SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ વહેરાવાય નહિ. જ્યારે વિવિધ પ્રશ્નોત્તર ભાગ પહેલાના પેજ ૬ ઉપર આ. શ્રી દાનસૂરિજી મહારાજે કેરડુ મગ અચિત્ત છે. શ્રી ઘનિર્યુકિતની ટીકામાં કહેલ છે. પણ આખી ચનિના રક્ષણ માટે અને નિઃશકતાના પરિહારને માટે દાંતથી ભાંગવા નહિ પણ આખા ગળી જવા” એ પ્રમાણે લખ્યું છે. આમ ભિન્ન ખુલાસો કેમ? એ પ્રશ્નનું આચાર્યશ્રીએ, તે પ્રશ્નકારને વિવિધ પ્રશ્નોત્તરમાં તે શાસ્ત્રપાઠ સહિતનું સમાધાન જોતાં કલ્યાણ વર્ષ ૧૪ ના પહેલા અંકગત સમાધાનમાં મેં જે કેરડુ મગને સચિત્ત જણાવેલ છે તે મારી ભૂલ છે, અને તે વિવિધ પ્રશ્નોત્તરગત સમાધાનમાં આપેલાં શ્રી ઘનિયુક્તિ ટીકામાંના મરત્તાના કરવાંવનસ્પતીના નિષ્ણા ચનિઃ ચાત' એ પાઠને આ૦ શ્રી વિજયદાનસૂરિજી મહારાજે તે સ્થાને જેકઇક અચિત્તવનસ્પતિઓની પણ નિ સચિત્ત હોય છે.” તથા શ્રાદ્ધવિધિગ્રંથમાંના (નાવિભિન્ન મત્તે' પાઠને તે મગ આખા ગળી જવા” એમ મનસ્વીભાવાર્થ લખેલ છે તે તેમની ભૂલ છે, કારણ કે શ્રી પન્નવણાઈ સૂત્રના પ્રથમ પદગત ૨૫ મા સૂત્રની ટીકા “બથ નિિિર ઉમિપીयते ? उपते, जन्तोरुत्पत्तिस्थानं अविध्वस्तशक्तिक-तत्रस्थजीશનિવારિવામિતિ માર એ પાઠના આધારવાળા શ્રી દ્રવ્યલોકપ્રકાશના પાંચમાં સના–ત્તિવાન કન્નોર્થ दविद्वस्तशक्तिकम्। सा योनिस्तत्र शक्तिस्तु, जन्तूत्पादनयोग्यता' એ પ૩ માં કલેક મુજબ-જેની શક્તિ વિનાશ પામી નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034914
Book TitleKalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1962
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy