________________
૩૧
સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈ સિવાયના “શ્રી પ્રબેધટીકા' પર્વતના પ્રાયઃ સવ અર્થકારેએ કરેલ હોવાને લીધે માનવું છે કે-આચાર્યશ્રીની આ ભૂલ, શાસ્ત્રોને બદલે તે અર્થકારોને અર્થ જોઈને જ ચાલવાને પરિણામે બનવા પામી હેય. આવી ભૂલ, આચાર્યશ્રીની જેમ ગતાનગતિએ ચાલુ ન રહે, એ સારુ વિદ્વાનોએ (તે “૩ાાવોદિત્રામ” સૂત્રના “શ્રી વિજયોત્તરારંપૂર્વમાન પત્ર ૧૦૭ ઉપરની જિત્તિ થo' ગાથા ૬ ની શ્રી હરિભદ્રીયા ટીકામાં તેમજ શ્રી ધર્મ સંગ્રહ ભા. ૧ પૃ. ૧૫૭ ઉપર જણાવેલ 'अरोगस्य भाव आरोग्य-सिद्धत्वं तदर्थ वोधिलाभः प्रेत्य લિન [ જાણીત] વર્નત્તિ [matધામ0] ધિઢામોમીયરે ,” એ મુજબના અર્થને ફરીથી જોઈને) નવી આવૃત્તિઓમાં તે ભૂલને સુધારી લેવી આવશ્યક છે. શાસ્ત્રકાર ભગવંતોએ અહિં તે “હા” અર્થ સિદd એટલે સિદ્ધપણને માટે સ્ત્ર નિર્મઘાત્તિ, એ પ્રમાણે પષ્ટ જણાવેલ છે, તે જેએલ હોવા છતાં શ્રી પ્રબોધટીકામાં આરોગ્યને અર્થ કર્મક્ષય સમજ રહે છે એમ લખાયું છે તે વાકય, શ્રી હરિભદ્રસુરિજી મ.ને અથ બરાબર નથી, એમ જણાવતું હોવાથી તેમજ વિનામેશાદિતઃ ને બદલે જાવં પણ નહિ; પરંતુ “શક્ષણ-સંપુર્ણ નિર્જરા” સમજવાનું કહેતું હોવાથી તે વિવેચન, તે પુસ્તકના લેખક તે અર્થ જણાવનારો સબળ શાસ્ત્રપાઠ ન આપે ત્યાં સુધી ગ્રાહ્ય બની શકતું નથી.]
ઉપર મુજબ પ્રથમ સમાધાન અસમંજસ આપ્યા પછી આચાર્યશ્રીએ, શ્રી ફતેચંદભાઈની બીજી શંકાના સમાધાનમાં જે –“સમ્યગદષ્ટિદેવની પાસે સમાધિની માગણી
તે કારણથી હોઈ શકે છે કે તેઓ શકિતસંપન્ન હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com