમાવધિ છે. વળી તેઓશ્રીએ કહ્યું છે કે–પ્રભુને સીફ ઈન્દ્રની શંકાકે દૂર કરને કે લીયે અસા કયા થા, તો “શ્રી વાલમુનિને ભી સીફ તીર્થ ઔર કી રક્ષાકે લીયે અિસા કીયા થા.”ઈસમે કચ્છ ભી ફરક કહાં હૈ ? કી–જે સાબૂત કરને કે લીયે આચાર્ય શ્રીને અસી કલિપત ખાતાઓ જકે ઈતની તકલીફ ઉઠાઈ? (૮૬) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૯ પૃ. ૫૮૫ કે. ૧ રમણકાંત મુંદ્રાએ પૂછેલી-સાધ્વીજી મ. સૂત્ર વાંચી શકે કે નહિ? અને જે વાંચે તો શ્રાવકેથી શ્રવણ થઈ શકે કે કેમ?” એ શંકાનું જે-“શ્રાવકની સભામાં સાધ્વીઓને વ્યાખ્યાન વાંચવાનું હતું નથી તે પછી શ્રાવકને વ્યાખ્યાનશ્રવણ કરવાની વાત જ કયાં રહી?” એમ સમાધાન અપાયું છે તે પ્રશ્નકારે સૂત્રનું પૂછ્યું હોવા છતાં સમાધાન, સૂત્રને બદલે વ્યાખ્યાનનું જણાવ્યું હોવાથી પ્રશ્નકારના પ્રશ્નને ઉડાવનારૂં છે અને (શ્રી સંબોધપ્રકરણ પત્ર ૧૫ શ્લેક ૭૩ તથા ૭૩ મુજબ સાધ્વીઓનું વ્યા ખ્યાન શ્રાવકે ડાબી કે જમણી બાજુ બેસીને સાંભળી શકતા હોવાથી)શ્રાવકને વ્યાખ્યાનશ્રવણ કરવાની વાત જ કયાં રહી?” એમ જણાવ્યું તે શાસ્ત્ર અને આચરણ બંનેથી વિદ્ધ છે. આપણી આ વાતની પુષ્ટિમાં કલ્યાણ વર્ષ ૧૨ ના અંક ૬-૭ના પેજ ૩૩૮ ઉપરના સમાધાનમાં આ આચાર્યશ્રીનું જ સમાધાન છે કે “કેવલ શ્રાવકેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સભામાં સાધ્વીઓએ વ્યાખ્યાન વાંચવું ઉચિત નથી. કેમકે આચાર્ય ભગવંત શ્રી હરિભદ્ર (સૂરિજી) મહારાજે, (સંધ પ્રકરણ પૃ. ૧૫ શ્લોક ૭૨ દ્વારા) જે ગચ્છમાં સાધ્વીઓ પુરુષોની સામે અને સાધુઓ સ્ત્રીઓની સામે તેમની મુખ્યતાએ (ગૌણતાએ અડચણ નથી.) વ્યાખ્યાન કરે છે તે સાધુ-સાધ્વીઓને અથવા જે ગચ્છની તેવી વ્યવસ્થા હોય તે તે ગચ્છને નાટકીયાનું ટેનું કહ્યું છે. એટલે કે–અહિં વળી તેઓજ કહે છે કે-શ્રાવકે સાઈડમાં બેસીને સાધ્વીજીનું વ્યાખ્યાનશ્રવણુ કરી શકે છે. સં. ૨૦૧૫માં દાદર મુકામેથી તો આપણું આચાર્યશ્રીએ, મુલુંડનાં શ્રાવકેને તે વખતે મુલુંડ ચાતુર્માસ રહેલાં તેમના પુષ્પાશ્રી આદિ સાધ્વીઓ પાસે વ્યાખ્યાન સાંભળે,પૌષધ જેવી ક્રિયાઓ પણ કરે અને કલ્પસૂત્ર પણ સાંભળો” એમ સ્પષ્ટ આજ્ઞા આપી હતી. અને પર્યુષણમાં તે તે સાવીએ પાસે જ તે તે બધી ક્રિયાઓ તે શ્રાવકને કરાવી પણ હતી. તદુપરાંત સાધ્વીઓને પણ ક૯પસૂત્ર વાંચવાની આજ્ઞા આપીને તે શ્રાવકેને શ્રી કલ્પસૂત્ર પણ તે સાધ્વીજીના મુખે જ સંભળાવ્યું હતું! એ જોતાં શ્રી રમણકાંત મુંદ્રાને તેઓએ આપેલું “સાધ્વીઓનું વ્યાખ્યાન શ્રાવકોને સાંભળવાનું હોય જ નહિ.” એ સમાધાન પણ તેઓશ્રીને તેને માન્ય જણાતું નથી; તે પછી આ મુજબ આ બીજું શાસ્ત્રાનુસારી સમાધાન આપેલ છે તે પણ તે અવસરે કલકત્તા ખાતે આ. શ્રી વલ્લભસૂરિજીના સાધવી મૃગાવતીશ્રીનાં વ્યાખ્યાનોએ હાલ પિતાની આજ્ઞાના ગણાતા આ. શ્રી રામચંદ્રસૂરિજી મ.ની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વ્યાખ્યાન સભાને અલ્પ બનાવી દીધેલ તે પીડાને આભારી ન હોય તો સારું છે. (૮૭) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૧૨ પૃ. ૭પર. ઉપર આપેલા સમાધાનની શરૂઆતમાં તેઓશ્રીએ “ગુપ્તિમાં સમિતિ છે એમ જણાવીને સમિતિ-ગુપ્તિ સંબંધીની શાસ્ત્રોક્ત વ્યાખ્યાથી સદંતર વિપરીત નિરૂપણ કરેલ છે. શાસ્ત્રકારોએ સભ્યપ્રવૃતિઋક્ષા સમિતિ અને પ્રવૃત્તિનવૃત્તિઅક્ષા ગતિઃ' એ પ્રમાણે જણાવીને સમિતિ અને ગુપ્તિનું લક્ષણ પરસ્પર ભિન્ન જણાવેલું છે. અર્થાત્ સમિતિને “શાસ્ત્રોક્ત મર્યાદાપૂર્વક બેલવું એ એક જ પ્રકાર છે. અને ગુપ્તિનાં (૧) શાસ્ત્રોક્ત મર્યાદાપૂર્વક બોલવું, અને (૨) સંજ્ઞાદિના પરિહારપૂર્વક બેલવાનો નિરોધ સર્વથા મૌન” એમ બે પ્રકારે છે. આથી જે કેવળ પ્રવૃત્તિરૂપ જ ગણાય છે તે સમિતિમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ બે પ્રકારની ગુપ્તિ હેઈ શક્તી નથી; પરંતુ પ્રવૃત્તિરૂપ એક જ પ્રકારની ગુપ્તિ હોય છે, એ વાતને ખ્યાલ રાખવા સારૂ શાસ્ત્રકારોએ સામો નિગમો , મુત્તો समियत्तणम्मि भयणिज्जो। कुसलवयमुइरंतो जं वयगुत्तो वि મિત્રો વિ તે બ્લેક જણાવીને સ્પષ્ટ કહે છે કે-સમિતિવંત નિયમા ગુપ્તિવંત હોય, પરંતુ ગુપ્તિવંત સમિતપણાને વિષે ભજનીય હાય=અર્થાત હોય અને ન પણ હોય; કારણ કેકુશળવચનને બોલતે, વચનગુસિવંત છે અને ભાષા સમિતિવંત પણ છે. આથી સ્પષ્ટ છે કે-સમિતિ કરતાં ગુપ્તિનું ક્ષેત્ર વિશાળ હોવાથી ટૂંકા ક્ષેત્રવાળી સમિતિમાં વિશાળ ક્ષેત્ર ધરાવતી ગુણિને સમાવેશ થઈ શકતો નથીઃ” એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ સમિતિમાં ગુપ્તિવંત પ્રવૃત્તિ વખતે હોય છે અને નિવૃત્તિ વખતે ન હેાય, એ વાત પણ નક્કી છે. અને તેથી તેઓશ્રીનુ ગુપ્તિમાં સમિતિ છે' એ નિરૂપણ સમ્યગ્ નથી; પરંતુ સમિતિમાં ગુપ્તિ છે' એ નિરૂપણ સમ્યક્ છે. જો ‘ગુપ્તિમાં સમિતિ છે” તેા પ્રશ્ન છે કે-નિવૃત્તિરૂપ ગુપ્તિમાં સમિતિ આકાશ સામે જ જોવુ' પડે તેમ છે. છે ?’ ઉત્તરમાં તે સમાધાનમાં તેઓશ્રીએ, તેવા જ પ્રકારનું મીજી પણ શાસ્ત્રવિરૂદ્ધ નિરૂપણુ કયુ છે, જે જોઇને તે અપાર ખેદ થાય છે. શાસ્ત્રકાર સમિયો નિયમા પુત્તો’ એમ જણાવવાવડે ‘સમિતિમાં ગુપ્તિનિયમા હોય છે’ એમ સ્પષ્ટ જણાવે છે, છતાં તેઓશ્રી ‘ગુપ્તિમાં સમિતિ છે’ એ વાકયની જેડેજ સમિતિમાં ગુપ્તિ હેાય પણ ખરી અને ન પણ હોય’ એમ શાસ્ત્રથી સદંતર વિપરીત રીતે સમિતિમાં ગુપ્તિની ભજના જણાવે છે તે શાસ્ત્રવચનાની સ્પષ્ટપણે ઉપેક્ષા કરી નિજનાં મંતવ્યને અધિક માનતા હેાવાનુ દ્યોતક છે. (૮૮) કલ્યાણ વર્ષ ૧૨ અંક ૧૨ પૃ૦ ૭૫૪ ક. ૨ માસ્તર વિનાદ. સુરતની—“કાઈ મુનિરાજને સખત તાવ આવતા હોય અને માથે પાણી આદિનાં પાતાં મૂકવા છતાંય ફેર પડતા નથી, જ્યારે ડાકટરોની સલાહ મુજબ ખરના ઉપયાગ કરી શકાય ખરા?” એ શંકાનુ′ જે—“સાધુ મહારાજ ખરફને અડી શકે નહિ એટલે શ્રાવકાએ તે પ્રસંગે તેવા ઉપયાગ કરવા જોઇએ નહિ, ભક્તિને બદલે મહાદોષના ભાગીદાર થવાય છે.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે શ્રાવકને ગાઢ પ્લાન અવસ્થાને લઇને બેભાન જેવી પરવશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ દશાને ભજતા મુનિની ભક્તિ કરવાની ફરજ મનસ્વીપણે ભૂલાવીને તેવા પરાધીન મુનિની કચરાની જેમ ઉપેક્ષા કરવાનું શીખવાડનારું હૃદયદ્રાવક નિરૂપણ ગણાય. શાસ્ત્રોમાં ગ્લાનમુનિની લાનતા દૂર કરવાને તેવા સમયે જેઓના મુનિરાજે પણ શ્રાવકને સાવદ્ય ઉપાયમાં પ્રેરણું કરવાનું અને પ્રેરણા ન કરે તો પ્રાયશ્ચિત જણાવેલું હોવાથી સાવદ્યવ્યાપારમાં બેઠેલા શ્રાવકની તે તેવા કટેકટીના સમયે ગ્લાનમુનિની સાવદ્યભક્તિ પણ કરવાની પરમ ફરજ ગણાય છે. ભાવનાભેર તેવી ફરજ બજાવનાર શ્રાવકને શાસ્ત્રમાં “અલપબંધ અને બહુનિર્જરા જણાવેલ છે. શ્રી હારિભદ્દીય અષ્ટક) પૃ૦ ૧૩ ઉપર પાઠ છે કે"धर्मार्था सावधप्रवृत्तिर्निषिद्धा तत्सत्यम् , केवलं स निषेधः सर्व. विरत्यपेक्षया तदधिकारेऽस्य (धर्मार्थ यस्य वित्तेहा० श्लोकस्य ) अधीतत्वात्, गृहस्थापेक्षया तु सायद्यप्रवृत्तिविशेषोऽनुज्ञात एव । यदाह-दव्वत्थए कूवदिटुंतो त्ति (धर्मार्थ) वाणिज्यादिसावद्यप्रवत्तिरपि कस्यचिन्न दुष्टाविषय विशेषपक्षपातरूपत्वेन पापक्षयगुणबीનામતુતિ-અર્થ-ધર્મને માટે સાવદ્યપ્રવૃત્તિ કરવી નહિ, એમ કહેવું છે તે ઠીક છે; પરંતુ સાવઘપ્રવૃત્તિને તે નિષેધ, માત્ર સર્વવિરતિ-સાધુની અપેક્ષાએ છે. કારણ કે- “ધર્મ માટે ધનની ઈચ્છા કરતાં અનિચ્છા સારી છે. એ લેક સાધુના અધિકારમાં છે. (ગૃહસ્થના અધિકારમાં નથી.) ગૃહસ્થની અપેક્ષાએ તો (ધર્મને માટે) સાઘપ્રવૃત્તિ વિશેષ અનુજ્ઞાત જ છે. શાસ્ત્રમાં દ્રવ્યસ્તવસંબંધમાં કૂવાનું દષ્ટાંત છે. એટલે કે-કૂ દતાં પરિશ્રમ પડે, રજોગુંડિત શરીર થાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પરંતુ પાણીના લાભ પાસે તે પરિશ્રમાદિ હિસાબમાં ગણાતા નથી. વળી કોઈવાર ધર્મને માટે કોઈ ગૃહસ્થને વાણિજ્યંદિ સાવદ્યવૃત્તિ પણ (‘વ્યાપાર કરતાં આજીવિકા ઉપરાંત વધે તે ધન જિનમદિરમાં વાપરવુ” એવા અભિગ્રહ કરનાર સકાશશ્રાવકની જેમ)દોષને માટે થતી નથી. કારણ કે(ક્રિયાકારકના દિલમાં જે ધમ રૂપે)વિષય-અનુષ્ઠાન વિશેષ હાય, તે વિષયના પક્ષપાતરૂપે તે કાં હાવાથી તેને તે કાયૅ કની નિરા થવા તરીકે ગુણુરૂપ મેાધિમીજના લાભના હેતુ છે.” જો કે-આ વાત તે અહિ' પ્રસંગને અનુલક્ષીને (માર્ગોનુસારી પણ જેના નિષેધ કરતાં કપી ઉઠે તેવી) ગ્લાન સાધુની ધકાયના ઔષધને આશ્રયીને જ કરી છે; પરંતુ શ્રી ભગવતી સૂત્રમાં તે સાયં સમનું વા માનું વા पडिह्यपञ्चक्खायपाक्कम्मं अफासुएण अणेस णिज्जेणं असण ४ पडिला भेमाणस्स किं कज्जइ ? गोयमा ! अप्पे पावकम्मे बहुयरा સે નિન્ના' પાડવડે પંચમહાવ્રતનુ પાલન કરનારા કોઈ પણ સાધુમહારાજની [નિર્વાહ થતા હોય તેા નિરવદ્ય અને] અનિર્વાહે (કેવલ ઔષધથીજ નહિ, પરંતુ) અશન-પાનાદિ ચારેય સાવદ્ય આહાર વડે પણ ભક્તિ કરનાર શ્રાવકને અલ્પ ખંધ અને બહુનિર્જરા જણાવેલ છે. સંચળમ્મિ અનુä, दुहवि गेहं तदितयाण अहिअं । आउर दिट्ठतेणं तं चैव हियं અસંચને III એ શ્લેાકથી અનિર્વાહે મુનિને પણ તેમાં અહિત નથી. શાસ્ત્રોની સવ આજ્ઞા અને સનિષેધના ‘તદ્દા सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा હાદ્દાજંલી વાળિયો' એ જ અદ પર્યાં હોવા છતાં આપણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર આ આચાર્યશ્રીએ ગ્લાન સાધુની ભક્તિના પ્રશ્નનું સાધુ બરફને અટકી શકે નહિ એટલે શ્રાવકેએ તે પ્રસંગે તેવા ઉપગકર જોઈએ નહિ, મહાદેષના ભાગીદાર થવાય છે. એ પ્રમાણે મનસ્વી સમાધાન આપ્યું તે સાધુપદ પ્રતિના શાસ્ત્રોક્ત રાગને અભાવ સૂચવનારૂં ગણાય છે. આપણું આ આચાર્યો બીજા ગ્લાન સાધુ બદલ એવું સમાધાન આપ્યું અને સં. ૨૦૧૬ ના જ ફાગણ માસે મુરબાડથી આવતાં મુંબઈ પાંજરાપોળના “રાયતા” ગામે નર્સના હાથથી ઇંકશન અપાવીને (પૂના વિદ્યાપીઠની પંડિત પરીક્ષાનું પ્રશ્નપત્ર કાઢી આપવાનું કહેનાર સેવાભાવીને “વાઘાધારીઓને સાથ ન અપાય એ અહંભાવી જવાબ દેનાર) ચાર વાઘેશ્વરો સહિત ટેકસી દ્વારા કલ્યાણથી એક કલાકમાં પિતાને સીધા “દાદર મુકાએ પહોંચાડવાની ભક્તિ કરનારા શ્રાવકે સંબંધમાં મુંબઈની સમસ્ત જૈનજનતાને ઉવેલી શંકાનું લાલબાગ આદિમાં તેઓશ્રીએ “સાધુ વધુ જીવે તે વધુ ઉપકાર કરે, માટે શ્રાવકેએ તેવા પ્રસંગે તે ઉપગ કર જોઈએ, મહાનિર્જરાના ભાગી થવાય છે. એ પ્રમાણે સમાધાન આપ્યું ! આ જોતાં તેઓશ્રીનું પ્રચારાતું અગાધજ્ઞાનિત્વ, સંયમરસિકત્વ અને સુવિહિતત્વને કૃત્રિમ નહિ માનનારા આત્માઓ પ્રાયશ્ચિત્તભાગ ઠરે. (૮૯) કયાણ વર્ષ ૧૨ અંક ૧૨ પૃ. ૭૫૪ કે. ૨ શ્રમણે પાસકની-“કલ્યાણ વર્ષ ૧૨ અંક ૬/૭ પૃ૦ ૩૩૮ કે. પહેલું, “સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી એક એક ઘડી સુધી સઝાય ધ્યાન ન કરવું, એમ વિનયગુણમાલામાં જણાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ છે તે તે વખતે તે પ્રતિકમણને છે તે કેમ? એમ ખીમજી દેવા કુસુમુએ પ્રશ્ન કર્યો છે, તેનાં સમાધાનમાં આપશ્રીએ “સવારના સૂર્યોદય પહેલાં ૧ ઘડી અસઝાય નથી પણ લઘુ બે ઘડીની છે. તથા સાંજે પણ બે ઘડીની અસઝાય છે. કારણસર પ્રતિક્રમણ વહેલા માંડી કર્યું હોય તે કારણથી સ્વાધ્યાયનો નિષેધ છે. પ્રતિકમણું આવશ્યક ક્રિયા છે,” એમ જણાવ્યું છે, તેમાં “લઘુ બે ઘડી” લખી છે, તે લધુ બે ઘડી એટલે શું ?” એ શંકાના સમાધાનમાં જે-“પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે આચારપ્રદીપમાં યુદયઘટા ' શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી બે ઘડી પરેપૂરી ન થઈ હોય અર્થાત્ પાંચ મીનીટ ઓછી રહેતી હોય તે લઘુદ્વયઘટિકા કહેવાતી હોય તેમ સંભવે છે.” એમ સંદિગ્ધ જણાવ્યું છે તે શાસ્ત્રકારનો તે પાઠ પણ પૂરે નહિ જોયે હોવાનું અને શાસ્ત્રની તે સામાન્ય વાતને ય તપે સમજી શક્યા નહિ હોવાનું ઉદાહરણ છે. પૂ. આ. શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજે આચાર પ્રદીપમાં પુદરટિશ શબ્દને પ્રયોગ કર્યો નથી, પરંતુ પુઘરીદવામાનઃ' શબ્દને પ્રયોગ કર્યો છે, અને તેને અર્થ “લઘુ બે ઘડી એમ નથી, પરંતુ જઘન્યથી ઘડી બલ્બ પ્રમાણે એમ થાય છે, આચારપ્રદીપના ને પુરી પાડવાળા ૧૧ મા પૃષ્ઠ ઉપર તે અસ ગાયની જ વાતની પુષ્ટિ અર્થે સાક્ષીપાઠ તરીકે આપેલા સદેહ દેલાવલીમાંના નો રિવને, વિવારે म दुनि घडिमामो। एवं रयणीमो अंतम्मि य ताउ चत्तारि ॥१॥' એ પાઠમાં બેઘડી એમ સાફ શબ્દ પણ પડે તેવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આચાર્યશ્રીએ પોતે રજુ કરેલા તે ઘુચટિશ પાઠને બે ઘડી પૂરેપૂરી થઈ ન હેય અર્થત પાંચ મીનીટ ઓછી રહેતી હેય” એ વિચિત્ર અર્થ કપે છે તે શોચનીય છે. તદુપરાંત પ્રશ્નકારના પ્રશ્નગત-અંક ૬/૭ના પૃ૦ ૩૩૮ ઉપરના પ્રશ્નમાંની-“સૂર્યોદય પહેલા અને સૂર્યોદય પછી એક એક ઘડી સુધી સક્ઝાયધ્યાન ન કરવું” એ વિનયગુણમાલાની વાતની શંકાના સમાધાનમાં આચાર્યશ્રીએ જે-સવારના સૂર્યોદય પહેલાં એક ઘડી સક્ઝાય નથી પણ લઘુ બે ઘડીની છે એમ જણાવેલ છે તે (કેઈપણ શાસ્ત્રમાં સૂર્યોદય પહેલાં બે ઘડીની અસઝાય કહેલ નહિ હેવાથી) શાસ્ત્ર વિરૂદ્ધ છે. આ બાબત શ્રી સિદ્ધચક વર્ષ ૭ અંક ૧૩/૧૪ પેજ ૩૧૭ ઉપર સ્પષ્ટ સમાધાન છે કે કેટલાક ગ્રંથકારના કહેવા પ્રમાણે ત્રણે સંધ્યાઓની આગળ પાછળની એકેક ઘડી લેવી, અને કેટલાકના કહેવા પ્રમાણે સૂર્ય ઉદય અને અસ્ત પછીની બે ઘડી સવાર સાંજની સંધ્યા વખતની ગણવી (તથા) મધ્યાહ તેમજ મધરાતની આગળ પાછળ એકેક ઘડી ગણવી.” (૯૦) કલ્યાણવષ ૧૩ અંક ૧ પૃ. ૫ કે. ૨ નાં બીજા સમાધાનમાં તેઓશ્રીએ જે-પિતાની સીમાં પણ ભેગની મર્યાદા ન કરાય ત્યાંસુધી સ્વદારસંતેષ વત ગણાય નહિ.” એ પ્રમાણે નિરૂપણ કર્યું છે તે, સર્વ શાસ્ત્રોથી તે વિરૂદ્ધ છે જ; પરંતુ વ્રતને અવ્રત ગણાવવાના કારમા દેશરૂપ પણ છે. ધર્મસંગ્રહ ભાગ પહેલો પૃ૦ ૬૬ ની પહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પુઠીમાં સ્વદારતેષવતની વ્યાખ્યા-વશીયા સારા-વત્રણ તૈપુ ના સંતોષતીવ્રત' એ પ્રમાણે છે અને આગળ જતાં તેજ પૃઇમાં તે સ્વદારસંતેજવ્રતની સુવિશેષ વ્યાખ્યા 'स्वदारसंतोषोऽन्ययोषिद्वर्जनं वाश्रमणोपासकानां-भावकाणांसंबधि હતુપુત્ર નં-તિતિ નિનજૉન્ચિર એ પ્રમાણે છે. તે પૃષ્ઠની બીજી પુઠીમાં તે તે વ્રતની વાસંતુષ્કાવિકસવા વ્યતિત્તેિચઃ સર્વોચ્ચ વિ:' એમ કહીને શાસકારે તે વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરેલ છે, અને તે રીતે સ્વદારસંતોષવ્રતનું પાલન કરનારને તે જ બીજી પુઠીની ૧૩ મી પંક્તિમાં તે- દિવાસંતો હરાજ્યત્વમેન' દસ્કત જણાવીને “બ્રહ્મચારીકલ્પપણું પણ જણાવે છે, સ્વદારસંતેષ વ્રતવાળા માટે મેંગશાસ્ત્રનું "નાણા સેવRીયા હિ સ્વરાજયગુપ” એ નિષેધવચન પણ “એમ વતે તે વ્રત અતિચરિત થાય” એમ જણાવે છે, પરંતુ એમ વર્તે તે વ્રત ગણાય નહિ એમ જણાવતું નથી. તેમજ તે વ્રતના પાંચ અતિચારમાંના ચોથા તે તીવ્રકામાનુરાગ નામના અતિચારની પણ–રોપાયામાચો ત્રિપતિ સર્વ રિતિ એ જ વ્યાખ્યા છે અને એ વાત તેઓ પણ જાણે જ છે. ગૃહસ્થીને વાસંતોષવ્રત તે સર્વથા બ્રહ્મચર્ય નથી. અને તે વ્રતમાં પવતિથિઓ આદિમાં ભેગની મર્યાદા કરે તે તે સર્વથા બ્રહાચર્યકલ્પ ગણાય છે; એ વાત પણ તેઓશ્રી જાણે જ છે. આથી-“સ્વદારસંતેષત્રતવાળાને તે બતમાં તે જે બેગની મર્યાદા કરે તેનું ફલ તો સવદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સંતેષગ્રત કરતાં ય કઈગણું અધિક છે. તેમ સમાધાન આપવાને બદલે તેઓએ, પોતાની સ્ત્રીમાં પણ ભાગની મર્યાદા ન કરાય ત્યાં સુધી સ્વદારસ તેષગ્રત ગણાય નહિ.” એવું મનસ્વી સમાધાન આપવા વડે તે તેઓશ્રીએ ભેગની મર્યાદાવાળા વ્રતધારીને (તેના કરતાં ઓછા ફળવાળા ગણતા) સ્વદારસંતેષગ્રતધારીથી પણ ઓછા ફળવાળો ગણાવીને તેને મનસ્વીપણે જ અઘતી ગણાવવાનું સાહસ કરેલ છે ! આટલા સ્પષ્ટીકરણ બાદ આશા છે કે સવાનો મેહુવ્યિો રેમ”ની અમર્યાદાવાળાને પણ મહાવ્રતધારી તરીકે માની મનાવીને પ્રવનારા તેઓશ્રી, પિતાના તે શાસ્ત્ર વિરુદ્ધ નિરૂપણને “સ્વદારતેષ વતનું શાસ્ત્રજ્ઞા મુજબ પાલન કરનારને તે વ્રત ગણાય છે, અને તે વ્રતમાં પણ ભેગની મર્યાદા કરનારને તે તે વ્રતના પાલન કરતાંય અધિકતર ફળ છે. એ પ્રકારે સ્પષ્ટ સુધારો સ્વીકારીને જાહેર પણ કરશે. (૧) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧ પૃ૦ ૬ ક. ૧ નવકારશી, ચઉવિહાર આદિ પચ્ચકખાણ લીધા સિવાય પારી શકાય કે નહિ? અને તે વ્રત ગણાય કે નહિ?” એ પ્રમાણે પ્રશ્ન કરનારને તેઓશ્રીએ, “પિતાની ધારણાથી કરેલા નવકારશી આદિ પચ્ચકખાણે ખુશીથી પારી શકાય છે અને તે વ્રતમાં ગણી શકાય છે” એ પ્રમાણે સમાધાન જણાવવા વડે “ધારણને વત ગણવેલ છે તે અબોધ મૂલક છે. ધારણાને અર્થ-અમૂક પચ્ચકખાણ કરવું ધાર્યું અને વતને અર્થ-તે ધારેલું પચ્ચકખાણું કર્યું છે એ પ્રમાણે પ ત્ર જાહેર + ડ ૧૩ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ ધારણા અને વ્રતને અર્થ પૃથક હોવાથી ધારણા, વ્રત તરીકે ગણી શકાતી નથી, પરંતુ તે ધારણા મુજબ ગુરૂગે ગુરુ પાસે અને ગુરુ અભાવે વ્રતધારી શ્રાવકાદિ પાસે પચ્ચકખાણ કરે ત્યારે તે “ધારણા વ્રતરૂપે બને છે. ધારણા, વ્રત તરીકે ગણતી નહિ હેવાથી જ પચ્ચકખાણુભાષ્યમાં જણાવેલા વિવિધ પચ્ચકખાણનાં નામે માં ધારણાનું નામ નથી. આથી જ ધારેલ પચ્ચકખાણ કેઈ કારણે ફરી જાય તે તેમાં વ્રતને ભંગ લેખાતું નથી. શ્રી સેના પ્રશ્ન ઉલ્લાસ બીજે પૃ. ૨૯ પ્રશ્નોત્તર ૮૬માં આ બાબત સ્પષ્ટ ખુલાસે પણ છે કે-“શત: તિરાને તપન: યોગ્યે રવાના चमुकं तपः करिष्ये' ईदृशं विचिंत्य कायोत्सर्ग' पारयति. पश्चा. कस्यचिदापहादन्यत्तपः करोति, तस्य प्रत्याख्यानमंगो लगति न वेति ? प्रनोऽत्रोत्तरं -प्रत्याख्यानभंगो न लगतीति ધારણા, વ્રતરૂપે કયારે સ્પર્શે છે ? તે અધિકાર શ્રી પ્રવચનસારોદ્ધાર ભાગ પહેલાના પૃત્ર પર ઉપરની 'चिए काले विहिणा पत्तं जं कासियं तयं भणियं गाथाद्धना ટકામાં જણાવેલ છે કે-“સાપુઃ શ્રાવ વા પ્રત્યાચારના સૂત્રાર્થ सम्यगबबुद्धयमानः सूर्येऽनुद्गते एव स्वसाक्षितया चैत्यस्थापनाવાસમાં વા યં પરિપત્રાવણિત (પતે સ્વીકારેલું અને કહેવા ઈછેલું) કાન વિવાદા:સની सूत्रोक्तविधिना कृतिकर्मादिविनयं विधाय रागद्वेषादिविकवादिरहितः सर्वत्रोपयुक्तः प्राबलिपुटो लघुतरशब्देन गुरुवचनमबरन् यदा પાદાને રવિવારે સવા સૂઈ વહીતિ. આવા સ્પષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શાસ્ત્રાધારે જોયા બાદ આશા છે કે- આચાર્યશ્રી પણ તેમના પિતાની ધારણાથી કરેલ નવકારશી આદિ પચ્ચફખાણે ખુશીથી પારી શકાય છે, અને વ્રતમાં ગણી શકાય છે તે સમાધાનને સરળતા વસાવીને શાસ્ત્ર વિરુદ્ધ તરીકે સ્વીકારશે.” કારણ કે-આ શાસ્ત્રાધારે જોયા પછી-ધારણા, એ પચ્ચકખાણુ ગણતું નહિ હેવાનું તેઓશ્રીના સમજવામાં પણ આવી જાય તેમ છે અને તેથી તે ધારણાને વ્રત તરીકે (ખુશીથી તે શું? પરંતુ ના ખુશીથી) પારવાનું જણાવવું તે પણ શાસ્ત્રવિરૂદ્ધ છે એમ તેઓશ્રી સહેલાઈથી સમજી શકે તેમ છે. ૯૨) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧ પૃ. ૯ ઉપરના સમાધાનમાં તેઓશ્રી-કેટલાક સચિરપરિહારી શ્રાવકે પાકા લીબુની છાલ સાથે ટુકડા કરી, બીજ કાઢી નાખી તેને બે ઘડી પછી અચિત્ત માની ઉપયોગ કરે છે તે પણ ઠીક નથી. કારણ કે–બીજ માત્રથી છાલ અચિત્ત થઈ ગઈ એમ માનવું ભૂલ ભરેલું છે. એ પ્રમાણે જણાવેલ છે તે કલ્પિત છે. શ્રી ધર્મસંગ્રહપ્રથમ ભાગના પૃ૦ ૭૭ ઉપરનો આ-રોમન નિર્વાકીનાજિદપૂરિનરીजीकृतानि पक्काफलानि गाढमर्दितं निष्कण जीरकाजमादिनि मुहूर्त વાજિબાઇ, મુહૂહૂર્ણ તુ પુછાનીતિ વદતિ પાઠ, છાલ સહિતના પાકાં ફળને બીજ દૂર થયા બાદ બે ઘડી પછીથી અચિત્ત જણાવે છે, અને તે સાથે તેવાં બીજ વિનાનાં અને છાલ સહિતનાં પાકા ફળને અચિત ગણવાને વ્યવહાર -પરંપરા છે, એમ જણાવે છે. આથી જ પોતાની સામે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ 91 છાલ કાઢેલાં પાકાં કેળાં સાધુઓ તરત વહેરે પણ છે. () યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃe ૮૧ ક. ૧ નાથાલાલ મેઘાણીના “ઉપવાસમાં દાતણ નથી કરતા અને મહું વાસ મારે છે xxx દાતણ કરીને ઉપવાસ ન કરાય?” એ પ્રશ્નનું જે-દાતણ કરીને ઉપવાસ કરવાનું હોતું નથી. ઉપવાસમાં ત્રણ ઉકાળાવાળા અચિત્ત જળ સિવાય કોઈ આહારક ચીજ મુખમાં નાખવાથી ઉપવાસને ભંગ થાય.” એ પ્રમાણે સમાધાન અપાયેલ છે તે, (પ્રકારે ચઊવિહાર કે તેવિહારના ખુલાસા વિના કેવલ ઉપવાર્સનું જ પૂછેલા હોવાથી) ચઊવિહાર ઉપવાસમાં તેના જલનું બિંદુ પણ લેવામાં ઉપવાસને ભંગ થતું હોવાથી અદ્ધસત્ય છે. (૪) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ. ૮૨ કે. ૨ શ્રી નગીનના-લીલોત્રીમાં જમરૂખ, લીંબુ, લીલું દાતણ અને કાચાં કેળાં ગણાય કે નહિ?” એ પ્રશ્નનું જે-જમરૂખ, લીંબુ, લીલાં દાતણ અને કાચાં કેળાં લીલત્રીમાં ગણાય છે.” એમ સમાધાન આપેલ છે તેમાં જમરૂખ અને લીબુ એ પાકાં ફળોને લીલાં દાતણ અને પાકાં કેળાંની જેવાં લીલેત્રી ગણાવેલ હોવાથી તેમજ વ્યવહારમાં ફળ વનસ્પતિ ગણાતા હોવાથી તે સમાધાન અદ્ધિસત્ય છે. લ્પ) કલયાણું વર્ષ ૧૩ અંક ૨ પૃ. ૮૧ ક. ૨ શ્રી કીરણકુમારના-શી જિનેશ્વર ભગવંતનું તીર્થંકરનામ કર્મ સેગવાઈ ગયું છે, અને હજુ તેઓનું શાસન કેમ ચાલે છે? એ પ્રશ્નનું જે-“એક વ્યક્તિ આયુષ્ય પૂર્ણ થવાથી ગુજરી જાય તે પછી તેની સંતતિ પણ ગુજરી જતી હશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નહિ જ. તેમ શાસન, એ એઓશ્રીજીના ચતુર્વિધ સંઘ રૂપ સુપુત્રસુપુત્રીઓ છે, તે કાયમ રહે એમાં આશ્ચર્ય શું લાગ્યું?” એવું સમાધાન જણાવ્યું છે તે જ આશ્ચર્ય લાગ્યું ! કારણ કે-તે સમાધાનમાં બે ભૂલ છે. શ્રી ચતુર્વિધ સંઘ રૂપ પ્રભુના સુપુત્ર-સુપુત્રીઓ એ પ્રભુનું શાસન નથી; પરંતુ પ્રભુનું શાસન એટલે પ્રભુની આજ્ઞા અને તે આજ્ઞાએ આગમમાં હોવાથી શ્રી જિનાગમ એ પ્રભુનું શાસન ગણાય છે. જ્યારે શ્રી ચતુર્વિધ સંઘ તે તે આગમને માને તેને ગણાય છેઃ છતાં આચાર્યશ્રીએ શ્રી ચતુવિધસંઘને પ્રભુનું શાસન કહ્યું એ પહેલી ભૂલ છે અને તેઓશ્રીએ ગણાવેલું તે શાસન (?) પણ શ્રી વીરપ્રભુના નિર્વાણ બાદ એકવીશ હજાર વર્ષ સુધી જ રહેવાનું હોવાથી આચાર્યશ્રીએ પ્રસ્તુત સમાધાનમાં તે કાયમ રહે એમાં આશ્ચર્ય શું લાગ્યું?” એમ જણાવેલ છે તે બીજી ભૂલ છે. (૯) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ. ૮૨ ક. ૨ શ્રી કિરણકુમારનાધ્યાનકથિત સ્થાપનાચાર્ય સન્મુખ કાઉસ્સગ્ન કરતા હોઈએ અને તે સ્થાપનાચાર્યજી હાલે તો શું કાઉસ્સગ્ન ફરી કરે પડે ખરો? એ પ્રશ્નનાં સમાધાનમાં જે-“યાવકથિત સ્થાપનાચાર્યજી સન્મુખ કાઉસગ્ન કરતાં તે હાલી જાય તો કાઉસગ્ન ભંગ થતું નથી. એમ જણાવેલ છે તે અયુક્ત છે. સ્થાપનાજી હાલી જાય તે કિયા ભંગ ન થાય; પરંતુ કાઉસ્સગ્ન ભગતે થાય. તદુપરાંત પ્રશ્નકારે પ્રશ્નમાં વાપરેલ વ્યાવસ્કથિત” શબ્દ, સમાધાનમાં આચાર્યશ્રીએ પણે વાપરેલ છે તે, (શાસ્ત્રમાં “વત્રપિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ નહિ, પરંતુ “માવવા-ચાવાથિજા’ શબ્દ હોવાથી) શાસ્ત્ર વિરૂદ્ધ છે. યાવકથિત અને યાવતુકથિકા એ બંને શબ્દના અર્થની ભિન્નતાનો ખ્યાલ હેત, અર્થાત્ “યાવસ્કથિત એટલે દ્રવ્ય (પદાર્થ) જ્યાં સુધી રહે ત્યાં સુધી કહેવું” અને “યા કથિકા એટલે વિદુષ્યમાવિની-દ્રવ્ય જ્યાંસુધી રહે ત્યાં સુધી રહેનારી એ દિશા ભેદ જેવા અર્થભેદને બાધ હેત તો આ ભૂલ થવા પામત નહિ. (૭) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ૦ ૮૨ ૧ એક સાધ્વીજી મ૦ ના–“સંગમદેવ ત્રાયવિંશક દેવ હતો? એ પ્રશ્નમાં તથા તે પછીના–“અભવ્ય ત્રાયત્રિશક દેવ હાઈ શકે ? એમ એ બન્ને પ્રશ્નમાં રહેલે “ત્રાયત્રિશક શબ્દ શાસ્ત્રીય નથી, એમ આચાર્યશ્રીએ તે પ્રશ્નકારને જણાવવાને બદલે તે પ્રશ્નના આપેલા “ત્રાયવિંશક દેવ ભવ્ય જ હોય છે.” એ સમાધાનમાં પોતે પણ ત્રાયવિંશક શબ્દ વાપરેલ છે તે, દરવર્ષે વંચાતા શ્રી કલ્પસૂત્રના પહેલા જ વ્યાખ્યાનમાં આવતે-વાયત્તતા તારાના તિ રચયિંરાત ત્રાહિ:” એ પાઠ તેઓશ્રીએ કદિ લક્ષ્યથી વાંચેલ જ નહિ હેવાને દ્યોતક ગણાય. ૯૮) કલ્યાણ વર્ષ ૧૪ અંક ૨ પૃ. ૮૨ કે. ૨ સતીશચંદ્ર આર. શાહ મુંબઈના-“શ્રી વીતરાગ દેવ અને આચાર્ય ભગવંતાદિના ફોટાઓને અઢાર અભિષેક કરાવ્યા વિના ચિત્યવંદન, દ્વાદશાવવંદન, થોભવંદન થઈ શકે ખરા? એ પ્રશ્નાં સમાધાનમાં જે-“ન થઈ શકે એમ જણાવેલ છે તે અયુક્ત છે. આ સબંધે શ્રી સેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ચતુર્થોલ્લાસમાં ૧૫૪ મે પ્રશ્નોત્તર છે કે-“શ્રી શ્રી હીરસૂરીfi प्रतिमाग्रे यो देवान् वंदते वासक्षेपं कृत्वान्यथा वा ? इति प्रश्नोऽ त्रोत्तरं-श्री गुरुप्रतिमाग्रे देवा वंदिता न शुध्यंति, यदि च तीर्थकृत्प्रतिमा पट्टादावालेखिता भवति तदा तदने वासक्षेपं कृत्वैव देवा વંહિતાઃ શુદ્ધચંતિતા આ પાઠ, વાસક્ષેપ કર્યા પછીથી પ્રભુ કે ગુરૂના ફાટાને ચૈત્યવંદનાદિ થઈ શકે, તેમ જણાવત હેવાથી આચાર્યશ્રીની “અઢાર અભિષેક સિવાય ન થઈ શકે.” એ વાત કપિત ઠરે છે. શાશ્વતી પ્રતિમાઓ અઢાર અભિષેક વિનાની છે અને “સકલતીર્થ” બેલતાં વંદના કરીએ છીએ. (૯) કલ્યાણું વર્ષ ૧૩ અંક ૨ પૃ૮૩ કે ૧ દેવાનુપ્રિય મલાડના-“આદ્રનક્ષત્ર પછી દિલ્હી વગેરે બાજુમાં નવી કેરીઓ થાય છે તો તે સાધુભગતને ખપે કે નહિ? એ પ્રશ્નના–“આદ્ર નક્ષત્ર પછી કોઈપણ પ્રાંતમાં કેરીને ફાલ આવે તો તે સાધુ-શ્રાવકાદિને કલ્પી શકે નહિં કારણ કે અશ્વચ્છિન્ન ગગન અને અવિરતવૃષ્ટિ આદિના કારણે એ પ્રમાણે જણાવેલા સમાધાનમાં-“આદ્રા નક્ષત્ર બેસે ત્યારથી એમ જણાવવાને બદલે “આદ્રનક્ષત્ર પછી એમ જણાવેલ છે તે ભૂલ છે. તથા પ્રસ્તુત સમાધાનમાં “અશ્વચ્છિન્ન” શબ્દ વાપરેલ છે તે-“અબ્રચ્છન્ન” શબ્દના અર્થને ઘાતક છે. કારણ કે-“અબ્રચ્છન્ન એટલે વાદળાઓથી ઢંકાએલું અને અશ્વચ્છિન્ન” એટલે વાદળાંથી છેદાયેલ=ભેદાયેલ” અર્થ થાય છે. (૧૦૦) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ૦ ૮૩ કે. