________________
ક્રમાંક પ્રન
સમાધાન પૃ૦ ૧૨૦ તિથિએ લેલેરી નહીં વાપરનારને ત્યાં કઠોળ
વપરાય તેમાં કોરડુ રહે તે સચિત્ત ગણાય કે નહિ? એ દાણાને અડેલા બીજા દાણું પણ સચિત્ત ગણાય કે નહિ? એકાસણામાં વાપરી શકાય ? મુનિરાજને
વહોરાવી શકાય ? કેરડુ દાણા કાઢીને વાપરી શકાય? ૧૮૧ ૧૨૧ વશ કે ચાલીશ લેગસના કાઉસગ્ગ વખતે આંખો
એટલે લાંબા સમય સુધી ખુલ્લી રહી શકે ખરી ? બંધ થઈ જાય તો કાઉસગ્ગ ભાગે ? આંખે કુદરતી બંધ થાય છે તો તેને આગાર કેમ રાખે નથી ? આંખો બંધ રાખીને કાઉસગ્ગ કરે તો કાંઈ વાંધે ખરે?
૧૮૧ ૧૨૨ કરડ મગ સચિત્ત છે કે અચિત્ત તે વિગતથી સમજાવો? ૧૮૪ ૧૨૩ જિનપૂજન ક્યબાદ ચૈત્યવંદન ન કરીએ તે શું બાધ આવે ?
૧૯૩ ૧૨૪ જિનેશ્વર દેવની પૂજા કરતી વખતે ગરમ પાણીથી
ન્હાવાથી લાભ થાય કે ઠંડા પાણીથી નહાવું જોઈએ? ૧૫ ૧૨૫ હાલમાં વપરાતું વેજીટેબલ ઘી (ડાલ્ડા) તથા ભેયસીંગ
[મગફળી] નું તેલ વિનયમાં ગણાય કે નહિ? ૧૯૫ ૧૨૬ ભવ્ય છ મુકિતમાં જશે તો તે શું અભવ્ય એકલાજ બાકી રહેશે?
૧૯૬ ૧૨૭ શું મન:પર્યવ જ્ઞાનિઓ, અવધિજ્ઞાનિઓ અને
પૂર્વધરે નિયમા દેવલોકમાં જાય કે અન્ય ગતિમાં . પણ જાય ખરા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com