SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમાંક ૨૦ પ્રશ્ન કરાવ્યા વિના ચૈત્યવંદન, દ્વાદશાવતું વંદન, ચેભ વંદન થઈ શકે ખરા? સમાધાન ૫૦ ૯૯ આર્દ્રનક્ષત્ર પછી દિલ્હી વગેરે બાજુમાં નવી કેરીએ થાય છે, તે તે સાધુ-શ્રાવકાદિને કલ્પી શકે કે નહિ ? ૧૬૨ ૧૦૦ પરમાધામી મરીને કયાં પેદા થાય ? ૧૦૧ નારકીના જીવાને પરમાધામી જે દુખ આપે છે તે તેમને પણ દુઃખ ભાગવવુ પડતુ હશે ખરૂ ? ૧૬૩ ૧૦૨ પન્યાસ સિવાય સાધુ પ્રતિષ્ઠા કરાવી શકે કે ? ૧૦૩ શાસ્ત્રમાં ચેારાશીલાખ જીવાયેાની બતાવવામાં આવે છે, જેમાં ચૌદ લાખ મનુષ્યને પણ સમાવેશ થાય છે તે! આ ચૌદ લાખ મનુષ્યની ગણુત્રી કેવી રીતે થાય? ૧૦૪ દેવાને ચાર ધ્યાનમાં કેટલા ધ્યાન હોય ? સર્વાસિદ્ધના દેવાને કયું ધ્યાન હેાય ? ૧૦૫ ક્ષાયેાપશમિક સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરાપમની કહી છે, તે ત્રણવાર અચ્યુત અને બે વાર વિજયાદિમાં જાય એ દૃષ્ટિએ કહી છે, તે અચ્યુતમાં તે ઘટી શકે છે, પણ સર્વાર્થસિદ્ધમાં તા એક્જ વાર જાય છે, અને ચાર અનુત્તરમાં તેા ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૨ સાગરાપમનું છે, એ દૃષ્ટિએ ૬૪ સાગરેાપમ થાય, પણ }} સાગરાપમ શી રીતે ? ૧૦૬ દેવી અને તિ``ચિણીને ક્ષાયિક સમકિત હોય કે નહિ ? ૧૦૭ સમવસરણમાં ત્રણ બાજુ ભગવાનનું પ્રતિબિંબ હેાય ૧૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૬૩ ૧૫૪ ૧૬૫ ૧૬૬ ૧૬૮ છે, તેમાં આત્મ પ્રદેશો અને પુદ્દગલે ઔદારિક હોય? ૧૭૦ www.umaragyanbhandar.com
SR No.034914
Book TitleKalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1962
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy