Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
Catalog link: https://jainqq.org/explore/005258/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jain Patra Sahitya Part 1 જૈન પત્ર સાહિત્ય ભા.૧ __(मध्यादीन) महायान अषानुना केन्द्र, कोय । Pा माग गानमनिनोकागजानियामा जमोकनाजोराजनार- M३०३२८ सुपजीवाशवीसाात्रा केसोजेकनावामास्वस्तिवापाश्चपरमवराय लिमवारजीएaa मानतीतत्र श्रीबजाया एनिमुमाराध्यकलपीशशि सरयारेशमा अलपीशीजशविन्याचा नाशास्तानिहायेसजालसामायकोबालापहाविजय FEMAamARमलियानावाचारवाचतोऽन्त्रक सरवजीसदेसारेवनातित खात्रामकऽपरितमायनाचा धारजोजिीवासमज काम मिनायाबकरतीनुषधाजी पापीस्तावेजनाशिष्य कामाकागावर ठिस ऋतिभापार्थाषणम्पमान , रातिनामस्वादंग कि कनिनवऽश्विरालपरिया अयंपलामुएधनश्रीधामाबुल पालामुक्तिधर्मनियोग्पालालगाशयातनाएकवत मेवात्वत्पवयातथाअवनोक राणबाजकन रिकताचवेबाजुत्रदिशपत्रकअत्रमाता अलपतात पण पानमालानावकमाविकानामानिम्मिीदवासी धर्मगसिवानाधर्मगलिवामितिविनयगणिवाहित जकल्पागनि गुरुटिरजीमानकगुणगायाए कायपाहियरतवनरेसहनेगमे।सहनापूरसोको लाचमलिगनेनातिनेजिनी कागला -आ..श्री कैलासुसमरारिशाननंदिर EASE hajan मा. श्री केशव्यापार सूरि भन.मर । महावीर गेन भायपना केन, कोबा. जनज्यूबासतरज्यो मासीवरसंतीनिलांनीवहीरंगरेकि बीमातिएकसाहे... करजी कागदहितकरवाचायो अंगेभानसीक २५रायली पाहीलकरीची गय मनसभोसरबत्यो बीचमासबदायई सुमनसतमकीजीय सहपसरलष्टाय माकरणकमक कामपाधिसजाय सलमसन मिलकरहर मकरारूण मि परमिसनकरसकै गोमनीमा कामउहानिधाया हेनरा बोचोमनधरचूप उपसन उसे निकसैषश्रमतिलाजाधितकागदसंपूरगे। For Private & Personel vse Only 4.CO ingiren sorg For Private & Phlesh si. sqन शाह Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્ર સાહિત્ય ભા. ૧ મધ્યકાલીન જેમાં લીન થઈ જવાથી જીવ અનંત સંસાર સાગરને પાર કરી જાય છે તથા જે તમામ જીવો માટે શરણ સમાન છે એ જિનશાસન લાંબા સમય સુધી સમૃદ્ધ રહો. શ્રી સમણ સુત્ત - ૧૭ જેનો ઉપદેશ અહંતોએ અર્થરૂપે કર્યો છે અને જેને ગણધરોએ સૂત્રરૂપે સારી રીતે ગૂંથેલું છે તે શ્રુતજ્ઞાનરૂપી મહાસમુદ્રને ભક્તિપૂર્વક શિર નમાવી પ્રણામ કરું છું. શ્રી સમણુ સુત્ત - ૧૯ સંપાદક : ડૉ. કવિન શાહ બીલીમોરા. પ્રકાશક : કુસુમ કે. શાહ ૧૦૩, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, સી. બીલ્ડીંગ, વખારીયા બંદર રોડ, પો. બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોન : ૦૨૬૩૪ - ૨૮૫૯૬૮ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Patra Sahitya Part I (Madhyakalin) જૈન પત્ર સાહિત્ય ભા. ૧ (મધ્યકાલીન) A Collection of published and unpublished different letters of Jain literature. (Madhyakalin) જૈન સાહિત્યના પ્રગટ અને અપ્રગટ (હસ્તપ્રત) પત્રોનો સંચય સંવત ૨૦૬૦, અક્ષય તૃતીયા, તા. ૨૨-૪-૨૦૦૪ પ્રથમ આવૃત્તિ નકલ - ૪૦૦ કિંમત : રૂા. ૯૦-૦૦ પ્રાપ્તિસ્થાન | પ્રકાશક : કુસુમ કે. શાહ ૧૦૩, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, સી. બીલ્ડીંગ, વખારીયા બંદ૨ રોડ, પો. બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોન : ૦૨૬૩૪ - ૨૮૫૯૬૮ ટાઈપ સેટીંગ - ડિઝાઈન : યાત્રા ગ્રાફીક્સ ફોન : ૨૫૫૦૬૧૪૯ મુદ્રક : દિવ્ય વિઝન ૨૯, બીજે માળ, કે. બી. કોમર્શિયલ સેન્ટ૨, ખાનપુર, અમદાવાદ - ૧. ફોન : ૨૫૫૦૬૧૪૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક સહાયકો હું શ્રી જૈન શ્વે. મૂર્તિ. સંઘ, શાહપુર, મંગળ હૈ પારેખનો ખાંચો, અમદાવાદના પ્રમુખ અને ટ્રસ્ટી ગણ. પ. પૂ. આ. શ્રી રૂચકચંદ્રસૂરિની – પ્રેરક એક સગૃહસ્થ - શ્રુતભક્ત તરફથી આર્થિક સહાય પ્રેરક પ. પૂ. પં. શ્રી વજસેનવિજયજી ગણિવર્ય. શ્રી જંબુદ્વીપ વર્ધમાન જૈન પેઢી, પાલીતાણા – પ્રેરક પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિજી. શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસર ફિ પેઢી, બીલીમોરા - અ. સી. વીનુબહેન છે જયંતિલાલ ગાંધી, વેજલપુર, Page #5 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર ♦ ૫.પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, પ. પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરિ, પ. પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિ, પ. પૂ. પં. શ્રી નંદિઘોષવિજય ગણિવર્ય, ૫. પૂ. સાધ્વીજી શ્રી ધૈર્યયશાશ્રીજી, પ. પૂ. સા. શ્રી શાશ્વત યશાશ્રીજી, પ. પૂ. સા. શ્રી વિરતિયશાશ્રીજી આદિ, હસ્તપ્રતનું લખાણ તૈયા૨ ક૨વામાં સહયોગ આપવા માટે. ♦ શ્રી એલ. ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિલોજી, અમદાવાદના માનનીય ડીરેકટ૨ શ્રી ડૉ. જીતુભાઈ બી. શાહ ♦ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર, કોબાના એસોસીએટ ડીરેક્ટ૨ ડૉ. બાલાજી ગણો૨ક૨ અને મનોજ જૈન ♦ માતુશ્રી દિવાળી બહેન. ભગવાનદાસ જ્ઞાન ભંડાર, લીંબડીના ગ્રંથપાલ સંજય દોશી. ઉપરોક્ત જ્ઞાન ભંડારમાંથી લેખ/પત્ર સાહિત્યની ઝેરોક્ષ નકલ પ્રાપ્ત થવા માટે. ♦ પ્રમુખ અને ટ્રસ્ટીગણ શ્રી જૈન શ્વે. મૂર્તિ સંઘ, શાહપુર, મંગળ પારેખનો ખાંચો, અમદાવાદ. પાલિતાણાના આર્થિક સહયોગ માટે. શ્રી જંબુદ્વીપ વર્ધમાન જૈન પેઢી Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબૂદ્દીપ ટ્રસ્ટ – પાલિતાણા શ્રી જંબૂવ્હીપ ટ્રસ્ટના આદ્યસ્થાપક પ. પૂ. પં. શ્રી અભયસાગરજી મ.સા. હતા. પૂ. શ્રીએ જેનાગમગ્રંથો અને દર્શન શાસ્ત્રના ગ્રંથોનો અભ્યાસ કરીને ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેની સાથે જૈન ભૂગોળ – ક્ષેત્ર સમાસના અભ્યાસથી પૃથ્વી વિશે કેટલાક વિચારો ઉદ્ભવ્યા. તેને સાકાર કરવા માટે સંશોધનના હેતુથી ઉપરોક્ત ટ્રસ્ટનું નિર્માણ થયું છે. આ ટ્રસ્ટની કેટલીક મહત્વની પ્રવૃત્તિઓ નીચે જણાવ્યા પ્રમાણે છે. પ. પૂ. પં. શ્રી અભયસાગરજીએ તીર્થાધિરાજ પાલિતાણામાં પ્રચંડ પુરૂષાર્થ અને આગવસૂઝથી જૈન ભૂગોળ પ્રમાણે જંબૂદ્વીપની કલાત્મક રચના કરી છે. આજે આ સ્થાન યાત્રાળુઓ અને અન્ય પ્રવાસીઓને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કાર્યમાં પૂ. શ્રીએ દેશ-વિદેશના વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ સાથે રૂબરૂ વાર્તાલાપ અને પત્ર ફોન દ્વારા સંપર્ક કરીને જૈન દર્શનની દષ્ટિએ પૃથ્વી અંગેના વિચારોનો વિનિમય Page #7 -------------------------------------------------------------------------- ________________ કર્યો હતો. પૃથ્વી અંગેની વર્તમાન માન્યતા અને જૈનદર્શનના વિચારોનો છે અભ્યાસ કરીને પૃથ્વી ગોળ છે, પૃથ્વી ફરે છે, એપોલો ૧૧ની ચંદ્રયાત્રા ( આ અંગે તુલનાત્મક રીતે અભ્યાસ કરવો અને તેને આધારે પૃથ્વી સંબંધી વિચારો પ્રગટ કરવા. આ સંશોધનાત્મક કાર્ય માટે ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અભ્યાસ અંગે પૂ.શ્રીના વિચારોનો પરિચય થાય તે માટે નીચે જણાવેલાં પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યાં છે. (૧) પ્રશ્નાવલી, (૨) શું એ ખરું છે?, (૩) પૃથ્વીનો આકાર નિર્ણય, (૪) પૃથ્વી ખરેખર ગોળ નથી, (૫) પૃથ્વી ખરેખર ફરે છે?, (૬) કોણ શું કહે છે – ભા. ૧, (૭) સત્ય શું?, (૮) એપોલો - ક્યાં ઉતર્યું?, (૯) એપોલોની ચંદ્રયાત્રાનું રહસ્ય વગેરે પુસ્તકો પ્રગટ થયાં છે તે ઉપરથી પૂ.