SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ પરંતુ પાણીના લાભ પાસે તે પરિશ્રમાદિ હિસાબમાં ગણાતા નથી. વળી કોઈવાર ધર્મને માટે કોઈ ગૃહસ્થને વાણિજ્યંદિ સાવદ્યવૃત્તિ પણ (‘વ્યાપાર કરતાં આજીવિકા ઉપરાંત વધે તે ધન જિનમદિરમાં વાપરવુ” એવા અભિગ્રહ કરનાર સકાશશ્રાવકની જેમ)દોષને માટે થતી નથી. કારણ કે(ક્રિયાકારકના દિલમાં જે ધમ રૂપે)વિષય-અનુષ્ઠાન વિશેષ હાય, તે વિષયના પક્ષપાતરૂપે તે કાં હાવાથી તેને તે કાયૅ કની નિરા થવા તરીકે ગુણુરૂપ મેાધિમીજના લાભના હેતુ છે.” જો કે-આ વાત તે અહિ' પ્રસંગને અનુલક્ષીને (માર્ગોનુસારી પણ જેના નિષેધ કરતાં કપી ઉઠે તેવી) ગ્લાન સાધુની ધકાયના ઔષધને આશ્રયીને જ કરી છે; પરંતુ શ્રી ભગવતી સૂત્રમાં તે સાયં સમનું વા માનું વા पडिह्यपञ्चक्खायपाक्कम्मं अफासुएण अणेस णिज्जेणं असण ४ पडिला भेमाणस्स किं कज्जइ ? गोयमा ! अप्पे पावकम्मे बहुयरा સે નિન્ના' પાડવડે પંચમહાવ્રતનુ પાલન કરનારા કોઈ પણ સાધુમહારાજની [નિર્વાહ થતા હોય તેા નિરવદ્ય અને] અનિર્વાહે (કેવલ ઔષધથીજ નહિ, પરંતુ) અશન-પાનાદિ ચારેય સાવદ્ય આહાર વડે પણ ભક્તિ કરનાર શ્રાવકને અલ્પ ખંધ અને બહુનિર્જરા જણાવેલ છે. સંચળમ્મિ અનુä, दुहवि गेहं तदितयाण अहिअं । आउर दिट्ठतेणं तं चैव हियं અસંચને III એ શ્લેાકથી અનિર્વાહે મુનિને પણ તેમાં અહિત નથી. શાસ્ત્રોની સવ આજ્ઞા અને સનિષેધના ‘તદ્દા सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा હાદ્દાજંલી વાળિયો' એ જ અદ પર્યાં હોવા છતાં આપણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034914
Book TitleKalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1962
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy