________________
૧૨
થતા અર્થ– “ઝાઝુત્તાં શાંતિ પવિત્તનાદાનિ पात्रेषु वपत्यनारतम् । किरन्ति पुण्यानि सुसाधुसेवनादतोऽपि તે શ્રાવવામાઘુત્તમr: શા” એ પ્રમાણે છે. “પ્રાતિ એટલે तत्वार्थश्रद्धान निष्ठां नयति. ૧૦-કલ્યાણ વર્ષ ૭ અંક ૧-૨ પૃ. ૨૭ ક. ૧
શા અજીતકુમાર હિંમતલાલને અપાએલા સમાધાનમાં આચાર્યશ્રીએ રચેલા શ્રી સ્તંભન પાર્શ્વનાથજીનાં સ્તવનમાં જણાવેલી-“તારા કર્મને હઠાવ જઈ શિવમહેલેમાં” એ તરંગપંકિતની જેવું તરંગી લહેરી કથન હોઈને શાસ્ત્રવિરૂદ્ધ છે.
તેઓશ્રીના તે કથનને ખરૂં માનીને તેઓશ્રીના ભકતોએ મોક્ષ લેવા ત્યાં દેટ દેવાની રહેતી નથી; કારણ કે- મેક્ષ તે સ્થળે મળતું જ નહિ હોવાથી તે સ્થળે નથી; પરંતુ અહિં મનુષ્યલોકમાં જ મળતું હોવાથી મનુષ્યલોકમાં જ છે. આથી તે તેઓશ્રીની આજ્ઞાના આ૦ શ્રી રામચંદ્રસૂરિજીએ પણ “શ્રી નવપદ-સ્વરૂપ દર્શન' ના પેજ ૩૬ ઉપર પંદર કર્મભૂમિ મેક્ષભૂમિ કહેલ છે. પિતાના તે વાકયના બચાવમાં આચાર્ય શ્રી તરફથી કદાચ એમ કહેવામાં આવે કે- “સર્વાર્થસિદ્ધ વિમાનની ઉપર રહેલા સિદ્ધપરમાત્માના સ્થાનને ઉપચારથી મોક્ષ કહેલ છે. તે તે બચાવ પણ શાસ્ત્રવિરૂદ્ધ, છે. કારણ કે “ શ્રી પ્રવચન સારોદ્ધારના ૫૫ મા સિદ્ધસ્થાનની “ફલિપમ/go' ગાથા ૪૮૬ની ટીકાના સર્વાર્થસિવિમાનાફૂર્વ ધામનેઃ xxx - નવરિયા x x x પાનારા નામ સિરિટા મવતિ, x x x રથ તારામિકêારત જે તચાश्रेषत्प्राग्भाराया उपरि योजने गते लोकान्ता भवति, तस्य च Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com