________________
૧૮૬
આપવું હતું તે તેઓશ્રીએ–નિ એટલે અન્ય જીવોને ઉપજવાનું સ્થાનઃ એ નિ, નારક અને દેવેને તો અચિત્ત જ હોય છે, ગર્ભજ તિર્યચિણી અને માનુષિણીને આશ્રયીને તત્ર ચાડડમાતા તે વત્તા એ પાઠાનુસાર તે ઉત્પત્તિસ્થાનરૂપ ચેનિએ પોતાનામાં ઉત્પન્ન થનારા અન્યજીને આહારીય એવા પુદ્ગલેને આત્મસાત્ કર્યા હેય-નિજરૂપે બનાવ્યા હોય ત્યારે અથવા તે-“રત્તા-ત્રીજાશાધિષ્કિતા” પાઠાનુસાર તે તે સ્ત્રીના આત્મપ્રદેશને આશ્રયીને તે નિ સચિત્ત કહેવાય છેઃ એટલે કે-(શ્રી તત્વાર્થસૂત્રના બીજા અધ્યાયના ૩૩ માં સૂત્રની ટીકામાં જણાવેલ મિશ્રાનિની વ્યાખ્યાવાળા– “કાવત્તાવાર પ્રસ્તુતત્વાત સત્તાવા” પાઠ મુજબ) સ્વયં મિશ્ર હોય છે; પરંતુ સચિત્ત જ હોતી નથી. અને શ્રી તત્વાર્થસૂત્ર અધ્યાય બીજાના-મૂછના વપતા =”” એ ૩૨ મા સૂત્રની ટીકામાં જણાવ્યા મુજબ એકેન્દ્રિયાદિ સંમૂછિમ છે, જે સ્થાને ઉત્પન્ન થવાનું હોય છે તે સ્થાનના પુદગલોને જ આહારીને તે સ્થાનમાં ઉત્પન્ન થતા હોવાથી તેવા મગ આદિ એકેન્દ્રિયની નિ તે ઘણે ભાગે અચિત્ત સમજવી રહે છે, અને ૩૩ માં સૂત્રની ટીકામાં તેષાનિ. यमेन कदाचित्सचित्ता, कदाचिदचित्ता, कदाचिन्मिति' से દત મુજબ એકેન્દ્રિયથી માંડીને સર્વ સંમૂછિમ જંતુઓ
ની નિ કવચિત્ સચિન, કવચિત્ અચિત્ત અને કવચિત્ મિશ્ર સમજવાની છે; પરંતુ કોઈપણ સંમૂછિમની નિને
સચિત્ત તરીકે નિરધાર કરી શકાય નહિ.” એ મુજબ સવિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com