શ્રીના વિચારો જાણીને વર્તમાન માન્યતામાં સત્ય શું છે તે જાણવા માટે માર્ગદર્શન મળે છે. આશાસ્પદ યુવાનો, ખગોળ શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોને માટે પૃથ્વી અંગેના નવા વિચારો જાણીને સંશોધનાત્મક રીતે કામ કરવાની સુવિધા આ ટ્રસ્ટમાંથી પ્રાપ્ત થાય છે. પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિની નિશ્રામાં આ ટ્રસ્ટની પ્રવૃત્તિ ચાલે છે અને પૂ. આ. શ્રીએ તા. ૩-૩-૦૪ના રોજ જંબુદ્વીપ સંકુલમાં વેધશાળાની સ્થાપનાની ખનનવિધિ થયેલ છે એટલે ખગોળશાસ્ત્રની રીતે તારા-ગ્રહો-હવામાન વગેરેનો અભ્યાસ થઈ શકશે. આ પ્રસંગે સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી જે. જે. રાવલ (મુંબઈ) ઉપસ્થિત રહ્યા હતા. આ નવા પ્રોજેક્ટથી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોને પણ વેધશાળાની માહિતી ઉપયોગી નીવડશે એવી આશા રાખવામાં આવે છે. રસ ધરાવતા સંશોધકોએ નીચેના સરનામે સંપર્ક કરવાથી વિશેષ માહિતી ઉપલબ્ધ થઈ શકશે. ધી અર્થ રોટેશન રીસર્ચ ઈન્સ્ટીટયુટ પો. બો. નં. ૬, પો. મહેસાણા (ઉ.ગુ) - ૩૮૪ ૦૦૧. ડૉ. કવિન શાહ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્ર સાહિત્ય ભા. ૧ મધ્યકાલીન 'પુસ્તક વિમોચન સમારોહ પ. પૂ. આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજીના સમુદાયના પ. પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસાગરસૂરિજીના વિદ્વાન શિષ્ય રત્ન ગણિવર્ય શ્રી નયચંદ્રસાગરજીની પુનિત નિશ્રા સંવત ૨૦૬૦, અક્ષય તૃતીયા, તા. રર-૪-૨૦૦૪ શ્રી વેજલપુર નગર (પંચમહાલ) ના આદિનાથ જિનાલયના હિરક મહોત્સવ પ્રસંગે વિમોચન : વિમોચન કર્તા : વેજલપુર નિવાસી (હાલ અમદાવાદ) શ્રી નવિનચંદ્ર ચીમનલાલ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ • લેખકનો પરિચય : શાહકવિનચંદ્રમાણેકલાલ (જન્મ સ્થળ : વેજલપુર, જ. તા. : ૩૦-૩-૩૬) • અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એડ., ટી.ડી., એલએલએમ., પી.એચડી. ૭ ઈ.સ. ૧૯૫૫થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કુલમાં શિક્ષક. ૭ ઈ.સ. ૧૯૬૬ થી ૧૯૯૬ સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. ♦ હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધનપ્રવૃત્તિ. 15 ♦ જૈન સાહિત્યમાં પી.એચડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારકચંદ્રક' વિજેતા (કવિપંડિત વીરવિજયજી એકઅધ્યયન) ♦ સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ૭ ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી ૧૯૭૨ સુધીનો ૨૪ા (અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એડ. (૧૯૭૨ જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્કેમ, ફ્રેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. ♦ બાર વ્રતધારી શ્રાવક : નવલાખ નવકાર, ઉવસગ્ગહર અને લોગસ્સનો જાપ પૂર્ણ કરેલ છે. ૭ પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા નિબંધો), હરિયાળી સ્વરુપ અને વિભાવના, ગઝલની સફર, જૈન ગીતો કાવ્યોનો પરિચય, ફાગણકે દિન ચાર (હોળી ગીતો), પૂછતા નર પંડિતા, બીજમાં વૃક્ષ તું,જૈન પત્ર સાહિત્ય ભાગ-૨. શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિમંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ - બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ - સુરત, વી.એસ. પટેલ કૉલેજ - બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર- એવૉર્ડપ્રાપ્તિ. શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત્ત પ્રવચન અને વાર્તાલાપ, પત્ની અ. સૌ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજીમ. સા. (પુત્રી). આગામીપ્રકાશનઃ કાવ્યશાસ્ત્ર વિનોદેન Page #10 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૧ પદ્ય ક્રમ પા.નં. ૧ અજિતસેન-શીલવતી લેખ આ. જયવંતસૂરિજી ૨ શ્રી સીમંધર સ્વામી લેખ આ. જયવંતસૂરિજી ૩ શ્રી સીમંધર જિનની પત્ર રૂપે વિનંતી શ્રી કમલ વિજયજી ૪ શ્રી સીમંધર સ્વામીની વિનંતી શ્રી હર્ષવિજયજી ૫ શ્રી ચંદરાજા અને ગુણાવલી રાણીના કાગળ કવિ રાજદીપ વિજયજી ૬ નેમ-રાજુલ લેખ રૂપવિજયજી ૬૧ ગદ્ય ૭ શ્રીમદ્ દેવચંદ્રજીના લખેલા પત્રો ૮ બે પત્રો શ્રી દેવચંદ્રજી (એ) ભૂપાલવિજય (બી) આ. લક્ષ્મી સૂરિ શ્રાવક કવિ મનસુખલાલ ૯૦ ૯ આત્મબોધ પત્રિકા Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ 'સંપાદકનું નિવેદન બાં જૈન પત્ર સાહિત્યનો અભ્યાસ કરતાં મધ્યકાલીન અને તું | અર્વાચીન એમ બે પ્રકારના પત્રો ઉપલબ્ધ થાય છે. અર્વાચીન તી કાળના પત્રો પ્રગટ હોવાથી ભા. ૨ પ્રથમ પ્રસિદ્ધ કર્યા પછી ભા. ૧નું પ્રકાશન થયું છે. ગદ્ય-પદ્યના સાહિત્ય પ્રકારોમાં “પત્ર” સ્વરૂપની રચનાઓ વિશિષ્ટ પ્રકારની ગણાય છે. વ્યવહાર જીવનમાં પત્રોને મહત્ત્વ અપાતું હોય તો અધ્યાત્મ માર્ગમાં તો પત્રોનું સવિશેષ મહત્ત્વ છે. જૈન-જૈનેત્તર સાહિત્યમાં વિવિધ પત્રોની વિરાટ સૃષ્ટિ છે. તેનું દર્શન કરાવવા માટે જૈનપત્ર સાહિત્યના સંપાદનની પ્રવૃત્તિ આદરી છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં પત્ર માટે લેખ”, “કાગળ' પત્ર રૂપે વિનંતી જેવા શબ્દપ્રયોગો થયા છે. જ્યારે અર્વાચીનકાળમાં માત્ર પત્ર શબ્દ પ્રયોગ થાય છે. મધ્યકાલીન પત્રોની કક્ષા જુદી છે. આ સમયના પત્રો કેટલાક પ્રગટ થયા છે જ્યારે કેટલાક પત્રો અપ્રગટ છે તે જ્ઞાન ભંડારની હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થાય છે. જેનપત્ર સાહિત્ય ભા. ૧ના સંપાદન કાર્ય માટે નીચે જણાવેલા જ્ઞાન ભંડારમાંથી અપ્રગટ હસ્તપ્રતો મળી છે તેને આધારે જૈનપત્ર સાહિત્ય મધ્યકાલીનનું પુસ્તકરૂપે પ્રકાશન કર્યું છે. ૧. શ્રી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિર, અમદાવાદમાંથી નીચેની હસ્તપ્રતો મળી છે. ૧ - નેમ-રાજુલ લેખ, ૨ - સ્થૂલિભદ્ર કોશા કાગળ, ૩ - છેરામલેખ, ૪ - જીવચેતના કાગલ, ૫ - શ્રી વિજયસેનસૂરિ લેખ. શેઠ આણંદજી કલ્યાણજી જૈન પુસ્તક ભંડાર, લીંબડી. (GC ૧ ) Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧-વિરહિણી લેખ, ૨-સીતા દીવાળી પત્ર, ૩-સ્ત્રી લિખિત કાગળ. શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબામાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રતોની સૂચી. ૧- શ્રી સીમંધર સ્વામી ફરદી, ૨- પત્ર (પૂ. પદ્મવિજયજી), ૩ - નેમિ જિન લેખ, ૪ - પત્ર (વિજયાનંદસૂરિ), ૫ - પત્ર (મુનિસેનવિજય), ૬ - પત્ર (જિનચંદ્રસૂરિ). હસ્તપ્રતો પ્રાપ્ત કરવા માટે ઘણો સમય થયો પણ પાઠ્ય સામગ્રી પ્રાપ્ત થવાથી સંશોધન કાર્ય અદમ્ય ઉત્સાહથી કરવાની વૃત્તિ પ્રબળ બની. હસ્તપ્રતની લિપિના અભ્યાસ વગર પત્રો તૈયાર થઈ શકે તેમ ન હતા. આ માટે આવી લિપિના જાણકારની સહાયથી બધા પત્રો તૈયાર કરવામાં આવ્યા છે. હસ્તપ્રતનું લખાણ તૈયાર કરવાના મૂલ્યવાન કાર્યમાં પૂ. આ. શ્રી મુનિચન્દ્રસૂરિ, પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ, પૂ. આ. શ્રી રત્નભૂષણસૂરિ, પૂ. પં. શ્રી નંદિઘોષવિજયજી, પૂ. શ્રી વિશ્રુતયશવિજયજી, પૂ. સાધ્વીજી શ્રી વિરાગયશાશ્રીજી, પૂ. સા. શ્રી શાશ્વતયશાશ્રીજી વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો તેના પરિણામ સ્વરૂપે મધ્યકાલીન પત્રોનું પુસ્તક પ્રકાશન થઈ શક્યું છે. પૂ. સાધુ ભગવંતો અને સા. જી. મ. સા.ની શ્રુતભક્તિની સેવાથી મારું કાર્ય સરળ બન્યું અને આજે પુસ્તક પ્રગટ થયું છે. આ કાર્યમાં રૂબરૂ મુલાકાત અને પત્ર સંપર્કથી પણ ઘણી બધી માહિતી મળી છે. મધ્યકાલીન પત્રોનું બે વિભાગમાં વિભાજન કર્યું છે. પ્રથમ વિભાગમાં પ્રગટ કૃતિઓનો સંચય અને સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. તેમાં પણ ગદ્ય-પદ્ય એમ વિભાજન કર્યું છે. બીજા ) વિભાગમાં અપ્રગટ હસ્તપ્રતોનો સંચય કર્યો છે. તેમાં મૂળ હસ્તપ્રત ની ઉપરથી વાંચીને તૈયાર કરેલ લેખ-પત્ર આજની પ્રચલિત ગુજરાતી ( લિપિમાં પ્રસિદ્ધ કરેલ છે. પત્રોની ભાષા અને લેખનમાં કોઈ ફેરફાર (૨ ) Page #14 -------------------------------------------------------------------------- ________________ કર્યો નથી. વાચકવર્ગને સમજવામાં ઉપયોગી કેટલાક શબ્દોના અર્થ આપવામાં આવ્યા છે. મૂળ લખાણને આધા૨ે મધ્યકાલીન લેખ-પત્ર સાહિત્ય કેવા પ્રકારનું છે તેનો ખ્યાલ આવે છે. સત્તરમી સદીથી ‘લેખ’ રચના થઈ છે એમ ઉપલબ્ધ પત્રોને આધારે અનુમાન કરવામાં આવે છે. મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં આખ્યાન કૃતિઓમાં દીર્ઘકથાના અંતર્ગત કાવ્યમાં લખાયેલા પત્રો મળી આવે છે. તે ઉપરથી આ સમયના પત્રો પદ્યમાં છે. ઉદા. જોઈએ તો શ્રૃંગારમંજરીની કથાના અંતર્ગત ‘અજિતસેન શીલવતી લેખ’ પ્રાપ્ત થયો છે તે અહીં પ્રગટ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની હસ્તપ્રતોમાં પદ્યની સાથે ગદ્ય શૈલીમાં પત્રો લખાયા છે. આ પત્રો ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે. તે દૃષ્ટિએ પત્રની ભાષા નોંધપાત્ર બને છે. વિશેષ મહત્વની વાત તો એ છે કે જૈન સાહિત્યની વિવિધતામાં આ લેખ-પત્ર સાહિત્યનું પ્રદાન તેની સમૃદ્ધિનું સૂચન કરે છે. જૈન સાધુઓ ત્યાગ અને વૈરાગ્યની ભાવનાથી માત્ર આત્મસાધના જ કરતા નહોતા પણ બહુજનહિતાય અને કલ્યાણની ભાવનાથી લેખ-પત્રો પણ લખીને સાહિત્ય સમૃદ્ધિની સાથે માનવતાનું કાર્ય કર્યું છે. તેનું મૂલ્ય શબ્દોથી આંકી શકાય નહીં. આ પત્રો ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે. પત્રોનું વસ્તુ સાંપ્રદાયિક હોય તે તો સ્વાભાવિક છે પણ તેમાંથી પ્રાપ્ત થતો સારભૂત વિચાર માનવ કલ્યાણને માટે ચિંતનમનન કરવા યોગ્ય બને છે. વિષયવસ્તુ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ૧. તીર્થંકર વિષયક લેખો. આ પ્રકારમાં મુખ્યત્વે શ્રી સીમંધરસ્વામી વિષયક લેખપત્રોનો સંચય થયો છે. મહાવિદેહક્ષેત્રમાં બિરાજમાન શ્રી સીમંધર સ્વામીને લેખ-પત્ર રૂપે વિનંતી કરીને ભરતક્ષેત્રના માનવીના 3 Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉધ્ધારની આર્ટ ભાવનાની સાથે સીમંધર સ્વામી ભગવાનનાં . ગુણગાન ગાવામાં આવ્યા છે. જૈન ધર્મ સમાજ અને સાહિત્યમાં સુપ્રસિદ્ધ નેમ રાજુલની જુગલજોડીને લક્ષમાં રાખીને લેખ લખાયેલા મળે છે તેમાં મુખ્યત્વે રાજુલના પાત્રને વિશેષ મહત્વનું છે, બનાવવામાં આવ્યું છે. જેમકુમાર લગ્નના માંડવેથી રાજુલનો ત્યાગ કરીને ગઢ ગિરનાર પહોંચે છે ત્યારપછીની રાજુલની સ્થિતિને વાચા આપતા પત્રો નેમિ-લેખ નામથી પ્રાપ્ત થાય છે. તીર્થકર વિષયક લેખો ભક્તિપ્રધાન હોવાની સાથે રસ અલંકાર અને મધુર પદાવલીએ દ્વારા કાવ્યની દૃષ્ટિએ પણ નોંધપાત્ર બન્યા છે. તેમાં રહેલો ભક્તિ શૃંગાર ભક્તજનોની ભક્તિમાં એકતા સાધવામાં સહયોગ આપે છે. ૨. સાધુ વિષયક લેખ : આ પ્રકારના લેખ ગદ્ય-પદ્યમાં પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે સાધુ, વ્યવહાર વિશેની વિગતોનો ઉલ્લેખ થયો છે. પદવી, વડીલપણું, અભ્યાસ તથા ઔપચારિક રીતે સુખશાતા - વંદના - અનુવંદના વગેરે વિગતો સ્થાન પામી છે. એકમાત્ર શ્રી વિજયસેનસૂરિ લેખ ઐતિહાસિક ગણાય છે તેમાં પૂ. શ્રીના લાડુર (રાજસ્થાન) ના ચાતુર્માસમાં અને સૂરિમંત્રની આરાધનાની સાથે સંઘની આરાધનાથી સમગ્ર નગરમાં ધર્મનો ડંકો વાગ્યો છે. ધર્મધ્વજ લહેરાય છે અને જાણે કે આ નગર ધર્મપુરી બની ગયું છે. તેનું માહિતી પ્રધાન વર્ણન કરવામાં આવ્યું છે. સંયમ જીવનમાં ચાતુર્માસ મહત્વનો ઉત્સવ છે તેની માહિતી ઉપરોક્ત લેખમાંથી જાણવા રો મળે છે. ૩. જૈન તત્ત્વજ્ઞાન વિષયક લેખ આ પ્રકારના લેખમાં જૈન દર્શનના કર્મવાદના સિદ્ધાંતો, વIS છે વ્યવહાર અને નિશ્ચય નયના વિચારો અને આત્માના ઉદ્ધાર માટેના - - ( ૪ ) Page #16 -------------------------------------------------------------------------- ________________ માર્ગદર્શક વિચારો પ્રગટ થયા છે. તેમાં બોધાત્મકતા (ઉપદેશ) , રહેલી છે. જૈન દર્શનના પારિભાષિક શબ્દોવાળા આ લેખ આત્માના વિકાસ માટે અનન્ય ઉપયોગી બને છે. જીવચેતના કાગલ, દેવચંદ્રજીના પત્રો અને આત્મ બોધપત્રિકા એમ ત્રણ લેખ ઉપરોક્ત લીટ) વિષયના છે. ૪ - પ્રકીર્ણ લેખ સીતા દીવાળીપત્રમાં દિવાળી પર્વની ઉજવણીથી આત્માના કલ્યાણની ઉદાત્ત ભાવનાનું નિરૂપણ થયું છે. તેની પૂર્વભૂમિકારૂપે પત્રમાં વનવાસ રાવણ સાથેના યુદ્ધની માહિતી રહેલી છે. વિરહિણી લેખ' માં તીર્થંકરનો વિરહ દર્શાવવામાં આવ્યો છે. વિરહાવસ્થાનું નિરૂપણ મધ્યકાલીન કવિઓની રીતિ અનુસાર થયું છે. તેમાં રહેલો શૃંગારરસ પત્રને આકર્ષક બનાવવામાં સહયોગ આપે છે. વિયોગ શૃંગારની અભિવ્યક્તિથી વિરહિણી લેખ વધુ પ્રભાવશાળી બન્યો છે. સ્ત્રી લિખિત પત્રમાં વિરહાવસ્થામાં ઉદ્ભવેલી રમી હૃદયની વિચારધારાનું નિરૂપણ થયું છે. આ નિરૂપણ સમગ્ર સ્ત્રી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરોક્ત ત્રણ પત્રો અજ્ઞાત કવિ કૃત છે. કવિ ન્યાયસાગર રચિત રામલેખમાં રામચંદ્રજીના વનવાસ દરમ્યાન સીતાનું હરણ થાય છે તે પ્રસંગથી એમના હૃદયમાં રહેલી વિરહવેદનાને વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર લેખ કવિતા કલાની દૃષ્ટિએ પણ સફળ નીવડે છે. આ લેખની સાથે સીતા દીવાળીપત્રનું અનુસંધાન કરવામાં આવે તો તે યોગ્ય લેખાશે. રામલેખમાં સીતા વિરહની અભિવ્યક્તિ છે તો સીતા લેખમાં સીતાના વિરહની > વેદનાને વાચા આપવામાં આવી છે એટલે આ બે લેખ સાથે ની થા ગોઠવવામાં આવ્યા છે. વિયોગાવસ્થામાં સતી સીતાની ધર્મભાવના પણ ઉત્તમ કોટિની સૂચિત થાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સીતા દીવાળીપત્રની સાથે રામલેખનું અનુસંધાન હોય તેમ છે) સ્પષ્ટ અનુમાન કરવામાં કોઈ વાંધો નથી. હનુમાનજી રામચંદ્રજીએ આપેલી મુદ્રિકા લઈને સીતા પાસે મોકલે છે. ત્યાંથી શરૂ થતો દીવાળી પત્ર સીતાનો વિરહ અને રામચંદ્રજી સાથેનો પ્રણય તથા દીવાળી પર્વની ઉજવણી વગેરે વિગતોથી આ પત્ર સમૃદ્ધ છે. પણ તેમાં કોઈ કવિનો નામ ઉલ્લેખ નથી એટલે અજ્ઞાત કવિની રચના ગણી છે. રામલેખને અંતે ઈતિ રામ લેખ શબ્દો છે. એટલે રામલેખના કર્તા વિશે કોઈ પ્રશ્ન નથી ઉદભવતો. કોઈ કવિએ રામલેખના અનુસંધાનમાં કલ્પના કરીને સીતા દીવાળી પત્રની રચના કરી હોય તેમ સંભાવના છે. એટલું નિશ્ચિત છે કે રામલેખ અને સીતા દીવાળીપત્ર એવો ક્રમ પુસ્તકમાં ગોઠવ્યો છે જેથી રામલેખના સંદર્ભમાં સીતા દીવાળી પત્ર સમજવામાં સરળતા રહે. પત્ર સ્વરૂપ અને શૈલી. પત્ર વિશે વિચાર કરતાં સૌ પ્રથમ સંબોધન, વિષયવસ્તુ, પત્રનો અંત, લેખકનું નામ જેવી વિગતો સ્વાભાવિક રીતે હોય એમ માનવામાં આવે છે. મધ્યકાલીન પત્રોનો અભ્યાસ કરતાં નીચે પ્રમાણેની વિગતો પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન કાવ્યોના આરંભમાં ઈષ્ટદેવ-ગુરૂ અને સરસ્વતીની સ્તુતિ કે વંદના કરવામાં આવે છે તે મુજબ મધ્યકાલીન લેખમાં તેનું અનુસરણ થયું છે. દીર્ઘપત્રોમાં આ પ્રણાલિકા નિહાળી શકાય છે જ્યારે લઘુ લેખપત્રમાં ગુરૂવંદના છે. આરંભમાં સ્વસ્તિશ્રી, ગામ, વ્યક્તિ કે સાધુ ભગવંતનું નામ દર્શાવવામાં આવ્યું છે. કોઈ કોઈ પત્રમાં પત્રલેખક શરૂઆતમાં જ પોતાના નામનો ઉલ્લેખ કરે છે. તો પત્રને અંતે હું પણ આવો ઉલ્લેખ થયો છે. નામની સાથે રચના સમય - સંવત, બી મહિનો, તિથિ પણ જણાવવામાં આવી છે. મધ્યકાલીન કાવ્યોમાં ' આખ્યાન, રાસ, વિવાહલો જેવા સ્વરૂપની કૃતિઓમાં આ પરંપરા | Page #18 -------------------------------------------------------------------------- ________________ જોવા મળે છે તેનું અનુસરણ આ પત્રોમાં થયું છે. લઘુપત્રોમાં પણ પ) આવો નિર્દેશ જોવા મળે છે. ઉદા. જોઈએ તો આરંભની સ્તુતિ. સ્વસ્તિશ્રી જિનવરતણાં પદપંકજપ્રણમેવિ લેખ લખું સુહ ગુરૂ તણા, મનિધરી સરસાતિ દેવી ||૧|| (વિજયસેનસૂરિ લેખ) સરસતી વરસતી ભારતી, સગુરૂ તણે સંયોગ વિરહિણી નારી તણી વહા, દોહલી નાથ વિયોગ ૧ (વિરહિણી લેખ) પત્ર રચના સમયનું ઉદાહરણ : સંવત સોલસ વખણે છપ્પન વર્ષ પ્રમાણ ફાગણ નિરમાંજા, ચઉદિશ દિન ભલુંજી TI૧) (વિજયસેનસૂરિ લેખ) 'મધ્યકાલીન સાહિત્યમાં પત્ર માટે લેખ શબ્દપ્રયોગ થયો હતો એટલે લેખ લખ્યો જેવા શબ્દો પણ પ્રયોજાયેલા છે. લઘુપત્રોમાં સ્વસ્તિશ્રી પાર્શ્વજિન પ્રણમી, સ્વસ્તિશ્રી આદિજન પ્રણમી, શ્રી હારવિજય સૂરિશ્વર ગુરૂભ્યો નમઃ, જેવાં સંબોધન જોવા મળે છે. પત્રનું વિષય વસ્તુ દુહા અને ઢાળમાં વિભાજિત થયું છે. પત્રનો પ્રારંભ દુહાથી કરીને ઢાળમાં પત્રગત વિચારો નિરૂપણ કરવામાં આવ્યું છે. ( શ્રી વિજયસેનસૂરિલેખ, વિરહિણી લેખ અને સીમંધર સ્વામી ) વિષયક વિનંતીપત્રમાં આ પ્રણાલિકાનું પાલન થયું છે. અન્ય પત્રોમાં આ દેશીઓનો પ્રયોગ થયો છે. ગુરૂકૃપા અને ગુરૂભક્તિએ માત્ર જૈન તાહ ' સાહિત્યમાં નથી જૈનેત્તર સાહિત્યમાં પણ અહોભાવપૂર્વક ગુરૂનો Page #19 -------------------------------------------------------------------------- ________________ મહિમા પ્રગટ થયો છે તે દૃષ્ટિએ દીર્ઘ અને લઘુ લેખમાં ગુરૂનો ભક્તિ ભાવપૂર્વક ઉલ્લેખ થયો છે તો વળી પત્રને અંતે ગુરૂપરંપરાની વિગતો દર્શાવી છે. ઉદા. જોઈએ તો તપગચ્છાગણદિણ પરસિરિ વિજયસેનસૂરિણ શિસણ સંયુણિયો સહરિસં કવિ કમલ વિજયસેન ૧T (સીમંધર જિન પત્ર કમલવિજય) ઉત્તમચંદ્રગુરૂ પાય સા. નમતી શીવચંદ્ર ઉચરેજી (વિરહિણી લેખ) પત્રો કાવ્ય સ્વરૂપે લખાયા હોવાથી કલ્પનાનો વૈભવ, અલંકાર યોજના અને રસસૃષ્ટિ પણ પત્રને આકર્ષક બનાવવામાં ઉપયોગી નીવડી છે. “રસરાજ શૃંગાર' કહેવાય છે તેનો પરિચય પત્રોથી થાય છે. ભક્તિ શૃંગાર - શાંત રસનું નિરૂપણ ભક્તજનોને ભક્તિભાવમાં તલ્લીન કરે છે તો તીર્થકરનો વિરહ, તીર્થકર સ્વામી તરીકે માનીને વિરહાનુભૂતિ કરવી, તીર્થકર ભગવાનને સ્વામી માનીને સ્નેહ કરવો, વગેરેનું નિરૂપણ શૃંગારરસમાં થયું છે. તેમાં ભૌતિક જીવનની વિરહની અનુભૂતિની વિગતો દ્વારા આધ્યાત્મિક પ્રેમ પ્રતિ ઊર્ધ્વગમન થયું છે. એટલે તેના દ્વારા અંતે તો પ્રભુ પ્રેમનું જ નિરૂપણ કેન્દ્ર સ્થાને રહે છે. ગદ્યમાં લખાયેલા ત્રણ પત્રો શુદ્ધ અધ્યાત્મ ભાવનાને સ્પર્શે છે. આત્મબોધપત્રિકા, જીવચેતના કાગળ અને દેવચંદ્રના પત્રો તેના દૃષ્ટાંતરૂપ છે. દીર્ઘકૃતિના અંતર્ગત લખાયેલ પત્ર મૂળ કથાવસ્તુના એક હા ભાગરૂપે સ્થાન ધરાવે છે. દા.ત. : શૃંગારમંજરી કથામાં S અજિતસેન-શીલવતી લેખ છે તે અત્રે પ્રગટ કરવામાં આવ્યો છે. તે તીર્થંકર વિષયક પત્રો મધ્યકાલીન કાવ્ય પરંપરાને અનુસરી ' લખાયા છે તેમાં ભક્તિભાવના કેન્દ્રસ્થાને છે. દૂર દેશાંતરમાં વસતા (૮) Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્નેહીને પત્ર દ્વારા મળીએ છીએ તેથી અધિક ભક્ત કવિઓએ તે મહાવિદેહમાં બિરાજમાન સિમંધર સ્વામીને પત્રો લખ્યા છે. તેમાં ભક્તની ભક્તિ તો ખરી. તેની સાથે સેવક - દાસ એવા ભક્તના ઉદ્ગારની આર્ટ વિનંતી પત્રમાં સ્થાન પામી છે. સાધુ જીવન વ્યવહારને લગતાં પત્રો સામાન્ય કક્ષાના માહિતીપ્રધાન છે તેમાંથી કોઈ આધ્યાત્મિક કે જૈન દર્શન વિષયક માહિતી ઉપલબ્ધ નથી. જીવ ચેતના કાગળ અને આત્મબોધ પત્રિકા પત્રના આકાર કરતાં વધુ વિસ્તૃત છે પણ તેમાં આધ્યાત્મિક વિચારોનું નિરૂપણ હોવાથી વાચકવર્ગને વધુ પ્રેરક બને તેવા છે. વળી તેની રૂપકાત્મક અભિવ્યક્તિ અને દાર્શનિક વિચારસૃષ્ટિને કારણે આ પત્ર દષ્ટાંતરૂપ બને છે. મધ્યકાલીન પરંપરાને