________________
૧પ૭
ધારણા અને વ્રતને અર્થ પૃથક હોવાથી ધારણા, વ્રત તરીકે ગણી શકાતી નથી, પરંતુ તે ધારણા મુજબ ગુરૂગે ગુરુ પાસે અને ગુરુ અભાવે વ્રતધારી શ્રાવકાદિ પાસે પચ્ચકખાણ કરે ત્યારે તે “ધારણા વ્રતરૂપે બને છે. ધારણા, વ્રત તરીકે ગણતી નહિ હેવાથી જ પચ્ચકખાણુભાષ્યમાં જણાવેલા વિવિધ પચ્ચકખાણનાં નામે માં ધારણાનું નામ નથી.
આથી જ ધારેલ પચ્ચકખાણ કેઈ કારણે ફરી જાય તે તેમાં વ્રતને ભંગ લેખાતું નથી. શ્રી સેના પ્રશ્ન ઉલ્લાસ બીજે પૃ. ૨૯ પ્રશ્નોત્તર ૮૬માં આ બાબત સ્પષ્ટ ખુલાસે પણ છે કે-“શત: તિરાને તપન: યોગ્યે રવાના चमुकं तपः करिष्ये' ईदृशं विचिंत्य कायोत्सर्ग' पारयति. पश्चा. कस्यचिदापहादन्यत्तपः करोति, तस्य प्रत्याख्यानमंगो लगति न वेति ? प्रनोऽत्रोत्तरं -प्रत्याख्यानभंगो न लगतीति
ધારણા, વ્રતરૂપે કયારે સ્પર્શે છે ? તે અધિકાર શ્રી પ્રવચનસારોદ્ધાર ભાગ પહેલાના પૃત્ર પર ઉપરની 'चिए काले विहिणा पत्तं जं कासियं तयं भणियं गाथाद्धना ટકામાં જણાવેલ છે કે-“સાપુઃ શ્રાવ વા પ્રત્યાચારના સૂત્રાર્થ सम्यगबबुद्धयमानः सूर्येऽनुद्गते एव स्वसाक्षितया चैत्यस्थापनाવાસમાં વા યં પરિપત્રાવણિત (પતે સ્વીકારેલું અને કહેવા ઈછેલું) કાન વિવાદા:સની सूत्रोक्तविधिना कृतिकर्मादिविनयं विधाय रागद्वेषादिविकवादिरहितः सर्वत्रोपयुक्तः प्राबलिपुटो लघुतरशब्देन गुरुवचनमबरन् यदा પાદાને રવિવારે સવા સૂઈ વહીતિ. આવા સ્પષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com