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ મુનિશ્રી હિરણ્યપ્રવિજયજીના-“પરમાધામી મરીને કયાં પેદા થાય? એ પ્રશ્નના આપેલા “પરમાધામી મરીને અંડકેશીયા મચ્છ તરીકે પેદા થાય છે. આ સમાધાનમાં આચાર્યશ્રીએ જે “અંડકોશીયા’ શબ્દ વાપરેલ છે, તે શાસ્ત્રવિરુદ્ધ અને અર્થશન્ય છે. શાસ્ત્રીયશબ્દ, “અંડકેશીયા” એવો નિરર્થક નથી; પરંતુ “અંડગેલિક તરીકે સાર્થક છે. આ સંબંધમાં શ્રી દ્રવ્યલેક પ્રકાશના આઠમા સર્ગમાં 'परमाधार्मिकास्ते च, सचितानन्तपातकाः। मृत्वाऽण्डगोलिकतયોજોડત્યન્ત દુઃવિતા: ” એ શ્લેક જણાવે છે કે-“અનંત પાપના સંચયવાળા-અત્યંત દુઃખી એવા એ પરમાધાર્મિક મરીને અંડલિકપણે ઉત્પન્ન થાય છે.” (૧૦૧) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨ પૃ૦ ૮૩ કે. ૨ તે જ પ્રશ્નકારના–“નારકીના જીવોને પરમાધામી જે દુઃખ આપે છે તે તેમને પણ દુઃખ ભેગવવું પડતું હશે ખરું? એ પ્રશ્નના આપેલા-અંડકેશીયા મચ્છ મરીને નરકમાં જાય અને ત્યાં તેવું અથવા તેથી અધિક દુઃખ ભેગવવું પડે છે. એ સમાધાનમાં પણ તેઓશ્રીએ, શાસ્ત્રીય શબ્દ “અંડલિકને બદલે “અંડકોશીયા” શબ્દ જ વાપરેલ હોવાથી તેઓશ્રીના સામાધાનપ્રદાનમાં શાસ્ત્રની પ્રાધાન્યતાને બદલે સ્વમતિની જ પ્રાધાન્યતા માનવી રહે છે. અન્યથા પ્રસ્તુત આખું સમાધાન પણ સૂરિજીએ, અર્થપત્તિથી તે તે પરમાધામીએ મરીને પામતા અંડલિકના ભાવમાં તે કાંઈ જ દુઃખ પામતા નથી. એ પ્રકારે જ નીપજતા અર્થવાળું શાસ્ત્રવિરુદ્ધ આપેલ છે તે સંભવે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રશ્રકારે-“તે અંડગોલિકને પણ દુઃખ ભોગવવું પડતું હશે ખરૂં?” “એમ સ્પષ્ટાશવાળું પૂછેલ હોવા છતાં અને શાસ્ત્રમાં તે અંડગોલિકને તે ભાવમાં પણ-“ચોમેરથી સંતાપ આપનારૂં ઉત્પત્તિસ્થાન, સમુદ્રની ૩ાા જન પ્રમાણ ઉંડાઈએ રહેલી અંધકારમય ગુફાઓમાં કુર આશયવાળું જીવન અને નહીપના મનુષ્યના હાથે વાની ઘંટીમાં એક વર્ષ સુધી અતિ કરુણદશામાં પીલાઈને અતિ કરુણપણે જીવનને અંત લાવનારું ઘેર મરણું, વગેરે અતિ દારુણ દુઃખે જણાવેલ હેવા છતાં આચાર્યશ્રીએ, આ સમાધાનની ઉપરના ૧૦૦ મા સમાધાનમાં–પરમાધામી મરીને અંડકેશીયા થાય છે.” એમ જણાવ્યા પછીના આ સમાધાનમાં–‘તે અંડકેશીયા મચ્છ મરીને નરકમાં જાય.” ઈત્યાદિ જણાવી દેવા વડે તે અંગોલિકના ભવમાં તે જાણે કે–તેઓ કશું જ દુઃખ પામતા નથી. એમ અર્થોપત્તિથી જણાવેલ છે તે શાસ્ત્ર પ્રતિની બેહદ ઉપેક્ષા લેખાય, (૧૨) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૩ પૃ. ૧૭૩ ક. ૧ સંઘવી બાબુભાઈ ઉત્તમચંદ અમરેલીના-પંન્યાસ સિવાય સાધુ પ્રતિષ્ઠા કરાવી શકે કે?એ પ્રશ્નનાં સમાધાનમાં– મહાવ્રતધારી સુવિહિત સાધુના હાથથી પણ પ્રતિષ્ઠા કરાવાય, પંન્યાસ આદિ જોઈએ તે નિયમ નથી” એમ જણા વ્યું છે તે તો બરાબર છે; પરંતુ તે પછીથી આચાર્યશ્રીએ, પ્રશ્નકારના પ્રશ્ન વિના જ-“પણ અંજનશલાકા તે ગીતાર્થ સવિહિત આચાર્યોના હાથથી થવી જોઈએ. એ પ્રમાણે જણાવેલ હોવાથી તે સમાધાન, તે અરસામાં પાલીતાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ મુકામે સં. ૨૦૧૨ ના વૈશાખ શુદિ ત્રીજના સવારના ૮-૧૬ મીનીટે આ. શ્રી સમુદ્રસૂરિજીએ પ્રભુની પ્રતિષ્ઠા કરાવ્યા પહેલાં સાથે રહીને રાત્રે (?) શ્રી મેહનવિજયજી દાદાના શિષ્ય પં. શ્રી રામવિજયજી ગણિ તથા શ્રી જનકવિજયજી ગણિના હાથે પણ અંજનશલાકા કરાવી તે અંજનશલાકાને સમાધાનનાં ન્હાને અયોગ્ય લેખાવવાના અશુભાશયવાળું ન હોય તો સારું. શાસ્ત્રીય સમાધાનમાં આવી વસ્તુને આ રીતે અપ્રસ્તાવે દાખલ કરવી તે શાભાસ્પદ ન ગણાય, (૧૦૩) કલ્યાણું વર્ષ ૧૩ અંક ૩ પૃ૧૭૩ કે. ૨ ચંદ્રકાંત મુંદ્રાના-શાસ્ત્રમાં ચોરાશી લાખ જીવાની કહી છે, તેમાં ચૌદ લાખ મનુષ્યની ગણત્રી કેવી રીતે થાય એ પ્રશ્નનાં આપેલાં–જન્મતી વખતે જે સ્થાનના વર્ણ–રસગંધ-સ્પર્શ અને સંસ્થાન સરખા હોય તેવા હજારે સ્થાન હોય છતાંય એકજ નિ કહેવાય. એવી ૧૪ લાખ ની સમજવી.” એ સમાધાનમાં જે “જન્મતી વખતે એમ જણાવ્યું છે તે શાસ્ત્રવિરુદ્ધ છે, “જન્મતી' ને બદલે “ઉત્પત્તિ જોઈએ; અને આગળ જતાં આચાર્યશ્રીએ, યોનિની ઓળખ જે “જે જે સ્થાનના વર્ણ–રસ આદિ સરખાં તે એક નિ કહેવાય. એ પ્રમાણે જણાવેલ છે તે, નિ નહિ પણ જાતિ કહેવાતી હોવાથી શાસ્ત્રવિરુદ્ધ છે. જુઓશ્રી દ્રવ્યલોક પ્રકાશ સ૩પૃ૦ ૧૮ઉપરના લૈલાवन्तो, युज्यन्ते यत्र जन्तवः स्कन्धैः। औदारिकादियोग्यैः, स्थान તોતિરિત્યg. I એ ૪૩ મે શ્લેક; અને “ચરિતોડસંત્રभेदास्ताः, संख्या नैव यद्यपि । तथापि समवर्णादिजातिभिर्गणना Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ 6 નાઃ ।' એ જાતિ, જ્ઞાપક ૪૪ મે લેાકઃ અર્થાત્ શાસ્ત્રમાં તેજસ અને કાણુ શરીરવાળા જતુએ, ઔદ્યારિકાદિ શરીરને ચેાગ્ય ધેા વડે જે સ્થાનમાં જોડાય છે તે સ્થાનને જ્ઞાની ભગવંતા ચેાનિ કહે છે, અને-તે યેાનિએ વ્યક્તિગત અસ'ખ્ય ભેદોવાળી હાઇ સંખ્યાને ચેાગ્ય નથી જ, તે પણ સમાન વર્ષોં વગેરે જાતિએ વડે ગણના-ગણત્રીને પામેલી છે' એ પ્રમાણે કહીને ચેાનિ અને જાતિની જુદી એળખ આપેલી હોવા છતાં આચાય શ્રીએ, પ્રસ્તુત સમાધાનમાં જાતિને ચેાનિ કહેલ છે તે અમેાધ મૂલક પણ છે. (૧૦૪) કલ્યાણ વર્ષ ૧૩ અક ૩ પૃ૦ ૧૭૪ ક. ૧ પં. શ્રી કાંતિવિજયજીના-દેવાને ચાર ધ્યાનમાં કેટલા ધ્યાન હાય ? સર્વાર્થસિદ્ધના દેવાને કયુ ધ્યાન હોય ?” એ પ્રશ્નનું આપેલું-‘દેવાને શુકૂલધ્યાન સિવાયના ત્રણ ધ્યાનેા હાઈ શકે છે. સર્વાર્થસિદ્ધના દેવાને મુખ્યત્વે ધમ ધ્યાન હેાય છે, કારણ કે- તેઓ તત્ત્વવિચારણામાં રહે છે.' એ સમાધાન શાસ્ત્રવિરુદ્ધ છે. ગુણસ્થાનક્રમારોહ ગ્રંથની ‘બત્ત રૌદ્ર મવેત્ર, મન્ય ધન્ય તુ મધ્યનં' એ ૨૫ મી ગાથામાં પાંચમા ગુણસ્થાને મધ્યમ ધર્મધ્યાન જણાવેલું હોવા છતાં અને 'अस्तित्वान्नोकषायाणा-मत्रात्तस्यैव मुख्यता । आज्ञाद्यालंबनोपेतધર્મધ્યાનસ્ય નૌળતા ' એ ૨૮ મી ગાથામાં છઠ્ઠા ગુણસ્થાનકે પણ આજ્ઞાવિચયાદિ આલંબનવાળા ધર્મધ્યાનની ગૌણુતા જણાવેલ હોવા છતાં પ્રસ્તુત સમાધાનમાં આચાય શ્રીએ, જેએનુ સદાને માટે ચેાથું ગુણસ્થાનક વર્તે છે તેવા અનુત્તર વિમાનના દેવાને ધર્મધ્યાનની મુખ્યતા જણાવી છે તે, દ્રવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ નુગનો આ સામાન્ય બંધ પણ તથાવત્ નહિ હોવાનું જ્ઞાપક હઈશેચનીય ગણાય. આ સંબંધમાં વાચકેએ અને વિશેષ કરીને આ શાસ્ત્રવિરુદ્ધ સમાધાનને પણ તહત્તિ માનવાને બેધ ધરાવનાર પં. શ્રી કાન્તિવિજયજીએ, આચાર્યશ્રીને પૂછવું જરૂરી બને છે કે શ્રી ક્ષેત્રલોકપ્રકાશ સગ ૨૭ માંને –“દયનં રાખવતાં તેષાં, સેવાનાં સ્ત્રીનેતાન્t બચવર્ણરીતિથતિ નિપિયત ” એ પૃ. ૩૬૬ ને શ્લોક -“અનુત્તર વિમાનના દેવ ૩૩ સાગરેપમ સુધી વિમાનગત મહામેતીએનાં આસ્ફાલનના અંગે ઉઠતા અભૂત સંગીતના વનિમાં લીન હોય છે એમ જણાવે છે તેમાં તેઓને આપે જણાવેલ છે તે ધર્મધ્યાનને કાલ કર્યો?’ માનવું છે કે-ઉત્તરમાં તેઓશ્રીને આકાશ સામે જ જોવાનું રહેશે. વિરતિવંત આત્માઓને ધર્મધ્યાન હોય છે જ્યારે અનુત્તરના દેવે વીતરાગપ્રાયઃ સંસ્કારવાળા, અવિષયી અને તત્ત્વવિચારણામાં રહે તેવા હોવા છતાં પણ શ્રા ક્ષેત્રલેક પ્રકાશ સગ ૨૭ ના પૃ૦ ૩૬૪ ઉપરના-નન્વયં ચ નિર્વાણ-- मदनज्वलना। स्वतः कथं ब्रह्मव्रतं ते स्वीकुर्वन्ति महाधिय ?|शा अत्रोच्यते देवभव-स्वभावेन कदापि हि । एषां विरत्यभिप्रायो, નાહવાના સંત ૧૭ એ પાઠ મુજબ તેઓને વિરતિને તે અંશમાત્ર પણ સદ્ભાવ સંભવ નથી, પછી તેઓને આ આચાર્યશ્રી, ધર્મધ્યાનને કાલ જણાવે પણ કયાંથી? (૧૦૫) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૩ પૃ. ૧૭૪ કે ૨ એ જ પન્યાસશ્રીના–“ક્ષાપશમિક સમ્યકત્વની ઉત્કૃષ્ટ ૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સાગરાપમની સ્થિતિ, અચ્યુતમાં ત્રણ વાર અને થિયાદિમાં એ વાર જાય એ દૃષ્ટિએ કહી છે, તે અચ્યુતમાં ઘટી શકે છે, પણ સર્વાંસિદ્ધમાં તે એકજ વાર જાય છે અને ચાર અનુત્તરમાં તે ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૨ સાગરે પમનુ ં છે, એ દૃષ્ટિએ ૬૪ સાગરાપમ થાય પણ ૬૬ સાગરોપમ શી રીતે ?” એ પ્રશ્નનાં સમાધાનમાં એમ જ જણાવવુ′ જરૂરી હતું કેવિશેષાવશ્યક, બૃહત્સગ્રહણીવૃત્તિ, પ્રવચન સારાહાર, શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર તેમજ શ્રી સમવાયાંગસૂત્ર આદિ પુષ્કલ ગ્રંથામાં વિજ્યાદિ સ્થિત અનુત્તરદેવાની જઘન ન્ય આયુષ્યસ્થિતિ ૩૧ તેમજ ૩૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમની જણાવેલી હેાવા છતાં તમે તમારા પ્રશ્નમાં તે વિયાદિમાં ઉત્કૃષ્ટ ૩ર સાગરોપમનુ આયુષ્ય જણાવતા શ્રી તત્વાર્થ સૂત્રના ચેાથા અધ્યાયના ૪ર મા સૂત્રનો વૃત્તિમાંની તથા ભાષ્યમાંની જ વાતને આગળ કરી પ્રશ્ન કર્યાં છે, તે શાશ્રધ્ધાનુસારીને ન શાલે. સૂચિતગ્રંથાને પણ માન્ય કરી ને ચાલ્યા હોત તે તે મતાંતર સમજવાથી વિજયાદિમાં ૬૬ સાગરોપમ શી રીતે ? એ પ્રશ્ન કરવાજ રહેત નહિ. શ્રી ક્ષેત્રલેાકપ્રકાશના ૨૭ મા સના ૩૬૬ મા પેજ ઉપર જણાવેલા ‘त्रिंशद्वारिधयश्वर्तषु विजयादिषु । स्थितिर्जघन्योत्कृष्य तु, त्रयस्त्रिंशत्पयोध्यः ||२१|| इति प्रज्ञापनाभिप्रायः, समवायांगे तु बिजयवेजयंतजयंता पराजियाणं भंते ! देवाणं कैवइयं कालं ठिई पन्नत्ता ? જોબમા! ફન્નેનું વત્તીસ સાળ॰, ો તેત્તીસં સાન૦' એ પાઠ પણ જોવા ઠીક હતા.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તેવું શાસ્ત્રીય સમાધાન આપવાને બદલે આચાર્યશ્રીએ ઉક્ત પંન્યાસશ્રીના તે પ્રશ્નનું જે-“ચાર અનુત્તર દેવલોકમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય કહેલું છે, બત્રીશ સાગરપમ મતાન્તરે છે, એમ સમજવું એ મુજબ સમાધાન આપેલ છે તે યથાર્થ નથી. શાસ્ત્રમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પાંચમા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરદેવલોકના દેવનું જણાવેલ છે. વિજ્યોદિ ચાર અનુત્તર દેવલોકમાં તે જઘન્યથી ૩૧ તેમજ ૩૨ અને ઉત્કૃષ્ટથી ૩૨ અને ૩૩ સાગરોપમ જણાવેલ છે. (૧૦૬) ક૯યાણ વર્ષ ૧૩ એકરૂ ૫૦ ૧૭૪ કે ૨ તે પંન્યાસશ્રીના-જેવી અને તિર્યંચણીને ક્ષાયિકસમકિત હેય કે નહિ? એ પ્રશ્નનું જે-“મનુષ્યભવથી લઈને દેવીપણે કઈ જીવ ઉત્પન્ન થયો હોય તે ત્યાં ક્ષાયિક સમ્યકત્વ સંભવે છે, અને તે જીવ જે યુગલીયામાં તિય ચણીરૂપે ઉત્પન્ન થયો હોય તે ત્યાં પણ સંભવે છે. ભાયિક સમ્યગદષ્ટિ જીવ યુગલીઆ સિવાયની તિર્યંચગતિમાં ઉત્પન્ન થતું નથી.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે પૂર્વબદ્ધાઢે?” એવા વિશેષણ વિનાનું હોવાથી શાસ્ત્રવિદ્ધ છે. તે (અબદ્ધાયુષ્ક) ક્ષાયિકમ્યદષ્ટિ મનુષ્ય તો કાળ કરીને તેજ ભવે નિયમા મુક્તિ પામે છે. (૧૦) કલ્યાણ વર્ષ ૧૩ અંકે ૩૫૦ ૧૭૫ ફેટ ૧ એ જ પંન્યાસીના-સમવસરણમાં ત્રણ બાજુ ભગવાનનું પ્રતિબિંબ હોય છે, તેમાં આત્મપ્રદેશ અને પુગ ઓદારિક હોય ? એ પ્રશ્નના સમાધાનમાં-સમવસરણમાં જે ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રતિબિંબો હોય તેનું શરીર ધકિય હોય છે અને તે પ્રભુના ઔદારિક શરીર જેવાં પ્રતિબિંબ હોય, આત્મપ્રદેશ દેવકૃત હેવાથી દેવનાં હેય છે. એ પ્રમાણે જણાવવા વડે સમવસરણગત પ્રભુનાં તે ત્રણ પ્રતિબિંબને પ્રશ્નકાર પં. શ્રી કાતિવિજયજીની જેમ પોતે પણ ચેતનવંત માનતા હોવાનું જૈન જગતને નવું જ જ્ઞાન પીરસ્યું છે તે અજ્ઞાનતાની પરાકાષ્ટા ગણાય. આ જોતાં “પ્રભુનાં તે ત્રણ પ્રતિબિંબનું પ્રભુના જેવું રૂપ અને પ્રભુના જે જ દેશના સબંધીને વ્યાપાર વગેરે દેવકૃત નથી, પરંતુ પ્રભુના મહિમાને પ્રભાવ છે. પ્રભુના જેવું રૂપ દેથી બની શકે જ નહિ. એ બેધ આચાર્યશ્રીને હજુ મેળવો બાકી જણાય છે. નાંદ-સૂરિજીના સમાધાન, કલ્યાણ માસિકમાં તે માસિકના છઠ્ઠા વર્ષથી છપાવાં શરૂ થએલ છે. તેમાંના અનેક સમાધાને, આ પ્રમાણે શાસ્ત્રવિરુદ્ધ તેમજ દૂષિત હેવાથી–આવાં ગેરસમજ ફેલાવનારાં સમાધાન, તમારા પત્રમાં છપાય છે તે ઠીક થતું નથી. એમ તે પત્રના તંત્રી શ્રી સેમચંદભાઈને અમાએ તે પત્રના છઠ્ઠા વર્ષથી માંડીને તેરમાં વર્ષ પર્યત વારંવાર કહેલ, તેના જવાબમાં તે તંત્રીશ્રીએ પણ–ના કહેવી મુશ્કેલ હોવાથી મારે ન છૂટકે પ્રસિદ્ધિ આપવી પડે છે. એવું વિનમ્રભાવે વારંવાર જણાવ્યા કર્યું હતું, અને આચાર્યશ્રી તથા કલ્યાણ પત્રના હિતની બુદ્ધિએ અમોએ પણ તે અદ્યાપિપર્યત નીભાવ્યું હતું. એ પછી બીજે હિતસ્વી માગ લીધો. અને તે એ રીતે કે-કલ્યાણ વર્ષ તેરમાને આ ત્રીજો અંક, તેમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧ળ ઉપર દર્શાવેલાં શાસ્ત્રવિરુદ્ધ સમાધાનની સાઈડમાં તે સમાધાનેને અસત્ય જણાવનારા શાસ્ત્રપાઠે લખીને આચાર્યશ્રીને સેમચંદ ભાઈ મારફત મોકલી આપેલ, અને તે સાથેતે અંક મળ્યા પછી ભૂલ જણાવા પામે અને તે પછી તે ભૂલને આચાર્યશ્રીએ તમારા પત્રમાં સુધારી લેવી સુગમ બને તે સારુ, તેઓશ્રી જે સુધારા મોકલે તે સુધારાઓ, પ્રશ્નકાર તરીકે મારું નામ રાખીને તમારા પત્રમાં પ્રસિદ્ધ કરે, જેથી તમારે પણ સુગમ બને.” એમ જણાવીને એ ભાવને એક પત્ર પણ સોમચંદભાઈને લખી આપેલ. જેની નકલ નીચે પ્રમાણે : સુશ્રાવક સેમચંદભાઈ ચગ્ય હંસસાગરના ધર્મલાભ. મારા માગેલા ખુલાસાઓ, આચાર્યશ્રીજી જે આપે તે પ્રશ્નકાર તરીકે મારું નામ આપીને અને સમાધાનકાર તરીને આ૦ શ્રી લબ્ધિસૂરિજી મ. નું નામ આપવું ચાલુ રાખીને આગામી અંકે-આ પ્રશ્નને, “શંકા-સમાધાન” શીર્ષક તળ છાપશે અને “આ (કલ્યાણું વર્ષ ૧૩ ના ત્રીજા) અંકના સમાધાનેમાંથી આ પ્રશ્ન પૂછાએલ છે” એમ વાચકને ખ્યાલ આવે એ સારૂ ગતાંકના પૃ. ૧૭૩ થી ૧૭૫ ઉપર છપાએલા સમાધાનેમાંથી ઉદ્ભવેલા અને એવી સ્પષ્ટ પંક્તિ તે (શંકા- સમાધાન) શીર્ષકાળે છાપશે. આ અંકની અગાઉના બીજા અંકોમાંના સમાધાનમાં જે ભૂલો છે તે અવસરે.” સેમચંદભાઈને આપેલા આ અંકની અને તેની સાથે આપેલા પૂર્વોક્ત પત્રના પ્રયાસની પણ આચાર્યશ્રીએ ઉપેક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર કરી અને પિતાનાં સમાધાને શાસ્ત્રવિરુદ્ધ હોય છે એમ આ અંતિમ પ્રયાસ પછી તે સ્પષ્ટ જાણવા છતાં તે માસિકમાં તે પછીથી પણ તપાસ્યા વિનાનાં ભૂલ ભરેલાં સમાધાન પ્રસિદ્ધ કરાવવા ચાલુ રાખ્યા ! તેઓશ્રીની આવી બેપરવાઈને “અંતે સુધારા જાહેર કરશે.” એ શુભ રહે એ પછી પણ ચાર વર્ષ સુધી પચાવી: છતાં ધાર્યું પરિણામ નહિ જ આવવાથી સમાજના હિત ખાતર આચાર્યશ્રીના સમાધાનની વિપરીતતાને પ્રભુશાસન રસિકજનોના હિતાર્થે સુધારીને અંતે આ મુજબ પ્રસિદ્ધિ આપવી પડેલ છે. ૧૦૮) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૬ પૃ. ૩૭૩ ક. ૨ ચીમનલાલ રતનચંદે પૂછેલી–“ઉપધાન વહન કર્યા હોય તેને ઉપધાન ન કર્યા હોય તે વ્યક્તિ પ્રતિક્રમણ ભણાવી શકે? એ શંકાનું જે-“ઉપધાન તપની આરાધના કરનારને જેણે ઉપધાન કર્યા ન હોય તે પ્રતિક્રમણ ભણાવે કે વંદિત્ત બોલે તે કેપે નહિ એ વિધિ છે. એ પ્રમાણે સમાધાન અપાયેલ છે તે કપલકહિપત છે. એ વિધિ કોઈ શાસ્ત્રમાં છે જનહિઃ “તે વિધિ કયા પ્રમાણિત ગ્રંથમાં છે?, એમ કોઈ પૂછશે તે જવાબ શું આપીશ ?” એ ચિંતા જવાબદરથાને રહેલા આચાર્યશ્રીએ આ સમાધાન આપતાં રાખી જણાતી નથી. “ઉપધાન કરનારને ઉપધાન વગરના શ્રાવક શ્રાવિકાનાં પ્રતિક્રમણદિ કંપે નહિ.” એ પ્રકારના તે મનસ્વી સમાધાનને “વિધિ તરીકે જણાવનાર આચાર્યછીએ પ્રથમ-૧)-કેઈ સ્થળે ઉપધાનમાં પ્રથમ પેઠેલા જીવક શ્રાવિકા આમ તેમાંનાં કોઈપણ એક શ્રાવક-શ્રાવિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પ્રતિકમણાદિ ભણાવે તે શેષ સર્વને કપે કે નહિ ? (૨) ઉપધાન ર્યા હોય; પરન્તુ તેને પ્રતિકમણાદિ સૂત્રે આવડતાં ન હોય તો તેને ઉપધાન વગરના શ્રાવકાદિએ ભણાવાય તે પ્રતિકમણાદિ ક૯પે કે નહિ? (૩) તે કહેવાતા વિધિ મુજબ ન જ ક૯પે તો તે પ્રતિકમણાદિ નહિ આવડનાર ઉપધાનવાળાએ ઉપધાન વગરના દ્વારા ભણાવાતા તે પ્રતિકમણાદિ સાંભળીને પણ પ્રતિકમણ તે કરવું જ કે પ્રતિક્રમણ વિના જ ચલાવી લેવું? (૪) ઉપધાન કરેલ હોય, પ્રતિકમણાદિ આવડતાં હોય; પરંતુ વિધિ પ્રતિ બહુમાન હોવાને બદલે અનાદર હોય તો તેવા પણ શ્રાવકનું (તેણે ઉપધાન કર્યો છે તેટલા માત્રથી) પ્રતિક્રમણાદિ, ઉપધાન વગરના હેવા છતાં વિધિ પ્રતિ બહુમાનવાળા શ્રાવક-શ્રાવિકાએ સાંભળવું જ કે-“અન્ય બેલે” એમ કહીને વિધિના આદરવાળાનું સાંભળવું ? (૫)-ઉપધાન કરેલ હોય, વિધિ પ્રતિ આદરવાળે હોય; પરંતુ સૂત્રોના ઉચ્ચારમાં–વિદ્વચत्यामेडित-हीनाक्षर-अत्यक्षर-पदहीन-विनयहीन- घोषहीन' વગેરે દોષમાંના દેજવાળે હેય તો પણ તેણે ઉપધાન કર્યા છે એથી તેના વડે ભણાવાતાં પ્રતિકમણાદિ, ઉપધાન પ્રતિ બહુમાનવાળા-શ્રાવકોચિત વ્રત તપ જપાદિ કરણવાળા અને શુદ્ધ ઉચ્ચારવાળા ઉપધાન વગરના શ્રાવકે સાંભળીને પ્રતિક્રમણ કર્યા. આન માનો કે સર્વને શુદ્ધ પ્રતિક્રમણને લાભ મળે એ સાર તે ઉપધાનવાળાને બદલે પોતે આદેશ લઈને સહુને તેણે જે શ્રેષ્ઠ પ્રતિક્રમણ કરાવવું? વગેરે અનેક પેદા થતા પો ઉકેલ આપ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીએનપ્રશ્ન દ્વિતીયેલ્લાસ પ્રગ્નેતર ૧૨૦ દ્વારા શ્રી સેનસૂરિજી મહારાજે તે-“પકખી પ્રતિક્રમણને આદેશ પૌષધવાળાને (જ) અપાય એવું જાણ્યું નથી. એ પ્રમાણે સ્પષ્ટ જણાવ્યું છે. (૧૯) કલ્યાણ વર્ષ ૧૩ અક ૬ પૃ૦ ૩૭૩ કે. ૨ ઉપરના સમાધાનમાં આચાર્યશ્રીએ ઉપર જણાવ્યું તે મુજબ) ઉપધાનતપની જેમણે આરાધના નથી કરી તેઓ પ્રતિક્રમણ ભણાવે કે વંદિત્તસૂત્ર બેલે તે કપે નહિ એવે વિધિ છે.” એમ જણાવ્યું અને તે જ પ્રશ્નકારને આપેલા તે સમાધાનની નીચેના જ બીજા સમાધાનમાં-“શ્રી ઉપધાન તપ કર્યા પછીથી અભક્ષ્ય ભક્ષણુદિ પ્રવૃત્તિઓમાં પડી ગયેલાને તે જે પોતાના તપને ખ્યાલ હોય તે શરમ ઉપજે અને તેથી તે હકક છે” એમ કહે નહિ પણ બીજાઓ બલવાનું કહે તે પણ એમ કહે કે “હું એને લાયક નથી.” શ્રી ઉપધાન તપ કરેલાની જે આવી વૃત્તિ ન હોય તો જેણે શ્રી ઉપધાન તપની આરાધના નથી કરી પણ અનુ. કલતાએ કરવાની ભાવના છે અને ઉપધાન તપની વિધિ પ્રત્યે બહુમાન છે તે શ્રાવકેચિત કરણીવાળે પ્રતિક્રમણ ભણવે કે વંદિતસૂત્ર બેલે એ વધારે સારું ગણાય.” એ પ્રમાણે જણાવે છે તે વદતે વ્યાઘાત રૂપે હોઈને પિતે ઉભા કરેલા તે વિધિને પૈતાના હાથેજ નિષેધ કરવા સ્વરુપ હાસ્યાસ્પદ છે. “ઉપવાસમાં દુવિહાર પચ્ચકખાણ ન થાય.” એ વિધિ કહેવાયા પછી તેમાં પણ કેઈનિષેધ ઉભું કરે, તો તે કેવું ગણુય ? આ નિષેધ બાબત પણ વાચકેએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ આચાર્યશ્રીને પૂછવું રહે છે કે-“અનુકૂલતાએ ઉપધાન કરવાની ભાવનાવાળે હેય, ઉપધાનતપના વિધિ તરફ બહુમાનવાળે હોય અને શ્રાવકેચિતકરણવાળો પણ હોય છતાં તેને પ્રતિક્રમણ કે વંદિત્તસૂત્ર ભણાવતાં આવડતું ન હોય અને ઉપધાન તપ કર્યા પછીથી અભક્ષ્ય ભક્ષણાદિ પ્રવૃત્તિમાં પડી ગયેલાને જ પ્રતિક્રમણ તથા વંદિત્તસૂત્ર ભણાવતાં આવડતું હાય અને “એને લાયક હું નથી એમ કહે નહિ તે ઉપધાન તપ કરવા આદિની ભાવનાવાળાએ તેનું પણ ભણાવેલું પ્રતિક્રમણદિ સાંભળીને પ્રતિક્રમણ તે કરવું જ કે છેડી દેવું લાગે છે કે આ બાબત પણ આચાર્યશ્રીએ, ઉત્તરમાં આકાશ સામે જ જોવું રહેશે. (૧૧૦) કલ્યાણ વર્ષ ૧૩ અને ૬ પૃ. ૩૭૫ ક. ૧ જિજ્ઞાસુએ પૂછેલા પ્રશ્નના સમાધાનમાં આચાર્યશ્રીએ, શ્રી નવપદની આરાધના માટેના કાઉસગ ચંદેનિમ્મલયરા સુધી કરવાના હેય છે. એમ જણાવ્યું છે જે મનસ્વી છે. શાસ્ત્રમાં કાઉસગ્ગ બદલ અમૂક શ્વાસે શ્વાસનું પ્રમાણ જેમ આવયકક્રિયાદિમાં જણાવેલું છે તેમ શ્રી નવપદજીની આરાધના માટેના કાઉસગમાં જણાવ્યું નહિ હોવાથી શ્રી નવપદજીની આરાધનાના કાઉસગ્ગ “ચંદેસુ નિમ્મલયરા”સુધી નહિ; પરંતુ સંપૂર્ણ લોગસ્સથી જ કરવાના હોય છે. (૧૧૧) કલ્યાણ વર્ષ ૧૩ અક૭ ૫૦ ૭૯ કે. ૨ નેમીદાસ અભેચંદ શાહના–મરેઠી કેટલા વખત પછી અચિત્ત થાય ? એ પ્રશ્નનું સમાધાન આપતાં (“સચિત્ત વાપરે તે એવા કઈ ભયથી) સાચું જણાવવાના બદલે આચાર્યશ્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જે મરેઠીને બદલે “મરેઠીનું સૂકું લાકડું અચિત્ત છે. એમ વકતયા જણાવ્યું છે તે, “મૃગ કઈ બાજુ ગયા ?” એમ પૂછનારને પારાધિ જાણ મુનિએ આપેલા “મેં તો મનતયા વારસા રહા હું' એ સમાધાનનું અનુસરણ ગણાય. શ્રાવક બરાબર જણાયે ન હોય તે બનવા જોગ છે; પરંતુ તેના માટે એ રીતે પારાધિ માટે લેવાએલ માર્ગનું અનુસરણ તો ન જ શોભે. (૧૧૨) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૭ પ૦ ૪૮ ક. ૧ એક જિજ્ઞાસુ. આફ્રિકાના–“અહિં ગુરુનો વેગ મળી શકે તેમ છે જ નહિ, તે પુસ્તકમાંથી તપ વગેરેની વિધિ જોઈ અને દહેરાસરમાં પ્રભુ સન્મુખ પિતે ઉચ્ચરી શકે?.કારણ કે–પ્રભુની પ્રતિમાજી અને દેરાસર અહિં છે xxx” એ પ્રશ્નનું જે-“સુવિહિત ગુરુ મહારાજને વેગ ન હોય તે અભિગ્રહ કરી લે, અને તે પછી ગુરુ મહારાજને યોગ મળે ત્યારે ઉચ્ચરી લે. એ પ્રમાણે સમાધાન આપેલ છે તે પચ્ચકખાણ ઉચ્ચારીને તપ કરવાના શાસ્ત્રીયવિધિનું પાલન કરવાની ભાવનાવાળા શ્રાવકની ભાવનાનો ભંગ કરના મનસ્વી છે. પોતે અભિગ્રહ કરી લે, એ ધારણારૂપે છે અને ધારણ, પચ્ચકખાણુરૂપ ગણાતી નથી.” એ પ્રમાણે નં. ૯૧ ના સુધારામાં શાસ્ત્રપાઠથી સિદ્ધ પણ કરી આપેલ છે. અભિગ્રહ, એ તેનું પચ્ચકખાણ ઉચ્ચરે છે તે પછી જ પચ્ચકખાણરૂપ બનતો હોવા છતાં આચાર્યશ્રીએ, પરચકખાણ ઉચ્ચરવાની મનભાવનાવાળા શ્રાવકને તેવું પચ્ચકખાણુનું પ્રતિબંધક સંમો ધામ આપેલ છે, સૈથી જિજ્ઞાસુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ T૭૭ તેઓશ્રીને તેમની ભૂલ સમજાય એ સારું પુનઃ પૂછવું રહે છે કે-“તેવા સંયેગવશાત્ શ્રાવક, પુસ્તકમાંથી જેઈને પ્રભુ સામે જાતે પચ્ચકખાણ ઉચ્ચરે તે તેને શું પાપ લાગે? અને ગુરુના અભાવે અભિગ્રહ કરવાનું જણાવીને “ગુરુ મને યોગ મળે ત્યારે ઉચ્ચરી લે.” એમ જણાવ્યું છે, તો શું તે વખતે કરવા ધારેલ ઉપવાસાદિ તપનું તે પછી દિવસેમાસે–વષે કે બે વર્ષે જ્યારે ગુરુ મહારાજને વેગ મળે ત્યારે તેણે તેઓશ્રી પાસે તે પચ્ચકખાણ કરવું ? (૧૧૩) સ્થાણુ વર્ષ ૧૩ અંક ૯ પૃ. ૫૮૧ ક. ૧ સેવંતીલાલ વ્રજલાલના-દેવતાઓ આહાર કરે છે તે નીહાર કરે છે કે કેમ ? એ પ્રશ્નના સમાધાનમાં જે “xxx વળી નીહારને સંબંધ કવલાહારની સાથે છે.” એમ જણાવ્યું છે તે મહારવાળા-ઉંમરે, બાવળ, ગેરડ,લીમડે, ધાવડી વગેરેને નીહારને સંબંધ પ્રત્યક્ષ હોવાથી મનસ્વી છે. (૧૧૪) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૯ પૃ. ૫૮૧ ક. ૨ શ્રી ચાંદમલજી કેચર, ધમતરીના-કેવલ સ્ત્રીની સભામેં સાવી બારહ સૂત્ર એવં કલ્પસૂત્ર ૫ઢ સકતી હૈ? એ પ્રશ્નનાં સમાધાનમાં જણાવેલી-કલ્પસૂત્ર અર્થાત્ બારહસે સૂત્રકા ગદ્વહન કિયે વગર સાધુ ભી કલ્પસૂત્ર વાંચી શકતે નહિ તે સાધ્વીજી, જિસકે કલ્પસૂત્રકા ગાદ્વહન કરના ઔર કરાના નિષિદ્ધ હૈ ફિર બાંચનેક અધિકાર કેસે હો સક્તા હે?” એ શાસ્ત્રીય વાત, આચાર્યશ્રીએ કે ગૂઢ હેતુની સિદ્ધિ અર્થે જણાવી છે એમ માનવું રહે છે. કારણ કે આ વાતને તેઓશ્રી સદહતા હોત તો સુધારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નં. ૮૬ માં જણાવેલ છે તે મુજબ સં. ૨૦૧૫ ના ચાતુર્માસમાં દાદર મુકામેથી મુલુંડ ગામે તેઓશ્રીએ ખાસ આજ્ઞા આપીને પિતાને સાધ્વીજી પુષ્પાશ્રીજીના શ્રીમુખે શ્રાવક અને શ્રાવિકા બંનેની સભામાં ક૯પસૂત્ર વંચાવ્યું! તે બનત નહિ. (૧૧૫) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧ પૃ૦૬૫૪ કે ૧ મુનિશ્રી મૃગાંકવિજયજીના-‘ઘંટાકર્ણવીર તપગચ્છના છે કે ખરતરગચ્છના ? અને તેમને સમ્યકત્વ હોય છે કે કેમ?” એ પ્રશ્નના સમાધાનમાં પાઠ આપ્યા વિનાજ-ઘંટાકર્ણવીર બૌધ્ધના દેવ છે, એટલે સમ્યકત્વને પ્રશ્ન રહેતો નથી.' એ પ્રમાણે જણાવ્યું છે, તેથી કદાચ તે પાઠ હશે તે પણ તે પાઠ ચાર્યશ્રીને ઉપલબ્ધ નથી અને ગતાનુગતિએ જ તેમ જણાવ્યું છે, એમ માનવું રહે છે. પહેલાં આ બાબત ચર્ચા ઉપડી હતી તેમાં શ્રીભૃહત્કલ્પસૂત્ર ભાગ બીજાના પૃ૦ ૪૦૪ ઉપરના-“ચત રાત્રે અવનીતા વિદ્યા देवतया शिष्टं-कथितं सद् अन्यस्मै पृच्छकाय कथति, अथवा 'भाइखिणीया' डोम्बी तस्याः कुलदैवतं घंटिकयक्षो नाम स पृष्ट સન વળે તથતિ” એ પાઠમાંની વિગત તથા ઘટિકયક્ષ શબ્દને જોઈને જૈન પત્ર વર્ષ ૩૯ સને ૧૯૪૦ માં શ્રી સારાભાઈ નવાબે, જેન આગમમાં પણ ઘંટાકર્ણ નામ હેવાનું માની લીધેલ તેમ આચાર્યશ્રી ન માને અને તેથી તેઓશ્રી, “ઘટાકર્ણને જૈનના દેવ તરીકે કે સમકિતી દેવ તરીકે તે ન જ જણાવે તે યુક્ત છે; પરંતુ શિવધર્મીઓએ તો પિતાના અનેક મૌલિકગ્રામાં પણ તે ઘંટાકર્ણ મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વીરનું પિતાના અત્યંત સામર્થ્યવાળા દેવ તરીકે વર્ણન કરીને તે ઘંટાકર્ણને અનેક સ્થલે સ્તવેલ હોવાનું તે વખતે પંડિત લાલચંદ ભગવાનદાસે જનપત્રમાં વૈદિક અનેક ગ્રંથના પાઠ આપવા પૂર્વક ૧૦ લેખાંકે આપીને પ્રસિદ્ધ કરેલું હોવા છતાં આચાર્યશ્રી, અત્ર પ્રમાણિત પાઠ રજુ કર્યા વિના જ તે ઘંટાકર્ણ મહાવીરને એકલા બૌદ્ધના દેવ લેખાંવવા પ્રેરાય છે તે આશ્ચર્ય પણ ગણાય. (૧૧૬) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧૧ પૃ. ૭૪૯ ક. ૨ મેહનલાલ તથા નેમચંદ-પ્રભુજીને ચઢાવેલાં પુષ્પો ઉતારીતે મૂલનાયકની આંગીમાં ઉપગ કરી શકાય ? એ પ્રશ્નનાં સમાધાનમાં-“એક વખત પ્રભુજીને ચઢાવેલાં પુપે બીજી વખત ચઢાવાય નહિ. એમ જણાવ્યું અને આગળનાં વર્ષનાં સમાધાનમાં બે વખત “ચઢાવાય” એમ કહેલ છે, તેથી પ્રસ્તુત સમાધાન વદતે વ્યાઘાતરૂપ ગણાય. (૧૧૭) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૨૧ પૃ. ૭૫૦ કે. ૧. તે જ પ્રશ્નકારનાં- “પ્રભુના પ્રક્ષાલનમાં દૂધ ગાય કે ભેંસનું વપરાવું જોઈએ? એ પ્રશ્નનાં સમાધાનમાં પણ આગળ બે વખત “બકરીનું પણ ચાલે એમ મનસ્વીપણે જણાવેલ છે, તે અહિં આ સમાધાનમાં “પ્રક્ષાલનવિધિમાં ગાયના દૂધનો ઉપયોગ કરવાને હેાય છે એમ સુધાયું તે સારું કર્યું છે. (૧૧૮) કલ્યાણ વર્ષ ૧૩ અંક ૧૨ પૃ. ૮૨૪.૨ સેવંતીલાલનાસ્નાત્રમાં આવે છે કે- માય જિમને વાંદી સ્વામી વધાવીઆ. તે આ વખતે ભગવાનને ખમાસમણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આપીને વધાવવા કે તે વગર? એ પ્રશ્નનાં સમાધાનમાં જે-“પહેલાં ખમાસમણ દઈ પછી વધાવવા જોઈએ. એમ જણાવ્યું છે તે અધમૂલક છે. ત્યાં વંદું ધાતુને અર્થ કરજેડ સમજીને-બે હાથ જોડવા પૂર્વક મસ્તકને પ્રભુ સામે સહેજ નમાવવા પૂર્વક પ્રભુને વધાવવા એ જ અર્થ, તે પ્રસંગને અનુરૂપ છે. (૧૧૯) યાણ વર્ષ ૧૪ અંક ૧ પૃ. ૮ ક. ૧ મુનિશ્રી હિરણ્યપ્રભ વિજયજીના–“તીર્થકર પ્રભુની સાથે સાધ્વીને વિહાર હોઈ શકે? આ પ્રશ્નના સમાધાનમાં આચાર્યશ્રીએ–શ્રી તીર્થંકર પ્રભુજીના વિહારમાં બારે પર્વદા હોય છે. એમ જણાવ્યું છે, અને કલ્યાણ વર્ષ ૧૨ અંક ૮ પૃ૦ પ૨૨ ઉપર વળી–“પ્રભુ વિચરે ત્યારે તેઓશ્રીની સાથે આઠ પ્રતિહાર્યો હોય છે.” એમ જણાવ્યું છે ! સમાધાનની આ વિસંવાદિતા જણાવી આપે છે કે-આચાર્યશ્રીને કઈ એક સિદ્ધાંત નથી. આચાર્યશ્રીનાં તે બનેય સમાધાને કેવાં દ્રષિત છે? તે જાણવા સારૂ નં. ૮૨ ને સુધારે જુઓ. ' (૧ર) કલ્યાણ વર્ષ ૧૪ અંક ૧ પૃ. ૮ કે. ૨ શા ભીખાલાલ વેણચંદના-તિથિએ લીલેવી નહિ વાપરનારને ત્યાં કઠોળ વપરાય તેમાં કેરડુ રહે તે સચિત્ત ગણુય કે નહિ ? એ દાણને અડેલો બીજે દાણે પણ સચિત્ત ગણાય કે નહિ? એકાસણામાં વાપરી શકાય ? મુનિમહારાજને વહોરાવી શકાય? કેરડુ દાણે કાઢીને વાપરી શકાય? એ પ્રશ્નનાં સમાધાનમાં–કેરડુ સિવાયના બીજા દાણાઓ અચિત્ત ગણાય. તે બીજા દાણુઓ સાથે (કેરડુએ) સ્પર્શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ કરેલ હોવાથી સચિત્તના સંઘટ્ટાવાળા સમજવા. એકાસણુમાં તેવું કઠોળ વપરાય નહિ, તેમજ સાધુઓને વહરાવી શકાય નહિ. પણ કેરડુ કાઢીને બીજું કઠોળ વાપરી શકાય. એ પ્રમાણે જણાવેલ છે તે શાસ્ત્રો અને જેની આચરણાને છેહ આપીને અનેક અનર્થ પેદા કરનારૂં ગંભીર ઉસૂત્ર છે. સુધારા નં. ૮માં જણાવ્યા મુજબ કેરડુ મગને શાસ્ત્રમાં અચિત્તજ કહેલ હોવા છતાં અનેક પ્રચારદ્વારા પોતાને અગાધજ્ઞાની લેખાવનારા આપણું આ આચાર્યશ્રી આવા સામાન્ય શાત્રીયજ્ઞાનથી પણ પર જણાય તે દુઃખદ છે. આચાર્યશ્રીએ, કોરડુને મનસ્વીપણે સચિત્ત કહ્યા બાદ તે કેરડુ કાઢીને બીજું કઠોળ વાપરી શકાય” એમ કહ્યું તે પણ મનસ્વી છે. સચિત્તના સંઘટ્ટાવાળી ચીજ, સચિત્તને દૂર કર્યા પછી પણ બે ઘડી બાદ જ વાપરી શકાય. (૧ર૧) ક્રયાણ વર્ષ ૧૪ અંક ૩ પૃ. ૧૭ ક. ૨ સેવંતીલાલ વૃજલાલના–“વીસ કે ચાલીસ લેગસ્સના કાઉસ્સગ્ન વખતે આંખ એટલો લાંબા સમય સુધી ખુલ્લી રહી. શકે ખરી? બંધ થઈ જાય તો કાઉસ્સગ ભાંગે? આંખે કુદરતી બંધ થાય છે તે તેને આગાર કેમ રાખે નથી? આંખે બંધ રાખીને કાઉસ્સગ કરે તે કાંઈ વાંધે ખરે?” એ પ્રશ્નનું શાસ્ત્રીય સમાધાન એ જ હતુ કે કાઉસ્સગમાં મનને સ્થિર રાખવાના પરમ આલંબનરૂપ શ્રી સ્થાપનાચાર્યજી સામે દૃષ્ટિ સ્થાપવાની છે અને ત્યાં દષ્ટિસ્થિર રહે એ સારૂ તે દષ્ટિને ત્યાં જ હોવાનું મનમાં ધારીને નાસિકાના અગ્રભાગ ઉપર રાખવાની છે. એ રીતે ખુલ્લી દષ્ટિએ કાઉ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સ્સગ કરવા છતાં પણ અશકય પરિહાર તરીકે ગણાતા ઉધરસ, બગાસું, છીંક અને ચકરી આદિ આવવાથી આંખનું સંચાલન થવા પામે તેમજ સહજતયા દષ્ટિનું સંચાલન થાય તે સહજ હોવાથી તેને “અલ્ય ઝાલgio” સૂત્રમાં આગાર તરીકે જણાવેલ જ છે, અને તેવા કારણોને લઈને દષ્ટિ ચલિત થઈ જાય અથવા તો આંખ મીચાઈ જવા પામે તે પણ કાઉસ્સગ ભંગ થયે ગણાતો નથી; પણ તે “બઝર્થ સૂત્રમાંના અમmોવા ” પાઠથી અભગ્ન અને અવિરાધિત એ શુદ્ધ થયે ગણાય છે.” તે શાસ્ત્રીય સમાધાનને બદલે આચાર્યશ્રીએ, તે પ્રશ્નનું ત્યાં-ત્રીસ ચાલીસ તો શું પણ સે સે લેન્ગસ્સના કાઉસ્સગ્નમાં પણ ખુલ્લી આંખ રહી શકે છે માટે જ જ્ઞાનીઓએ સ્વનાસિકા ઉપર અથવા સ્થાપનાચાર્ય ઉપર દષ્ટિ સ્થિર રાખવાનું ફરમાવ્યું છે. આંખ બંધ કરવી જોઈએ નહિ. આંખ અટકી જાય તે કંઈ બંધ ન કરી કહેવાય. બંધ કરવાથી કાઉસ્સગને ભંગ મનાય છે ત્યાં આગારની વાત કેવી ?” એ મુજબ સમાધાન આપેલ છે તે શાસ્ત્રથી અને નિજના પણ અનુભવથી પર એવું કેવલ મનસ્વી છે. પ્રસ્તુત સમાધાનમાં-આંખ બંધ કરવાથી કાઉસ્સગને ભંગ મનાય છે.” એમ કેઈ શાસ્ત્રાધાર વિનાજ જણાવનારા આપણા આચાર્યશ્રી, અંધને તે કાઉસ્સગને સદાને માટે જ ભંગ માનતા હશે ને? અને કાઉસ્સગ્નમાં ઝે ખાનાર પિોતે સહિત શિષ્ય પરિવારાદિને તે ફરીથી જ કાઉસ્સગ્ન કરાવતા હશે ને ? આવું લખવામાં પતે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ જાણે કાઉસ્સગ્ગમાં છીંક, ખગાસુ, ઉધરસ અને ચકરી આદિ પ્રસંગેય આંખે। મીંચતા જ નથી, એમ પેાતાની ઉત્કૃષ્ટતા મનાવવા સિવાયના અન્ય કચે। હેતુ કલ્પી શકાય ? તેઓશ્રી જ્યાં ચાલીસ લેગસ્સના કાઉસ્સગ્ગ પણ ખુલ્લી આંખે કરી શકતા ન હોવાના જાતીય અનુભવ ધરાવતા હોય ત્યાં–સે સે લેગસ્સના કાઉસ્સગ્ગમાં પણ આંખ ખુલ્લી રહી શકે છે.' એ વાકયદ્વારા અર્થાપજ્યા પેાતાનું તેવું સામર્થ્ય જણાવે છે, તે માહુખલીજી સાથેના નેત્રયુદ્ધની શરત પ્રસંગે આંખ ખુલ્લી રાખતાં ભરતચક્રવર્તીને પણ આંખમાં ઝળઝળીયાં આવી જવાથી આંખા મીંચી દેવી પડેલ, એ વાત જાણનાર સુજ્ઞજનાને વ્યવહારથી પણ માન્ય થઇ શકે તેમ નથી. (૧૨૨) કલ્યાણ વર્ષ ૧૪ અંક ૪ ૫૦ ૨૭૫ કા. ૧ [સ. ૨૦૦૫ ના મહામાસે આ. શ્રી પ્રેમસૂરિજી મ૦ ના વરદ હસ્તે પટ્ટધરપણામાંથી રદ કરાયા બાદ (સીલદર–રાજસ્થાન મુકામે સ. ૨૦૧૭ના મહા શુદ્ઘિ ૫ તથા સપ્તમીનું મુહૂર્ત સૂચક ઉપધાન તપની કંકોત્રીંગત જાહેરાત અનુસાર) ગમહારની દુઃખદ સ્થિતિમાં મૂકાએલા નવામતી આ શ્રી રામચંદ્રસૂરિશાખાય' ગત પહેલા આ॰ શ્રી જીવનસૂરિજીના શિષ્ય] મુનિશ્રી સુદર્શનવિજયજી ગણિકૃત ‘કલ્યાણુ વર્ષ ૧૪ ના પહેલા અંકમાં ભીખાલાલ વેણીચંદના કારડુ મગ ખાખતના પ્રશ્નના સમાધાનમાં આપે ( શ્રી લબ્ધિસૂરિજીએ) લખ્યુ છે કે- કોરડું અગ સચિત્ત છે અને તેના સરઘટ્ટાવાળા બીજા ચડેલા મગ સાધુઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વહેરાવાય નહિ. જ્યારે વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પેજ ૬ ઉપર આ. શ્રી દાનસૂરિજી મહારાજે કેરડુ મગ અચિત્ત છે. શ્રી ઘનિર્યુકિતની ટીકામાં કહેલ છે. પણ આખી ચનિના રક્ષણ માટે અને નિઃશકતાના પરિહારને માટે દાંતથી ભાંગવા નહિ પણ આખા ગળી જવા” એ પ્રમાણે લખ્યું છે. આમ ભિન્ન ખુલાસો કેમ? એ પ્રશ્નનું આચાર્યશ્રીએ, તે પ્રશ્નકારને વિવિધ પ્રશ્નોત્તરમાં તે શાસ્ત્રપાઠ સહિતનું સમાધાન જોતાં કલ્યાણ વર્ષ ૧૪ ના પહેલા અંકગત સમાધાનમાં મેં જે કેરડુ મગને સચિત્ત જણાવેલ છે તે મારી ભૂલ છે, અને તે વિવિધ પ્રશ્નોત્તરગત સમાધાનમાં આપેલાં શ્રી ઘનિયુક્તિ ટીકામાંના મરત્તાના કરવાંવનસ્પતીના નિષ્ણા ચનિઃ ચાત' એ પાઠને આ૦ શ્રી વિજયદાનસૂરિજી મહારાજે તે સ્થાને જેકઇક અચિત્તવનસ્પતિઓની પણ નિ સચિત્ત હોય છે.” તથા શ્રાદ્ધવિધિગ્રંથમાંના (નાવિભિન્ન મત્તે' પાઠને તે મગ આખા ગળી જવા” એમ મનસ્વીભાવાર્થ લખેલ છે તે તેમની ભૂલ છે, કારણ કે શ્રી પન્નવણાઈ સૂત્રના પ્રથમ પદગત ૨૫ મા સૂત્રની ટીકા “બથ નિિિર ઉમિપીयते ? उपते, जन्तोरुत्पत्तिस्थानं अविध्वस्तशक्तिक-तत्रस्थजीશનિવારિવામિતિ માર એ પાઠના આધારવાળા શ્રી દ્રવ્યલોકપ્રકાશના પાંચમાં સના–ત્તિવાન કન્નોર્થ दविद्वस्तशक्तिकम्। सा योनिस्तत्र शक्तिस्तु, जन्तूत्पादनयोग्यता' એ પ૩ માં કલેક મુજબ-જેની શક્તિ વિનાશ પામી નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ એવું જંતુને ઉત્પન્ન થવાનું જે સ્થાન તે ચેાનિ કહેવાય છે, અને તેમાં જંતુને ઉત્પન્ન કરવાની ચેાગ્યતારુપ શક્તિ છે.' એટલે કે- ચૈાની એટલે જીવને ઉત્પન્ન થવાની યાગ્યતા રૂપ શક્તિ ધરાવતું સ્થાન.' શ્રી પન્નવણાજીસૂત્રના નવમા યાનિપઢગત ૧૫૧ મા સૂત્રની ટીકામાંના-ચિત્તા સર્વથા ગૌત્રવિમુફ્તા:” એ પાઠ મુજબ જીવરહિત એવા કારડુ મગાદિનું તે સ્થાન-ચેાનિ સચિત્ત નથી પરતુ અચિત્ત છે. એજ ટીકામાં આગળ જતાં ઋતિવયાનાં પ્રત્યે વૃન્યતેનોવાયુપ્રત્યેवनस्पतिद्वित्रिचतुरिन्द्रियसम्मूच्छिम तिर्यंचपंचेंद्रियसम्मूर्छिम मनुચાળામવિત્તયોનિસ્ત્વાત્' એ પાઠથી કેટલાક પાંચેય જાતિના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમૂચ્છિમતિય ચ અને સમૂચ્છિમ મનુષ્ય પચેન્દ્રિયની યાનિ અચિત્ત જણાવેલ હેાવાથી શ્રી એઘનિયુક્તિના તે પાઠમાં યેાનિને ‘સચિત્ત કહેલ નથી, પરંતુ ‘અવિનષ્ટા-અખડ' કહેલ છે. અને શ્રાદ્ધવિધિગ્રંથના પૃ॰ ૪૩ ની પહેલી પુઠીથી થરૂ થતા-અશ્વેતનોવ્યનિષ્ઠ योनिरक्षणार्थ निःशुकतादिपरिहारार्थं च दन्तादिभिर्न भज्यते, એ પાામાં-તેવા અચિત્ત મગને ઢાંત વગેરેથી ભાંગવા નહિ, અમ કહેલ છે; પરતુ (તેને ગળી જવા, એ તેની યતના કરી કહેવાતી નહિ હોવાથી) તેને ગળી જવા' એમ તા કહેલ જ નથી. એમ કરવામાં તે નિ:શુકતાદિના પરિહારને બદલે નિઃશુતાન્નુિ પાષણ થાય છે.’ એ પ્રમાણે શાસ્રીય સમાધાન આપવું જોઈતુ હતુ. આમ છતાં પ્રશ્નકારના સતાષ અર્થ એ સમાધાનને આચાર્ય શ્રીએ જે તે કરતાં પણ વધુ સ્પષ્ટ અને વિસ્તારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આપવું હતું તે તેઓશ્રીએ–નિ એટલે અન્ય જીવોને ઉપજવાનું સ્થાનઃ એ નિ, નારક અને દેવેને તો અચિત્ત જ હોય છે, ગર્ભજ તિર્યચિણી અને માનુષિણીને આશ્રયીને તત્ર ચાડડમાતા તે વત્તા એ પાઠાનુસાર તે ઉત્પત્તિસ્થાનરૂપ ચેનિએ પોતાનામાં ઉત્પન્ન થનારા અન્યજીને આહારીય એવા પુદ્ગલેને આત્મસાત્ કર્યા હેય-નિજરૂપે બનાવ્યા હોય ત્યારે અથવા તે-“રત્તા-ત્રીજાશાધિષ્કિતા” પાઠાનુસાર તે તે સ્ત્રીના આત્મપ્રદેશને આશ્રયીને તે નિ સચિત્ત કહેવાય છેઃ એટલે કે-(શ્રી તત્વાર્થસૂત્રના બીજા અધ્યાયના ૩૩ માં સૂત્રની ટીકામાં જણાવેલ મિશ્રાનિની વ્યાખ્યાવાળા– “કાવત્તાવાર પ્રસ્તુતત્વાત સત્તાવા” પાઠ મુજબ) સ્વયં મિશ્ર હોય છે; પરંતુ સચિત્ત જ હોતી નથી. અને શ્રી તત્વાર્થસૂત્ર અધ્યાય બીજાના-મૂછના વપતા =”” એ ૩૨ મા સૂત્રની ટીકામાં જણાવ્યા મુજબ એકેન્દ્રિયાદિ સંમૂછિમ છે, જે સ્થાને ઉત્પન્ન થવાનું હોય છે તે સ્થાનના પુદગલોને જ આહારીને તે સ્થાનમાં ઉત્પન્ન થતા હોવાથી તેવા મગ આદિ એકેન્દ્રિયની નિ તે ઘણે ભાગે અચિત્ત સમજવી રહે છે, અને ૩૩ માં સૂત્રની ટીકામાં તેષાનિ. यमेन कदाचित्सचित्ता, कदाचिदचित्ता, कदाचिन्मिति' से દત મુજબ એકેન્દ્રિયથી માંડીને સર્વ સંમૂછિમ જંતુઓ ની નિ કવચિત્ સચિન, કવચિત્ અચિત્ત અને કવચિત્ મિશ્ર સમજવાની છે; પરંતુ કોઈપણ સંમૂછિમની નિને સચિત્ત તરીકે નિરધાર કરી શકાય નહિ.” એ મુજબ સવિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સ્તર શાસ્ત્રીય સમાધાન આપ્યું યુક્ત હતું. પેતાના તે સમાધાનની અસત્યતાને નહિ જ ખુલવા સારૂ આચાર્ય શ્રીએ, પ્રશ્નકારને તે મુજબ શાસ્ત્રીય સમાધાન તે આપ્યું નહિ, પરંતુ તેને ખદલે તે પ્રશ્નકારને જે(૧) પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે વિવિધપ્રશ્નનેાત્તરના પહેલા ભાગમાં જે ખુલાસેા કર્યા છે તે જીવરહિત અચિત્ત કાયડા મગ માટે છે. જ્યારે (૧)-કલ્યાણુ માસિકમાં જે ખુલાસા મે' કર્યાં છે તે ચેાનિની અપેક્ષાએ સચિત્ત કેયડુ મગ લખ્યા છે. (૩) અને તેવા આશય એઘનિયુક્તિ ગ્રંથમાંથી આખેય પાઠ વિચારપૂર્વક વાંચવાથી તમને પણ થશે. (૪) ચેનિથી પણ સચિત્ત કેયડુ મગ હોય તેને સંઘટ્ટો પણ સાધુએએ વર્જવા ’જોઇએ. (૫) એટલે કેયડુ મગ, જે અન્ય મગની સાથે હાય તે મગ, ચાનિની અપેક્ષાએ સચિત્તસંઘટ્ટિત કહેવાય (૬) અને શ્રાવકાને ખબર પડે ત્યારે તે મગ સાધુઓને વહેારાવે નહિ, (૭) કારણ કે—એક એક કાળીયામાં ૫–૫, ૭–૭ આવી જાય. જેથી આવા કોયડા મુગને ગળી જવાના વિવેકરવા કઠીન છે એમ વિવેકયુક્ત શ્રાવકને માલુમ પડતાં સાધુઆને તેવા મગ વહેારાત્રે નહિ. (૮) સિદ્ધપુરવાલા સુશ્રાવક ભીખાલાલને મે' આવી સમજ આપી છે. જ્યારે પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજે સ્વાભાવિક પ્રશ્નના ઉત્તર આપ્યા છે. એટલે અમારા અનેના આશયમાં ક્રૂર નથી.’ એ પ્રમાણેનુ. આઠ કલમેાવાળું સમાધાન આપેલ છે, તે સમાધાનની આઠેય કલમા સદ ંતર મનસ્વી છે અને નીચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મુજબ ક્રમવાર માયામૃષા તેમજ આભોગિક મિથ્યાત્વ આદિ અક્ષમ્ય દોષોથી ભરપૂર છે. (૧) “કેરડુ મગ સચિત્ત પણ હોય છે. એવું કથન જેનશાસ્ત્રમાં નહિ હોવા છતાં આચાર્યશ્રીએ, પ્રસ્તુત સમાધાનમાં શ્રી દાનસૂરિજીએ એ ખુલાસે જવરહિતના દોરડ મગ માટે કર્યો છે” એમ કહ્યું છે તે, નિજના અસત્ય નિરૂપણના બચાવ માટેનું માયામૃષા છે. શ્રી દાનસૂરિજી, કેઈજ કેયડુ મગને જીવસહિત માનતા જ હતા. (૨) કેરડુ મગ અચિત્ત છે અને શ્રી પન્નવણજી સૂત્રના નવમાં નિપદના ૧૫૧ માં સૂત્રની ટીકામાંના– “મરત્તા સર્વથા વવકમુરતા' એ પાઠ મુજબ અચિત્ત પદાર્થની યોનિ સચિત્ત હતી નથી, પરંતુ અચિત્ત જ હોય છે, તેથી શ્રી ઘનિર્યુંકત્યાદિ ગ્રંથમાં તે યોનિને વનષ્કા-વિષ્ણતા” કહી છે એટલે કે “આખી નિ' કહેલ છે; પરંતુ “સચિત્ત” કહેલ નથી.એ વગેરે જોતાં આચાર્યશ્રીની પેનિની અપેક્ષાએ મેં કલ્યાણ માસિકમાં કોરડુ મગ સચિત્ત લખે છે. એ બીજી કલમ, પોતાનાં અસત્યનિરૂપણનાં બચાવ માટે ખડા કરાએલ પ્રપંચપ હેઈને તેવા અચિત્ત પદાર્થને આખી નિ હેવાનું આતિશયિક જ્ઞાન ધરાવનારા મહાપુરુષેએ, શાસ્ત્રમાં તે કેરડુ મગને સ્પષ્ટ શબ્દથી “અચિત્ત” કહેલ હોવા છતાં પણ આચાર્યશ્રીએ, મગને નિસચિત્તના કલ્પિતખ્તાને સચિત્ત” કહેલ છે, તે આગિક શાસ્ત્રદ્રોહ તરીકે પણ લેખી શકાય તેમ છે. (૩) શ્રી એઘનિયુક્તિગ્રંથમાંની ભાષ્ય અને નિયંતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ મળીને ગાથા ૭૫ મી અને કેવલ નિયુક્તિની “વિશો વસંરૂ છુ ત્તતો શિથિિિાવો.” ગાથા ૪૨ ની ટીકામાં કેરડુ મગ સંબંધમાં-“નનુ વામાવરવનસ્પતિતनोच्यते? तथाहि-सचेतनविषया यतनेति न्यायः, उच्यते, तत्राप्यस्ति कारणं, यद्यपि अचित्तस्तथापि कदाचित्केषांचिद्वनस्पतीनामविनष्टा योनिः स्याद् गुडूचीकंकटुकमुगदादीनां तथाहि गुडची शुष्कापि सती जलसेकात्तादात्म्यं भजंती दृश्यते. एवं कंकटुकमुगदा दिरपि अतो योनिरक्षणार्थमंचेतनयतनापि न्यायवत्येवेति । अथवा वित्तवनस्पतियतनया दयालुतामाह, अचेतनस्यैते भेदा न भवंति, કિંતુ રિમિત્રચોરેલ ચોકનીયા” એ મુજબ પાઠ છે, અને તે પાઠનો અર્થ-સચિત્તની યતના વ્યાજબી; પરંતુ અચિત્ત વનસ્પતિની યતના કેમ કહી? તે પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે-“અચિત્તની યતના કહેવામાં પણ કારણ છે. જોકે–ગળે, કેરડુ મગ વગેરે વનસ્પતિ અચિત્ત છે તે પણ કઈ વખત તેમાંની કોઈક વનસ્પતિની યોનિ અખંડ–આખી હોય છે. અને તે પ્રમાણે ગળે સૂકી હેય તે પણ જળના સિંચનથી તે પુનઃ સચિત્ત થતી જોવાય છે. એ પ્રમાણે કોરડુ મગ આદિને માટે પણ જોવાય છે. તેથી નિનાં રક્ષણાર્થે અચિત્તની યતના પણ ગ્ય જ છે.” અથવા તે અચિત્ત વનસ્પતિની યતના વડે દયાલુતાને કહે છે. એમ સમજવું. આ પરિત-અનંત-સ્થિર-અસ્થિર ઈત્યાદિ ભેદ અચિત્તના હેતા નથી, પરંતુ સચિત્ત અને મિશ્રમાં જ જવા. એ પ્રમાણે છે. આચાર્યશ્રીએ પ્રશ્નકારને સમાધાનમાંની ત્રીજી કલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મમાં જણાવ્યા મુજબ શ્રી ઘનિયુક્તિગ્રંથને આ આખેએ સાર્થક પાઠ, પ્રશ્નકાર એક વખત નહિ; પરંતુ તે વખત વિચારપૂર્વક વાંચી જાય તો પણ તે પાઠમાંથી પ્રક્ષકારને આચાર્યશ્રીએ કહેલી–એનિની અપેક્ષાએ કોરડુ મગને મેં સચિત્ત લખે છે. એ વાતને સાચી માનવાને આશય થાય તેમ છે જ નહિ. આથી સમાધાનમાંની આચાર્યશ્રીની “અને તે આશય એઘનિયુક્તિગ્રંથમાંથી આખાય પાઠ વિચારપૂર્વક વાંચવાથી તમને પણ થશે. એ ત્રીજી કલમને તો પોતે કલ્યાણ વર્ષ ૧૪ ના પહેલા અંકમાં કોરડુ મગને જે મનસ્વીપણે સચિત્ત કહેલ છે તે વાતને શાસ્ત્રીય લેખાવવાના કૃત્રિમતર પ્રયાસરૂપે જ લેખવી રહે છે. (૪) જનશાસ્ત્રોમાં કઈપણ અચિત્તપદાર્થની ચેનિને સચિત્ત કહેલ નહિ હોવા છતાં, કેટલાક સમસ્ત જાતિના એકેન્દ્રિ-વિકલેન્દ્રિો અને સંમૃમિ તિર્યચપંચેન્દ્રિયો તેમજ મનુષ્યપંચેન્દ્રિયની નિને અચિત્ત કહેલ હોવા છતાં, વર્ષાઋતુમાં જે ભૂમિમાં ઘાસ આદિ વિવિધ વનસ્પતિઓઅળસીયાં–દેડકાં વગેરે થાય છે અને ગ્રીષ્મઋતુમાં તે જીવ નષ્ટ થાય છે ત્યારે નિજીવ દેખાતી તે ભૂમિમાં (ભાવિ વર્ષોમાં તે તે જીવની ઉત્પત્તિનાં સ્થાનરૂપ) લાખે ચિનિએ તે થરબંધ પણ પથરાઈને પડેલી હોય છે, એમ જાણનારા સાધુ મુનિરાજે, અને પોતે પણ વિહાર દરમ્યાન તે ભૂમિ ઉપરથી ચાલ્યા જવામાં તે નિઓના સંઘટ્ટાને દોષ કે તે એનિની કિલામણા ગણતા જ નહિ હેવા છતાં અને તેવી એનિવાળા અચિત્ત મગ-સૂકી ગળ–સૂકા કાષ્ટ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ હરડે આદિના સ્પશ કરનાર-તેને હાથમાં ઝાલનાર મુનિ માટે શાસ્ત્રમાં કોઈ પ્રાયશ્ચિત્ત પણ જણાવેલ નહિ હાવા છતાં આચાય શ્રીએ પ્રસ્તુત સમાધાનની ચેાથી કલમમાં ચેાનિથી પણ સચિત્ત કોયડુ મગ હોય તેનેા સંઘટ્ટો પણ સાધુઓએ વ વા જોઇએ.’ એમ જણાવેલ છે તે, જૈનશાસ્ત્રથી, આ॰ શ્રી વિજયદાનસૂરિજી મ૦ ના વિદ્યમાન સમસ્ત સાધુગણની તે કારડુ મગને ગળી જવાની પધ્ધતિથી અને પ્રાયઃ સર્વ સાધુ-સમુદાયની વાપરતી વખતે તેવા મગ દાંતથી ભાંગી ન જાય તે પ્રકારે તેની મુખમાં જ યતના રાખ્યા બાદ તેવા મગને મુખમાંથી કાઢીને સુરક્ષિત સ્થાને મૂકી દેવાની યતનામય આચરણાથી સદ ંતર વિપરીત છે. પેાતાના અસત્યનિરૂપણનાં રક્ષણ અર્થે આ રીતે શાસ્ર અને શાસ્ત્રાક્ત આચરણાની પણ ઉપેક્ષા ભવભીરુ આત્મા કદી કરી શકે નહિ. (૫–૬) આ પ્રમાણે આ આચાર્યશ્રીના પ્રસ્તુત સમાધાનમાંની ચાર કલમેાનું નિરસન વાંચવાથી સામાન્ય સમજણવાળા કલ્યાણકામીજના પણ સમજી શકે તેમ છે કે‘આચાર્ય શ્રીએ પ્રસ્તુત સમાધાનમાં જણાવેલી-‘એટલે કોયડ મગ જે મગની સાથે હોય તે મગ ચેાનિની અપેક્ષાએસચિત્ત સાકૃિત કહેવાય.' એ પાંચમી કલમ જૈનોક્તિથી સજ્જ તર પર છે, તથા તે પછીની તેઓશ્રીની-અને શ્રાવકોને ખબર પડે ત્યારે તે મગ સાધુઓને વહેારાવે નહિ.’ એ છઠ્ઠી કલમ તે શ્રાવકનુ' સુપાત્રદાન મનસ્વીપણે જ અટકાવનારી અને તપસ્વી સાધુ-સાધ્વીજીમહારાજોને તપના પારણે મુખ્યત્વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જરૂરી એવી તે ચીજનો અંતરાય કરનારી હેઈને અઘોઘરૂપ છે.” (૭) આચાર્યશ્રીએ ઉપર મુજબ પાંચમી કલમ સુધી શાસ્તે અચિત્ત જણાવેલા કેરડુ મગને સચિત્ત કહીને તેવા મગને સંઘટ્ટો પણ વર્જવાનું કહ્યું અને છઠ્ઠી કલમમાં તે તેવા મગ સાધુઓને વહોરાવવાને પણ શ્રાવકને નિષેધ કર્યો. તેના કારણમાં આચાર્યશ્રીએ સાતમી કલમમાં જે કારણ કે એક એક કોળીયામાં પ-૫, ૭-૭ દાણું આવી જાય જેથી આવા કેયડા મગને ગળી જવાને વિવેક કરો કઠીન છે ૪૪ . એ પ્રમાણે જણાવેલ છે, તે વદતે વ્યાઘાત રૂપ છે. જેના સંઘટ્ટાને પોતે નિષેધ કર્યો છે તે નિષેધમાં હેતુ તરીકે તેની સચિત્તતા જણાવવાને બદલે તેને ગળી જવાની મુશીબત રજુ કરી ! શુબુદ્ધિની બલિહારી? વધુમાં આ કલમ વાપરીને તેઓશ્રીએ નિની અપેક્ષાએ કેરડુ મગની સચિત્ત તરીકે કરેલી યતનાની વાતને તે પોતે જ અસત્ય ઠરાવી છે. (૮) પ્રસ્તુત સમાધાનની આઠમી કલમમાં આચાર્યશ્રીએ પ્રશ્નકારને જે-“સિદ્ધપુરવાલા સુશ્રાવક ભીખાલાલને મે આવી સમજ આપી છે. જ્યારે પૂ. આ૦ શ્રી વિજયદાનસૂરિજી મહારાજે સ્વાભાવિક પ્રશ્નનને ઉત્તર આપે છે. એટલે અમારા બંનેના આશયમાં ફેર નથી.” એ પ્રમાણે ખુલાસે આપેલ છે તે, પિતાના તે અસત્ય નિરૂપણને યેનકેનાપિ સાચું ઠસાવવા સારું આ. શ્રી દાનસૂરિજી મ. ની પ્રરૂપણને અસરીતે જ સમાન આશ યવાળી ગણાવવાની બાલચેષ્ટારૂપ છે. કારણ કે-વિવિધ પ્રશ્નોત્તરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આ૦ શ્રી દાનસૂરિજીએ જે કેરડુ મગને અચિત્ત કહીને દાંતે ભાંગ્યા સિવાય આખાને આખા ગળી જવાનું કહેલ છે તે જ કેરડુ મગને આપણું આ અગાધજ્ઞાની (3) આચાર્યશ્રીએ નિની અપેક્ષાએ સચિત્ત કહીને તેના સંઘટ્ટાવાળા અન્ય મગને પણ સાધુઓને નહિ વહોરાવવાનું કહેલ હોવાથી તે બને આચાર્યોનાં સમાધાને એક આશયવાળાં નથી; પરંતુ એક બીજાથી જમીન આસ્માનના તફાવતરૂપે પ્રત્યક્ષ ભિન્ન આશયદર્શક છે. (૧ર૩) કલ્યાણ વર્ષ ૧૪અંક ૬/૭ પૃ. ૨૭૪ કે. ૧ દલીચંદ ખેમરાજ શાહના-જિનપૂજન કર્યા બાદ ચિત્યવંદન ન કરીએ તે શું બાધ આવે? એ પ્રશ્નના સમાધાનમાં દ્રવ્યપૂજામાં થયેલ સ્વરૂપહિંસાના દોષને ધોઈ નાખનાર ભાવપૂજારૂપ ચૈત્યવંદન કરવું જોઈએ, એમ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ નદીકૂપના દષ્ટાંતથી ફરમાવે છે.” એ પ્રમાણે આચાર્યશ્રીએ આ. શ્રી હરિભદ્રસૂરિજી મ.ના નામે એકાંતરૂપે જણાવ્યું છે તે, પોતાની તેવી માન્યતાને આ૦ શ્રી હરિભદ્રસૂરિજી મ. ના નામે સાચી લેખાવવાના દેષરૂપ ગણાય. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે, દ્રવ્યપૂજામાં થતી સ્વરૂપહિંસાને દોષવાળી જણવી નથી તેમજ તે બદલ નદીપનું દષ્ટાંત પણ આપેલ નથી. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે તે શ્રી જિનપૂજાને પૂiાયાં જાયાધ प्रतिक्रुष्टः स तु किन्तु जिनपूजा। सम्यक्त्वशुद्धिहेतुरिति भावનીરા તુ નિરવલ્લો એ આગમ પાઠની સાક્ષી આપવાપૂર્વક સમ્યકત્વની શુદ્ધિના હેતુ તરીકે નિરવદ્ય-નિર્દોષ જણાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અને તે નદીકૂવાના દષ્ટાંતથી નહિ, પરંતુ “યથા અમપંઝાદ दोषोपेतमपि तविच्छेदादिविशिष्टतरगुणहेतुः कूपखनन' से પાઠ વડે કેવળ કૂવાના જ દષ્ટાંતથી નિર્દોષ જણાવેલ છે. જુએ-હારિભદ્રીય અષ્ટક) ગ્રંથમાંનાં દ્વિતીય સ્નાનાષ્ટકગત “મવિશુદ્ધિનિમિત્તવાત્તાનુમતિઃ ' એ ચોથા શ્લોકની ટીકા, તથા ત્રીજા પૂજાન્ટના-“સંજીવા સ્વરૂપેળ૦” એ ચોથા શ્લોકની ટીકા. આચાર્યશ્રીઓ, પૂ. આ. શ્રી હરીભદ્રસૂરીશ્વરજી મ.ના નામે કૂવાના દષ્ટાંતની સાથે નદીનું પણ દષ્ટાંત ચઢાવી દેતાં દવામાં જે શ્રમ-પંક આદિ હેતુ શાસ્ત્રકારે જણાવેલા છે તે હેતુઓ નદીના દષ્ટાતને અંશેય સંગત થાય છે કે નહિ ?” તે પણ વિચાર્યું નથી. તે શોચનીય છે. તદુપરાંત આ સુધારામાં ઉપર જણાવ્યા મુજબ શ્રી જિનપૂજાને આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે નિર્દોષ અને પુણ્યબંધના હેતુરૂપે જણાવેલ હોવા છતાં પ્રસ્તુત સમાધાનમાં આચાર્યશ્રીએ તેઓશ્રીના નામે તે શ્રી જિનપૂજાને એકાંત દોષવાળી લેખાવવાની અને તે સાથે પોતાની “પૂજાના દેષને ધોઈ નાખનાર ભાવપૂજારૂપ ચયવંદન કરવું જોઈએ.” તે મનસ્વી પ્રરૂપણને પણ તેઓશ્રીના નામે ચઢાવી દીધેલ છે તે અતીવ શોચનીય છે. પૂજામાં એકાંત દેષ કહેનારાએ તે પંચાંગીને નહિ માનનાર તરીકે જાહેર થયા પછીથી પૂજામાં દોષ કહેવા લાગ્યા છે; પરંતુ આ આચાર્યશ્રી તે પંચાંગીને માનનાર ગણાય છે અને આ નિરૂપણથી જિનપૂજાને એકાંત દોષવાળી લેખાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ વવા વડે મૂર્તિપૂજા વિધીના હથીઆર ખનવા જેવી સ્થિતિમાં મૂકાએલ છે તે અત્યંત ખેદના વિષય છે. શ્રી જિનપૂજા તથા ચૈત્યવંદન સ ંઅંધમાં આચાર્ય શ્રીએ, પ્રશ્નકારને શાસ્ત્રીય સમાધાન એ જ આપવુ જોઇતુ` હતુ` કે-‘શ્રી જિનપૂજા, ભાવપૂજાનુ નિમિત્ત-હેતુ છે અને (તે દ્રવ્યપૂજારૂપ જિનપૂજાની સમાપ્તિ ખા) તે દ્રવ્યપૂજારૂપ હેતુના લપે ચૈત્યવદનાદિ ભાવપૂજા છે.' (૧૨૪) કલ્યાણું વર્ષ ૧૪ અક ૮ પૃ૦ પરપ કા. ૧ સૌભાગ્યચંદ હેમચંદ મહેતાની-જિનપૂજા વખતે ઠંડા કે ઉષ્ણુજળથી ન્હાવામાં લાભ ?” એ શંકાના સમાધાનમાં જેજિનપૂજા કરવા માટે અચિત્તજલથી સ્નાન કરવાની વિધિ આવે છે.’ એમ જણાવ્યું છે તે,શાસ્ત્રમાં તેવા કોઇ વિધિજ નહિ હેાવાથી કલ્પિત છે. સચિત્ત જલાદિના ભાગેાપભાગવાળા મલીનારંભીને માટે જ પૂજાનુ વિધાન છે. જીએ હારિભદ્રીય અષ્ટક પ્રકરણ, મીજી અષ્ટકઃ સમાધાનમાં ‘વિધિ’ શબ્દને સ્ત્રીલિંગે જણાવેલ છે તે અમેાધમૂલક છે. (૧૨૫) કલ્યાણ વર્ષ ૧૪ અંક ૮ પૃ૦ પરપ કો ૧ મુનિશ્રી મનમેાહનવિજયજીના વેજીટેખલ ઘી અને શીંગનું તેલ વિગયમાં ગણાય કે નહિ ?” એ પ્રકારના બે પ્રશ્નનાં આચાય શ્રીએ આપેલાં મન્ને સમાધાન, વર્તમાનમાં તલના તેલનાં સ્થાને તેલ વિગય તરીકે મુખ્યત્વે શીંગતેલના જ વ્યવહાર થઇ ગયેા હોવાથી અગ્રાહ્ય ગણાય. (૧૨૬) યાણ વર્ષ ૧૫ અક ૧/૨ પૃ૦ ૮૯ ક. ૨ પન્નાલાલ કક્કલદાસના-‘ભવ્યજીવા મુક્તિમાં જશે તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શું અભવ્ય એકલા જ બાકી રહેશે ?? એ પ્રશ્નનાં સમાધાનમાં જે-“તમારી માન્યતા સાચી નથી. કારણ કે-જ્યારે જ્યારે પ્રભુજીને પૂછવામાં આવે ત્યારે ત્યારે ભવ્યજીવોને અનંતમે ભાગ જ મુક્તિમાં ગયે છે, એમ પ્રભુજથી ઉત્તર મળે છે. એટલે સિદ્ધિગતિમાં ગયેલા સિદ્ધભગવંતેથી અનંતભવ્યો સંસારમાં હાય, હેય અને હેાય જ. એ પ્રમાણે જણાવ્યું છે તે મનસ્વી છે. જેનશાસ્ત્રોમાં પ્રભુજી પાસેથી ભવ્યજીને અનંતમે ભાગ” નહિ, પરંતુ ક્ષમા રહો पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइशा। इक्कस्स निगोअस्स अणंत મા ચ સિદ્ધિ નો એ ગાથા અનુસાર એક નિગદને અનંતમે ભાગ’ મુક્તિ પામ્યો, એવો ઉત્તર મળતું હેવાથી તે સમાધાન જેની નથી. અને તેથી “સિદ્ધભગવતેથી અનંતગુણ ભવ્યે સંસારમાં હોય, હોય અને હાયજએ વાક્ય પણ જેની નથી. જિનીવચન તો-સિદ્ધભગવંતે કરતાં અનંતગુણ ભળે નહિ; પરંતુ જીવો, સંસારમાં નહિ; પરંતુ સંસારમાંની એક નિગોદમાં હેય જ.” એ છે. (૧૨૭) કલ્યાણ વર્ષ ૧૫ અંક ૧૨ પૃ. ૯૦ કે. ૧ શ્રી બાલચંદજી જન મદ્રાસના-મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાની અને પૂર્વધ નિયમા દેવલોકમાં જાય કે અન્યગતિમાં પણ જાય?” એ પ્રશ્નનું જે- ઉપરોક્ત આત્માઓ” પ્રમાદમાં આવી જાય તે નારકી નિગોદ સુધી પણ પહોંચી જાય છે. પરંતુ જો તથાભાવે કાયમ રહે તે દેવલોકમાં જાય. એ પ્રમાણે સમાધાન જણાવેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. કારણ કે-“શ્રી તત્ત્વાર્થ સત્રના પ્રથમ અધ્યાયના “વિશુદ્ધચરિત્રાતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ચાં દોષ –એ ૨૫ મા સૂત્રની ટકામાંના- પુનર્વિવુંलमतिमनःपर्यायज्ञान समजनि तस्य नैव प्रतिपतत्याकेवलप्राप्तेરિત્તિ એ પાઠ મુજબ તે ભાવમાં કાયમ રહેવાની યોગ્યતાવાળા વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મહાત્માએ દેવલોકમાં જતા નથી; પરંતુ કેવલજ્ઞાન પામી સિદ્ધિપદને જ પામે છે. અને તે સિવાયના મન:પર્યવજ્ઞાનીઓ-અવધિજ્ઞાનિઓ અને પૂર્વ ધરે તે ભાવમાં કાયમ રહ્યા હોય છતાં તે તે જ્ઞાનની પૂર્વે જેઓએ, મનુષ્ય-તિર્યંચ કે નારકીનું આયુષ્ય બાંધ્યું ન હોય તે આત્માઓ જ દેવલેકમાં જાય છે.” (૧૨૮) કલ્યાણું વર્ષ ૧૬ અંક ૪ પૃ. ૨૮૦ કે. ૨ પ્રથમ સમાધાનમાં આચાર્યશ્રીએ-“સગરચકવર્તીના પુત્રોએ શ્રી અષ્ટાપદજીની ચારે બાજુ ખાઈ બનાવી દરિયાનું પાણી લાવ્યા હતા એટલે તે તીર્થને ડુબાડ ન હતો. એ પ્રમાણે જણાવ્યું છે તે મનસ્વી છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર નેમિચંદીયા વૃત્તિ પૃ૦ ૨૩૪ ઉપરના “તમો વંચાળ fi મિંઢિળ બાળમં કરું, મારા wા પાઠ મુજબના અનેક શાસ્ત્રીયવચન પ્રમાણે સગર ચક્રીના પુત્રો, તે ખાઈમાં દરિયાનું પાણી લાવ્યા નથી; પરંતુ ગંગા નદીનું જળ લાવ્યા હતા. (૧૨૯) કલ્યાણ વર્ષ ૧૬ અંક ૬ પૃ. ૪૭૯ કે. ૧ સિકંદરાબાદથી એક શ્રાવકે તેઓશ્રીને પૂછેલા-શ્રી મહાવીર સ્વામિકા નિર્વાણ કે પશ્ચાત્ શ્રી ગૌતમસ્વામિજીકે કેવલજ્ઞાન કિતને સમયમેં હુઆ ?' એ પ્રશ્નમાં પ્રશ્નકારે પ્રભુના નિવાર્ણ નો સમય જાણવા માગેલ નથી; પરંતુ પ્રભુના નિર્વાણ પછી શ્રી ગૌતમસ્વામીને કેટલા સમયે કેવલજ્ઞાન થયું એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જાણવા માગેલ છે; આમ છતાં આચાર્યશ્રીએ, તે શંકાના સમાધાનમાં હિંદીમાં જ જણાવ્યું છે કે-“મારવાડી કાર્તિક વદી અમાવાસ્યા (ગુજરાતી આસો વદી અમાવાસ્યા) કી રાત્રી કી ચાર ઘડીયાં અવશેષ થી તબ પ્રભુશ્રી મહાવીર સ્વામીજીકા નિર્વાણકલ્યાણક હુઆ થા! ઉસી દિનકે સુબહ શ્રી ગૌતમ સ્વામીજી કે કેવલજ્ઞાન હુઆ થા. આ સમાધાનમાં તેઓશ્રીએ પ્રકારે નહિ પૂછેલે પ્રભુ મહાવીરદેવના નિર્વાણને સમય જણાવીને અને “પ્રભુનિર્વાણ પછી ગૌતમ સ્વામિજીને કેટલા સમયે કેવલજ્ઞાન થયું? એ પૂછેલા પ્રશ્નનું મુજબ શ્રી ગૌતમસ્વામીના નિર્વાણને સમય નહિ જણાવતાં ભળતું જ સમાધાન આપી દેવા વડે માત્ર સમાધાનકાર તરીકેની ખ્યાતિ જ સાચવી રાખી છે તે વિલક્ષણતાની ઉપેક્ષા કરીને પ્રસ્તુત વિષય પર જ આવું છું કે-તે ભળતા સમાધાનમાં પણ તેઓશ્રીએ, (૧) (પ્રભુ મહાવીરદેવ તે અમાસની બે ઘડી રાત્રિ અવશેષ હતી ત્યારે કાળધર્મ પામ્યા હોવાનું શાસ્ત્ર કહે છે, અને ચાર ઘડી પહેલાં કાળધર્મ પામ્યા હેવાનું શાસ્ત્ર કહેતું જ નહિ હોવા છતાં) ચાર ઘડી પહેલાં કાળધર્મ પામ્યા હોવાનું જણાવ્યું ! અને (૨) (શાસ્ત્રમાં શ્રી ગૌતમસ્વામિજીને કેવલજ્ઞાન તે અમાસના વળતે દિવસે એટલે કે-કાર્તિક શુદિ એકમના જ દિવસે થયું હોવાનું જણાવેલ હોવા છતાં) તેઓશ્રીએ તે અમાસના દિવસની સવારે કેવલજ્ઞાન થયું હોવાનું જણાવ્યું છે ! તેથી તે બને સમાધાને શાસ્ત્રવિદ્ધ છે. શ્રી કલ્પસૂત્રમાં શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પ્રસંગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અધિકારમાં “સૂઝસમર્થક સંપત્રિશંનસને પાઠ છે. આ પાઠની શ્રી ક૯૫સૂબાધિકાટીકાના પૃ૦ ૧૨૫ ઉપર “પ્રભૂષ. સમયે વતુર્યાદિwાષા સંપર્ચાને નિવિદ: એ પ્રમાણે ટીકા છે; પરંતુ જતુવેટિવવશેષાય જાઢતઃ એ પ્રમાણે ટીકા નથી. અર્થાત્ શાસ્ત્રમાં તે ભગવાન્ તે અમાસની ચાર ઘડી રાત્રિ બાકી રહી ત્યારે પદ્માસને-જિનપ્રતિમાની જેમ બેઠા હેવાનું જણાવેલ છે, પરંતુ તેઓશ્રીની જેમ ચાર ઘડી બાકી રહી ત્યારે નિર્વાણ પામ્યા હોવાનું જણાવેલ નથી. બીજી વાત એ છે કે-બે ઘડીનું એક મુહૂર્ત અને ૩૦ મુહૂર્તને એક અહેરાત્ર ગણાય છે. એક દિવસના તે ત્રીસેય મુહૂર્તોનાં નામે શ્રી કલપસુબેધિકાન પૃ. ૧૧૯૧૨૦ ઉપર આપેલાં છે. તેમાં ૨૮ મા મુહૂર્તનું નામ “વૃષભ” અને ૨૯ મા મુહૂર્તનું નામ “સર્વાર્થસિદ્ધ છે. કલપસુબેધિકાના પૃ૦ ૧૧૯ ની બીજી પુડીમાં “સર્વાર્થસિદ્ધ નામના તે ૨૯ મા મુહૂર્ત ભગવાન્ નિર્વાણ પામ્યા હોવાનું સ્પષ્ટ કથન હોવાથી “ભગવાન્ તે અમાસની ચાર ઘડી બાકી રહી ત્યારે નિર્વાણ પામ્યા નથી, પરંતુ બે ઘડી રાત્રિ બાકી રહી ત્યારે નિર્વાણ પામ્યા છે.” એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. શ્રા ક૯પસૂત્ર તે તેઓશ્રીએ અનેક વર્ષો સુધી વાંચ્યું હોવાથી અહિં આચાર્યશ્રીઓ, બે ઘડીને બદલે ચાર ઘડી અનાજોગે જણાવી છે. એ બચાવ પણ અસ્થાને છે. આથી તે સમાધાનને બદલે શાસ્ત્રીય સમાધાન સંક્ષેપમાં– “પ્રભુનું નિર્વાણ, ૨૯મું તે સર્વાર્થસિદ્ધ મુહૂર્ત પણ પૂર્ણ થવાની તૈયારીમાં હતું ત્યારે જ થયું છે. એ પ્રમાણે હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તેઓશ્રીએ તે મુહૂર્તની પહેલાના ૨૮મા ‘વૃષભ’ નામના મુહૂર્તે નિર્વાણ થયુ' હોવાનુ જણાવ્યુ છે તે કપેાલકલ્પિત છે. શ્રી સેનપ્રશ્નના પૃ॰ ૯૬ ઉપર આ વાતને જણાવના૨ ૪૫૦ મે। પ્રશ્નાત્તર પણ છે કે-‘તથા-નિોળાવો श्री वीरेण षोडशप्रहान् यावद्वेशना दत्ता सा कस्माद्दिनादारभ्य कस्मिन्दिने पूर्णा जाता ? इति प्रश्नोऽत्रोत्तरं चतुर्दशी दिनादारभ्यामावास्यायाः पाश्चात्यर्घाटकाद्वयरात्रौ देशना पूर्णा नाता संभाव्यते, यतोऽमावस्यायामे कोन त्रिंशन्मुहूर्तेः निव्र्वाणं कथितमस्ति, षोडश प्रहरास्तु ततोऽर्वाग् जाता युज्यन्त इति ॥ ४५० ॥' (૧૩૦) કલ્યાણ વર્ષ ૧૬ અંક ૬ પૃ૦ ૪૮૦ કી. ૧ પહેલા સમાધાનમાં તેઓએ-કલ્પસૂત્રનુ· નવમુ* વ્યાખ્યાન ટીકા સહિત સવત્સરીના દિવસે વાંચી શકાય પણ પરપરામુજબ તે દિને સવારે ખારસાસૂત્ર વ'ચાય છે, અપેારે નવમું વ્યાખ્યાન વાંચે તે વાંધેા નથી.' એ પ્રમાણે જણાવેલ છે, તે શ્રી કલ્પસુખાધિકાના ‘વાસૈિનમિઃ નૈ: શ્રી જલ્પસૂત્ર વાચયંતિ' એ શાસ્ત્રપાઠનુ" ઉલ્લંઘન કરનારૂ" કલ્પિત સમાધાન છે. તેઓશ્રીની તે પ્રરૂપણા બદલ આરાધકાએ તેઓશ્રી પાસેથી વૃમિ: ક્ષÎ:’– દશ ટુકડે કલ્પસૂત્ર વાંચવાનું જણાવનાર પાઠ માગવા જરૂરી છે. તેએશ્રીએ ખારપર્વીની અવિચ્છિન્ન પરપરાને પણ ત્યજી દીધી તે જોતાં આ સમાધાનમાં જણાવેલી ખારસાસૂત્રની પરપરાની વાતને આપેલું મહત્વ પણ તેઓશ્રીને કેટલુ છે. ? તે આથી સુજ્ઞ જનાએ વિચારવું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ (૧૩૧) કલ્યાણ વર્ષ ૧૬ અંક૬ પૃ૦૪૮૦ કે. ૨ ના બીજા સમાધાનમાં તેઓશ્રીએ, પં. શ્રી વીર વિ૦ કૃત પંચ કલ્યાણકની પૂજાની આઠમી ઢાળમાંની “વેધકતા વેધક લહે. બીજા બેઠા વા ખાય એ પંક્તિનો જે “જિનેશ્વર ભગવાનની ભક્તિથી ઓતપ્રોત થયેલ છે તે કર્મનો વેધ કરી પોતે જિનસરિખ બની શકે છે અને જે આત્મા જિનભક્તિથી ઓતપ્રોત નહિ અથવા સમ્યકતવાદિથી હીન છે તે બિચારા ખાલી રહી જાય છે–અર્થાત્ તેઓ જિનપદ કે કેવલજ્ઞાન પામી શકતા નથી.” એ પ્રમાણે અર્થ જણાવેલ છે તે, પૂર્વાપરના અધિકારનો સંબંધ વિચાર્યા વિનાને હેઈને તે ગાથાના કર્તા પંડિત મહાત્માના આશયને હણી નાખનારો છે. ત્યાં કેવલજ્ઞાન પામવાની વાત નથી પણ ભવ્યતાની વાત છે. પં. શ્રી વીરવિજયજી મહારાજે તે ગાથાવાળી પૂજાની આઠમી ઢાળની પૂર્વે સાતમી ઢાળમાં શ્રી પાર્શ્વનાથપ્રભુના કેવલજ્ઞાન પ્રસંગની જે મહત્તા જણાવેલ છે, તે મહત્તા કેઈને વચન દ્વારા વર્ણવી શકાય તેમ નથી, એમ તે પછીની આઠમી ઢાળની શરૂઆતની-“રંગ રસીયા રંગ રસ બ૦ કોઈ આગળ નવિ કહેવાય” એ પંક્તિ વડે જણાવે છે. એજ વાતની પુષ્ટિમાં તે કર્તાએ તે પછીની તે “વેધકતા વેધક લહે. બીજા બેઠા વા ખાય” પંક્તિ જણાવી હેવાથી તે ગાથામાંના તે વેધકતા અને વેધક શબ્દને-પૂર્વે કહેલી સાતમી ઢાળના વર્ણનને અનુરૂપ અર્થ નીચે પ્રમાણે સમજ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તે વેધકતા” અને “વેધક શબ્દમાં તુદાદિ (છ3) ગણન વિદ્ ધાતુ છે તે વિધ ધાતુને અર્થ વિધવું- છેદવું-ભેદવું વગેરે થાય છે. વધુ ધાતુને કૃદન્તને નવા પ્રત્યય લાગતાં તેને વેધક શબ્દ બનેલ છે. ચાલુ અધિકારને અનુલક્ષીને ત્યાં “વેધક એટલે-મેહની નિબિડગ્રંથીને ભેદનાર, એ ભેદજ્ઞાનવાન્ આત્મા, અને તેવી “વેધકતા” એટલે મેહનીયાદિ કર્મોનું છેદકપણું” એ પ્રમાણે અર્થ સમુચિત છે. અને તેથી વેધકતા વેધક લહે. બીજા બેઠા વા ખાય” એ પંક્તિનો અર્થ, પ્રભુનું તે મેહનીયાદિ કર્મોનું છેદકપણું= કેવલ્યપણું (કેવું અદ્ભુત છે? તે તે) ભેદ જ્ઞાન ધરાવનાર આત્મા જ જાણી શકે, તે સિવાયના (ભેદજ્ઞાન નહિ પામેલા) આત્માઓ તે મહત્તાને કઈ પણ ઉપાયે જાણી શકે નહિ. એ પ્રમાણે સમજ રહે છે. (૧૩૨) કલ્યાણ વર્ષ ૧૭ અંક ૫ પૃ. ૩૨૫ કે. ૧ અશ્વિનચંદ્ર વાડીલાલે પૂછેલી-બ્રાહ્મી અને સુંદરી બ્રહ્મચારિણી હતી કે પરણેલી હતી ? એ શંકાના સમાધાનમાં જે-બ્રાહ્મી પરણેલી હતી અને સુંદરી બ્રહ્મચારિણી હતી.” એમ કહીને સુંદરી પરણેલા ન હતા એમ જણાવેલ છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. શ્રા આવશ્યકa મલયગિરીયા ટીકા પ્ર. ૨૦૦ ઉપરને- “માવતા યુગધર્મેશ્વવચ્છતા भरतेन सह जाता ब्राह्मी बाहुबलिने दत्ता, बाहुबलिना सह जाता સંવરી માતાતિ' એ પાઠ સ્પષ્ટ જણાવે છે કે-સુંદરી પણ પરણેલા જ હતા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ (૧૩૩) કથાણુ વર્ષ ૧૭ અંક ૫ પૃ૦ ૩૨૬ ક. ૧ પ્રભુદાસ સરૂપચંદે પૂછેલી- “શ્રી જિનેશ્વર દેવે નિરંજન નિરાકાર હોઈ મૂર્તિની સ્થાપના કરી આકાર દર્શાવવામાં કેમ આવે છે ? એ શંકાના સમાધાનમાં જે–જિનેશ્વરદેવ નિરંજન નિરાકાર કહેવાય નહિ. આ વિશેષણ સિધ્ધભગવંતને ઘટે, એ પ્રમાણે જણાવ્યું છે તે, અયુક્ત હેઈને શાસ્ત્ર અને વ્યવહાર બંનેથી વિરૂદ્ધ છે. કારણ કે-આચાયશ્રી, નિરાકાર એવા સિધ્ધની પણ સાકાર મૂર્તિને તે માને જ છે અને પ્રશ્નકારને પ્રશ્ન પણ મુખ્ય “નિરાકારને આકાર કેમ?” એ જ છે. આમ છતાં આ આચાર્યશ્રીએ તે પ્રશ્નને ખુલાસે આપવાનું “જિનેશ્વર દેવ નિરંજન નિરાકાર કહેવાય નહિ. એ પ્રમાણે ઉડાઉ જવાબ આપીને ઉડાવી દીધું છે, તે જણાવી આપે છે કે-પ્રશ્નકારના પ્રશ્નનું સમાધાન તેઓશ્રી પાસે નહેતું.' તેઓશ્રીએ જે-“જિનેશ્વર દેવે નિરંજન નિરાકાર કહેવાય નહિ એમ જણાવ્યું છે તે શાસ્ત્ર અને વ્યવહારથી એ કારણે વિરૂદ્ધ છે કે નિરંજન નિરાકાર એવા સિદ્ધભગવંતમાં તેઓની મૂર્તિ બનાવતી વખતે જિનેશ્વરની મૂર્તિમાં જેમ એકજ સમય પછી સિદ્ધ થનાર જિનેશ્વર દેવના આકારને આરેપ કરવામાં આવે છે તેમ એકજ સમય પછી પ્રાપ્ત થવાના સિદ્ધ ભાવમાં તે એકજ સમય પછી સિદ્ધ થનાર જિનેશ્વર દેવના આકારને સિદ્ધસ્વરૂપે આરેપ કરવામાં આવે છે. આથી નિરાકાર એવા સિની તથા સાકાર એવા અરિહંતની મૂર્તિ એકજ આકારની હોય છે અને તમિત થવસાય માતા સૂત્ર મુજબ તે રીતે સિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તથા જિનેશ્વરની મૂર્તિમાં થતો જિનેશ્વરના આકારને આરોપ તે ભાવજિનેશ્વરદેવ નથી, પરંતુ ભાવ જિનેશ્વર દેવ તરીકે માનવાને અધ્યવસાય છે. આથી નિરંજન નિરાકાર એવા સિધ્ધ પરમાત્માની સાકારમૂર્તિને પણ જેમ નિરંજન નિરાકાર કહેવાય છે તેમ સમયાન્તરે નિરંજન નિરાકાર બનનાર શ્રી અરિહંતની મૂર્તિને પણ સુખે નિરંજન નિરાકાર કહેવાય. આજે “જિનેશ્વરદેવોને નિરંજન નિરાકાર ન કહેવાય અને સિદ્ધભગવં તેને માટે જ તે વિશેષણ છે. એમ કહેનારા આ આપણા આચાર્યશ્રી, વખત જતાં સાકારના બહાને નિરંજન નિરાકાર એવા સિદ્ધની સરકારમૂર્તિને પણ નિરજન નિરાકાર કહેવાની ના કહે તો નવાઈ નહિ; પરંતુ કલ્યાણકામી આત્માએ તે આ સ્પષ્ટીકરણ વાંચ્યા બાદ નિરધાર ઉપર આવવું રહે છે કે- તેઓશ્રીના કથનને યથાર્થ માની લેવાની ભૂલચૂકેય ઉતાવળ કરવી નહિ. અરૂપી દેવ અને રૂપી દેવની મૂર્તિનું નિરંજન નિરાકારપણું તો સમાન જ હોવાથી તે બંને દેવો સંબંધીને કાર્યોત્સર્ગદંડક પણ સરજો અરિહંતમ એ એકજ છે. સિદ્ધની મૂર્તિ અંગે પૃથગૃ-જુદે દંડક નથી. પૂજાની ઢાળમાં શ્રી જિનેશ્વરની સ્તવના કરતાં જણવાએલી “અરૂપી પણ રૂપારેપણુસે, ઠવણ અનુયાગદ્વારા, જિમુંદા” એ ગાથા પણ અરૂપીમાં રૂપનું આરોપણ કરીને આરાધવામાં આવતી રૂપી મૂર્તિ દ્વારા પણ મુખ્યતૃત્યા નિરજન નિરાકારનું જ આરાધન કરાતું હોવાનું સમર્થન કરે છે. શ્રીકલપસૂત્રમાં તે કેવલજ્ઞાન થયા અગાઉથી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ પ્રભુને શૈવ ટ્વ નિરંજ્ઞનો પાઠ વડે નિરંજન રહ્યા છે. શ્રા જ્ઞાનવિમલસૂરિજીએ વિહરમાન સીમંધર સ્વામીને-આપ અરૂપી રાગ નિમિત્તે દાસ અરૂપ ધરે રે’ ગાથામાં અરૂપી નિરાકાર કહીને સ્તવ્યા છે. શ્રી મેાહનવિજયજી લટકાળાએ શ્રી સુવિધિજીનને તે પ્રભુના સ્તવનમાં-ય ગય યદ્યપિ તું આરેાપાએ, તે પણ સિદ્ધપણું ન લેાપાએ' ગાથા દ્વારા વરઘેાડાદિ પ્રસ'ગે હસ્તિ-અશ્વ રથ વગેરે પર પધરાવેલી જિનેશ્વર મૂર્તિને સિપણે સ્તવેલ છે. મહે। શ્રી યશે।વિજયજીએ શ્રી વાસુપૂજ્યસ્વામીને તે પ્રભુના સ્તવનમાં-સાત રાજ અલગા જઈ બેઠા॰' એ ગાથા દ્વારા સિરૂપે સ્તવ્યા છે. વત્તમાન જિનચાવીશીનું આયુષ્ય પૂર્ણ થવા સાથે તેનું ભાવાર્હ ણુ પૂર્ણ થયું હાવાથી પણ વત્તમાન ચેાવિશેય જિનેશ્વરાના સ્થાપનાનિક્ષેપાની ઉપાસના મુખ્યપણે નિરાકારરૂપેજ કરવાની હોય છે. આમ શાસ્ત્ર અને વ્યવહારથી પણુ સિધ્ધ છે કે-જિનેશ્વર દેવા, નિરંજન નિરાકાર કહેવાય જ છે. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય પુ ંગવ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા, શ્રી મહાદેવસ્તાત્રના ૧૬મા શ્લેાકના-‘સાજાત્તેજિ ઘનાજાળે, મૂર્ખામૃત્ત શ્તયંત્ર ૨’ એ પૂર્વાદ્ધ દ્વારા જિનેશ્વર ભગવંતને ‘સાકાર હોવા છતાં પણ નિરાકાર છે, સૂત્ત હાવા છતાં પણ અમૂત્ત છે' એમ સ્પષ્ટ જણાવે છે. અને તેથી પ્રશ્નકારના ‘નિરાકારના આકાર કેમ?” એ પ્રશ્નને સીધે। અને ટુંકા જવામ આચાર્યશ્રીએ એજ આપવા જોઇતા હતા કે “આત્મકલ્યાણ સાધવામાં અરિહંત કે સિખ ભગવંતની મૂર્તિ પુષ્ટ આલખન હોવાથી નિરજન નિરાકારમાં આકારનું આરેાપણુ કરવામાં આવે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ (૧૩૪) શ્રી દેશવિરતિ આરાધક સમાજના પ્રથમ પુષ્પ તરીકે-બુહારી વાસ્તવ્ય શેઠ ઝવેરભાઈ પન્નાજીના દ્રવ્યની સહાયથી આપણું આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મહારાજે સં. ૧૯૮૨ માં રચીને પિતાને બેધને માટે પ્રતાકારે પ્રસિદ્ધ કરેલ વૈરાગતમંઝરી' નામક પુસ્તકમાંના “ઝાવાયુif ઢો देश साधुत्वधारिणां। भवेदेवायुषोऽभावो, मनुजायुः प्रसंगतः ।।' એ ૫૦૪ મા લેકદ્વારા પોતે,–“પૂર્વે આયુષ્ય બાંધેલ નથી તેવા દેશવિરતિ શ્રાવકોને મનુષ્યના આયુષ્યને પ્રસંગ હોવાથી દેવના આયુષ્યનો અભાવ હોય છે. એમ જણાવેલ છે તે, શાસ્ત્રવિરુદ્ધ છે. શાસ્ત્ર તે પૂર્વે આયુષ્ય બાંધેલા નથી તેવા સમ્યગ્દષ્ટિને પણ વિમાનવાસી દેવના આયુષ્યને સદભાવ નિયમા જણાવે છે, જ્યારે દેશવિરતિધર શ્રાવકને તે ઉત્કૃષ્ટ બારમા દેવલોકના આયુષ્યને સભાવ જણાવે છે. તે પુસ્તકમાંના ૫૧૦ મા શ્લોકમાં કરેલ-ધપરિમં ? પ્રવેગ, શ્લેક પ૧૨ માં વાપરેલ “અમે શબ્દ, પ૧૫ મા શ્લેકગત “ગાર્કિતા” શબ્દનું ટિપ્પણ અને શ્લોક ૫૩૬ વગેરેમાં કરેલ “સખ્યાવરણ પ્રત્યેગ, વિદ્વજગતમાં હાસ્યાસ્પદ લેખાવાની બેપરવા સૂચક ગણાય. (૧૩૫) તે વૈરાચાસમી ' પુસ્તકના ૬૪૧ મા લેકનું પૂર્વાદ્ધ, “નવનાં વિકરાળુ ઋધિસૂરિનું નાવા ” એ પ્રમાણે છંદદેષ અને કવિત્વદેષથી પર રહેવા પૂર્વક સુગમ અને સરલ બનતું હતું છતાં–જાનાં વિચાર્જ : મૂર્ણિવિજ્ઞા” એ પ્રમાણે કવિત્વદેષથી પરિપૂર્ણ, દુર્ગમ અને નિરર્થક કઠીન ચેલ હેઈને કવિત્વના મૂલ્યાંકનપ છે. હંસસાગર [વિ. સં. ૨૦૧૭ પ્ર. જેઠસુદિ ૫. વઢવાણ શહેર.] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ અમારા મુદ્રિત પુરતકામાં સુધારા (૧) અમારા તરફથી સં ૨૦૦૯ માં પ્રસિદ્ધ થયેલ શ્રી જિનગુણરત્ન મંજૂષા ના ૩૮૦ મા પેજ ઉપર શ્રી દીવાળીપર્વનું ગણસુ” શિર્ષક લખાણની પ ́ક્તિ ૮ થી ૧૦ માં જેલાક પ્રમાણે ચૌદશ કરી હોય તેા શ્રી ગૌતમસ્વામીનુ ગણ્ણુ દેવવંદન વગેરે પણ તે ચૌદશની દીવાળીને લગતી અમાસની સવારે જ ગણવુ” એ પ્રમાણે છપાયેલ છે તે પ્રુř તપાસનાર બાલુભાઈ રૂગનાથે મૂળ મેટરને પેાતાની સમજ પ્રમાણે રૂપક આપેલુ હાઈને અશુદ્ધ છે માટે વાચકોએ તે લખાણનાં સ્થાને *લેાક પ્રમાણે ચૌદશે દિવાલી હોય તેા શ્રી ગૌતમસ્વામીનું ગણુણુ દેવવંદન વગેરે તે ચૌદશની દિવાળીને લગતી અમાસની પાછલી સવારે-પડવે જ ગણવુ” એ પ્રમાણે સુધારીને વાંચવું તથા તે બૂકના ૪૫૨ પેજ ઉપર છપાયેલા આય*બિલનાં પચ્ચકખાણુની આઠમી પંક્તિમાંના- ‘સવ્વસમાહિવત્તિ આગારેણું” પદ પછી એકાસણાના ‘એકાસણું પચ્ચક્ખા॰' એ આગારાજ છૂટી જવા પામેલ છે તે ઉમેરીને વાંચવું, (૨) સં. ૨૦૦૯ માં પ્રસિદ્ધ થયેલ શ્રી વત્તિસૂત્ર ટીકાનુવા' ગ્રંથના ૬૮ મા પેઇજ ઉપરના ૨૯૭ મા શ્લોકના જે–ભૂતિલક નામના નગરમાં પરસ્પર અત્યંત પ્રેમવાળા ભૂતકાલથી જ-પૂર્વભવેાથી જ જાણે ઋદ્ધિના સ્વામિ ન હોય તેવા ભરપુર વૈભવથી શાભતા ભાનુ અને ભામ નામના બે ભાઈએ હતા.’ એ પ્રમાણે અનુવાદ છે તે યથાર્થ નથી, માટે તેનાં સ્થાને “ભૂતિલક નામના નગરમાં પરસ્પર અત્યંત પ્રેમવાળા મૂતમ ભૂતનાથવ=મહાદેવની જેમ વિભૂતિગ્રાહિતૌ (મહાદેવપક્ષે રક્ષા) ભરપૂર વૈભવથી શાલતા ભાનુ અને ભામ નામના બે ભાઇઓ હતા.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ - એ પ્રમાણે પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રી માણિક્યસાગરસૂરીજી મહારાજ પ્રસાદિત, સુધારો સુધારીને વાંચવું. (૩) તે ગ્રંથના પેજ ૧૩ ની ત્રીજી પંકિતમાં “ત્રણસેંક - છપાયું છે તેને બદલે “બક વાંચવું, (૪) ૨૩૬ મા પેજની ૧૩ મી પંકિતમાં “અતિ સંતેષ” ને બદલે “અતિ હર્ષ” વાંચવું (૫) અને ૧૭૫ મા પેજની ૧૮ મી પંકિતમાં ઉત્કૃષ્ટથી હજાર કેડ ને બદલે ઉત્કૃષ્ટથી ૯ હજાર કેડ” એમ સુધારીને વાંચવું. લી. પ્રકાશક મુદ્રક - શેઠ નાનાલાલ લલ્લુભાઈ મુદ્રણસ્થાન : શ્રી લક્ષ્મી પ્રીન્ટીંગ પ્રેસ : સુરેન્દ્રનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ - = == = = = - અનેક લેખકેની પ્રૌઢ કલમે લખાયા બાદ પૂ. શાશન કંટકોદ્ધારક ગણિવર્યશ્રીનીસૂક્ષ્મષ્ટિએ સુધારીને પ્રસિદ્ધ થયેલ સાહિત્યની . નં. નામ કર્તા પ્રકાશક ૧ તાત્વિકપ્રશ્નોત્તર ભા. ૧ લે. પૂ. આગમ દ્વારકશ્રી આગમે દ્ધારક સં. સુરત ૨ દેશના સંગ્રહ વિભાગ ૧ લે. ,, ગાંધી ૨. પા. વેજલપુર ૩ સિદ્ધચક્ર આરાધન વિધિ પૂર્વાચાર્ય ક. છ. પેઢી ઉર્જન ૪ શાસન જયપતાકા ૯૩ પંડિતે શઠ ઝ. રા. નવસારી ૫ પ્રારંભિક પાઠ્યક્રમ શ્રી જિતેન્દ્ર વિ. મ. જૈન ત. વિદ્યાપીઠ-પૂના ૬ પ્રશ્નોત્તર વાટિકા ભા. ૧ લે , ૭ પ્રવેશ પાઠ્યક્રમ વિ. ૧ લે ૮ પ્રાથમિક પાઠ્યક્રમ વિ. ૧ લે ૯ નમસ્કાર મહામંત્ર નિબંધ રિસપિકા પરિચય ભા. ૩ જે ,, ૧૦ જૈન મુક્ત સંદેહ ઉ. શ્રી કૈલાસ સામ, વિજાપુર જ્ઞાનમંદિર ૧૧ જીવતત્ત્વવિચાર શ્રી ચી. દ. ગાંધી મણિ વિ. ગ્રંથમાલા લીંચ ૧૨ તેર કાડીયાનું સ્વરૂપ પં.શ્રી સુશિલ વિ. મ. ને.લા.જ્ઞાનમંદિર-બટાદ ૧૩ સણસણતો જવાબ શ્રી ક્ષેમકર સા. મ. પા. રૂ. વખારીયા-સુરત ૧૪ સ્નાત્ર પૂજા અને સ્તવનને માસ્તર દે. છ. મહુવા ફ. ખો. ગાંધી-ભાવનગર ૧૫ તત્વાર્થ પ્રશ્નોત્તર ભાગ ૧ લે લે. પ્ર. શંકરલાલ ડાયાભાઈ કાપડીયા-મુંબઇ ૧૬ આરાધનામાં અમાવાસ્યાદિએ પર્વતિદિકરાયજનહિં શ્રી વિમળસાગરજીમ ૧૭ દેવસર તપાગચ્છીય શ્રી ચતુર્વિધ સંઘને સૂચના ૧૮ તપાગચ્છની આચરણું આગમ અને પરંપરાનુ સારી છે. પં. શ્રી પ્રેમવિજયજી મ. ૧૯ પૂ. આ. શ્રી વિજયકુમુદસુરિશ્વરજી જીવનચરિત્ર પૂ. મુનિશ્રી મેર વિ.મ. ૨૦ પૂ. આ. શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મ.નું જીવનચરિત્ર શ્રી જયંત વિ.મ. ૨૧ પર્વ તિથિ પ્રકાશ તિમિર ભાસ્કર-શ્રી લેય સામ શા.મે.દી. ઠળીયા ૨૨-૨૩ શાસ્ત્રીય પૂરાવા સંગ્રહ ભા. ૧-૨ જે શ્રી ચંદનસાગરજી મ. ૨૪થી૬ વિદ્યા સંગીતાવલી આ૦ ૧થી ૩સા શ્રીવિદ્યાશ્રીજી શા.મે. દી.ઠળીયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ અનેક લેખકેની પ્રૌઢ કલમે લખાયા બાદ પૂ. શાસનકંટકેદારક ગણિવર્યશ્રીનીસૂમદષ્ટિએ સુધારીને પ્રસિદ્ધ થએલ સાહિત્યની સેંધ, નામ ર્તા પ્રકાશક તાત્ત્વિક પ્રશ્નોત્તર ભા. ૧ લે. પૂ. આગમહારકશ્રી આગધારક સં. સુરત દેશનાસંગ્રહ વિભાગ ૧ લે. ગાંધી ૨. પા. વેજલપુર સિદ્ધચક્ર આરાધન વિધિ પૂર્વાચાર્ય ઋ. છ. પેઢી ઉજજૈન શાસન જયપતાકા ૯૩ પંડિત શેઠ ઝ. રા. નવસારી પ્રારંભિક પાઠ્યક્રમ શ્રી જિતેન્દ્ર વિ. મ. જેન ત. વિદ્યાપીઠ-પૂના પ્રોત્તર વાટિકા ભા. ૧ લે ,, પ્રય પાઠયક્રમ વિ. ૧ લે , પ્રાથમિક પાઠ્યક્રમ વિ. ૧લે નમસ્કાર મહામંત્ર નિબંધ સિકંપિકા પરિચય ભા. ૩ જો , જેમ સૂક્ત સંદેહ ઉ. શ્રી કૈલાસ સામ, વીજાપુર જ્ઞાનમંદિર છતત્વવિચાર શ્રી ચી. દ. ગાંધી મણિ વિ. ગ્રંથમાલા લીંચ તેર કાઠીયાનું સ્વરૂપ પં.શ્રી સુશીલ વિ.મ. ને. લા. જ્ઞાનમંદિરએટાદ સણસણતો જવાબ શ્રી ક્ષેમકર સા. મ, પા, રૂ. વખારીયા-સુરત સ્નાત્ર પૂજા અને સ્તવને માસ્તર દે છે. મહુવા ફ.ખો. ગાંધી-ભાવનગર તત્વાર્થ પ્રશ્નોત્તર ભાગ ૧ લે. લે. પ્ર. શંકરલાલ ડાયાભાઈ કાપડીયા-મુંબઈ આરાધનામાં અમાવાસ્યાદિ બે પર્વતિથી કરાય જ નહિંત્રી વિમળસાગરમ દેવસર તપાગચ્છીય શ્રી ચતુર્વિધ સંઘને સૂચના તપાગચ્છની આચરણું આગમ અને પરંપરાનુ સારી છે.પં.શ્રી પ્રેમવિજયજીમ પૂ. આ. શ્રી વિજયકુમુદસૂરીશ્વરજી જીવનચરિત્ર પૂ. મુનિશ્રી મેરૂ વિ.મ. પૂ. આ. શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મ.નું જીવનચરિત્ર શ્રી જયંત વિ.મ. પર્વ તિથિ પ્રકાશ તિમિર ભાસ્કર-શ્રી લોક્ય સા. મ. શા.મે. દી. ઠળીયા ૨૩ શાસ્ત્રીય પૂરાવા સંગ્રહ ભા. ૧-૨ જે શ્રી ચંદનસાગરજી મ. બીરદ વિદ્યા સંગીતાવલી આ ૦ ૧થી ૩ સા. શ્રી વિદ્યાર્થી શા..દી.૪ળીયા S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ થશile MARSHAMISHENI H ARRASTUSRIHIRAIKA પૂ. શાસનકકદ્ધારક ગણિવર્ય શ્રી હું સસ વિરચિત અને સંકલિત alchbllo ILIR Rhe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com