________________
૩૦
રંગના, એપેન્ડીસ
આગમ
મારો ક્ષયરોગ, ભગંદર, એપેન્ડીસાઈટીઝ, હરણીયા, શૂલરોગ આદિ રોગનાશની માગણી કર્મસિદ્ધાન્ત તેમજ આગમસિદ્ધાન્તને જાણકાર કદિય કરે નહિ. માત્ર ધર્મકરણે હું સારી રીતે કરી શકું, એ બુદ્ધિથી આ લેકનું પણ આરોગ્ય માગવામાં આવતું હોય તે.- લાગણી ધર્મકરણીની હોય તે આ લોકની માગણી પણ ધર્મનું કારણ હોવાથી વાંધા ભરેલી નથી.” એ પ્રમાણે સમાધાન આપેલ છે તે, પગના આભૂષણને કંઠે વળગાડયા જેવું છે. કારણ કેઆચાર્યશ્રીએ જણાવેલું તે સમાધાન, ‘વીરા માંના સિદ્ધી પદના અર્થનું દ્યોતક છે, પરંતુ લગસમાંના તે “૩ાા સૂત્રનું દ્યોતક નથી. “મા ” સુત્રથી પ્રભુ પાસે આરોગ્યની નહિ, પરંતુ આરોગ્યને માટે બધિલાભની માગણી કરાય છે. ભલેગસ્ટમાં તે “નારો' શબ્દ સ્વતંત્ર પદ નથી, પરંતુ તે પદ પછીનું “વોઢામં? પદ મળીને એ બે પદનું ‘ાવોફિટ્ટામ” એ એક જ વાક્ય (સૂત્ર) હેઈને એક જ અર્થનું જ્ઞાપક તે સૂત્ર છે.” એ સમજના અભાવે આચાશ્રીએ તે સૂત્રમાં (
૩m શબ્દને સ્વતંત્ર અથવાચક તરીકે ગણી લેવાથી) આ રીતે અહિં અસંગત એવા “દુનિt-fમમતાનિcuત્તિ વિશી) પાઠના અર્થને તેઓએ અહિં અસ્થાને લાગુ કરેલ છે, તે શેચનીય છે. ‘કાકા’ સૂત્રજન્ય માગણ, આ ભવ સંબંધીની નથી, પરંતુ પરભવસંબંધીની છે.
[લગભગ સં. ૧૯૬૦ પછીથી છપાએલ પંચપ્રતિક્રમ ણાદિ સાર્થમાં આ શ્રી “ગાહમાદ્દિામ સૂત્રના અર્થની (શ્રી હારિભદ્રીય આવશ્યક ટીકા પત્ર ૫૦૮ ઉપર “જો થાય વિદ્યામ: -
વિદ્યામ:” એ મુજબની સ્પષ્ટ વ્યાખ્યા જેવા છતાં જળવાએલ) આવી ભૂલ, ધમનિષ્ઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com