અનુસરીને લખાયેલા પત્રોમાં પત્ર સ્વરૂપની વફાદારી જોવા મળતી નથી. પત્રને અનુરૂપ આરંભ, સંબોધન, અંત જોવા મળે છે પણ વસ્તુ વિશ્લેષણ વિસ્તારયુક્ત હોવાથી દીર્ઘકાવ્યની કક્ષાના છે. ગદ્ય અને પદ્ય એમ બે પ્રકારના પત્રો છે. ગદ્યમાં લખાયેલા પત્રો પત્ર સ્વરૂપને અનુસરે છે અને મુદ્દાસર વિચારો વ્યક્ત થયા છે તેમ છતાં રચના સમય મહિનો તિથિનો તેમાં ઉલ્લેખ જોવા મળે છે. સમકાલીન પ્રણાલિકાના પ્રભાવથી આવી સ્થિતિ સર્જાઈ છે. પત્રોની ભાષામાં અપભ્રંશ પ્રભાવ વિશેષ છે તો તેની સાથે ગુજરાતી ભાષાનો પ્રયોગ સફળ રીતે થયો છે. મધ્યકાલીન પત્રોમાં જોવા મળતી ભાષાકીય વિલક્ષણતાઓ ) મધ્યકાલીન લેખ/પત્રની ભાષા પ્રાકૃત, અપભ્રંશ અને જૂની છે ગુજરાતી ભાષાના મિશ્રણવાળી છે. અજિતસેન-શીલવતી લેખ, શ્રી વિજયસેનસૂરિ લેખ, વિરહિણી લેખ અને સીમંધર સ્વામી લેખ ૯) Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત તમે મઈમેં કોણ જેવી કૃતિઓમાં ઉપરોક્ત ભાષા પ્રયોગ થયો છે. ભાષા અંગેની છે, કેટલિક વિલક્ષણતાઓ અત્રે નમૂનારૂપે નોંધવામાં આવી છે. સંસ્કૃત અપભ્રંશ-ગુજ. યૂયમ્ અહમ્ અહે અમે તેહની માહરી મારી મારી કુણ કોણ અન્ય “શ”નો “સ” પ્રયોગ ઉપદેશ > ઉપદેસ, પરદેશ > પરદેસ, ઉપશમ > ઉપસમ (મધ્ય), નિશિ – નિસિ આદ્ય શ”, “સ” પ્રયોગ શીધ > સીધા આદ્ય “ક્ષ' નો “ખ” ક્ષણ > ખણ, ક્ષણક્ષણ > ખિણખણ, ક્ષમા > ખમા વિવૃત “એ” નો “ઓ' નો પ્રયોગ પૂરઈ > પૂરે, કહઈ > કહે, જપઈ > જપે, છંડઈ > છાંડે, આવઈ > આવે, છઈ છે, લીજઈ > લીજે, અલાવઈ > ચલાવે, અનુસરઈ > અનુસરે, વંદઈ > વાંદે, કીજઈ > કીજે, વાંચઈ > વાંચે, વિનવઈ > વિનવે, સમરઈ > સમરે, મલાઈ > મળી, ગામઈ > ગામે, સિજ્જઈ > સીજે. વિવૃત “' નો “અહ” નો પ્રયોગ Sિ પિપ્પલઉ > પીપળો, ઘણઉ > ઘણું, કજ્જઉ > કાજ, કંદિલ – કંદ હા 3) નીચેના શબ્દોમાં ઈ પ્રત્યયનો પ્રયોગ ૧૦ ) Page #22 -------------------------------------------------------------------------- ________________ પાસિ > પાસે, પણિ > પણ, રિ > દૂર, ઉપરિ > ઉપર, હવઈ > હવે, પછઈ > પછી, જિમ-જિમ > તિમ તિમ, જિહાં > તિહાં જેવાં સંયોજકોનો પ્રયોગ જોવા મળે છે. ‘એ’ નો વિશિષ્ટ પ્રયોગ વાંચે, ધ્રૂજે, જે, સહે, નેહૈ ‘ઓ’ નો પ્રયોગ ભલો, ઘણો, પાલો, ‘જી’ નો પ્રયોગ તાજી, ભલુંજી, કહાજી ઉપરોક્ત દૃષ્ટાંત પત્રોની ભાષાના સંદર્ભમાં નોંધ્યાં છે. ભાષા અંગે વિશેષ અભ્યાસ થઈ શકે તેવી ક્ષમતા આ પત્રોમાં છે. મધ્યકાલીન પત્ર સાહિત્યને પત્રસ્વરૂપના વિકાસના સંદર્ભમાં મૂલ્યાંકન કરવામાં આવે તો તે યથોચિત લેખાશે. સમકાલીન પ્રભાવથી લખાયેલા આ પત્રો પત્રનું નામ ધરાવે પણ આકારની દૃષ્ટિએ સફ્ળ નીવડે નહિ તેથી પત્ર નથી એમ કહી શકાય નહિ. જૈન સાધુઓ સંસ્કૃત - પ્રાકૃત ભાષાના જાણકાર હોવાથી સંસ્કૃત - પ્રાકૃત અપભ્રંશ ભાષાના શબ્દ પ્રયોગો થયા છે. ભાષાની દૃષ્ટિએ વાચકવર્ગને સમજવામાં થોડી કઠિનાઈ લાગે તેમ છતાં લેખના વિચારો આત્મસાત્ થઈ શકે તેવા છે. આ પત્રોને વિકાસના અનુસંધાનમાં વિચારવાથી સત્ય પામી શકાશે. પત્રોના વિચારો ચરિત્રાત્મક વિગતો પૂરી પાડે છે તેની સાથે કેટલાંક બોધાત્મક વિચારો જ્ઞાનમાર્ગનું દર્શન કરાવે છે. જૈન પત્ર સાહિત્ય ભા. ૧નો ઉત્તમ પત્ર એ સીમંધર જિન ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ફરદી છે. આ પત્રની સંસ્કૃત ભાષાની શૈલી (કવિ બાણભટ) સંધિ છે સમાસ અને વિશેષણયુક્ત વીતરાગનું ગુણ દર્શન કરાવવાનો લેખકને પ્રયત્ન એમની વિદ્વતાની સાથે ઊંચી સર્જક પ્રતિભાનું પ્રમાણ પુરું પાડે છે. સાહિત્ય રસિક વર્ગને અનેરું આકર્ષણ થાય તેવા આ પત્ર સો કોઈને માટે આકર્ષણરૂપ બને તેમ છે. પત્રનો પ્રત્યેક અક્ષર કિંમતી છે. સહૃદયી બનીને ભાવપૂર્વક પત્ર લખ્યો છે, પ્રત્યુત્તર પાઠવશો, પત્ર ખાનગી રાખજો. ઘણા વિચારો આવે છે પણ પત્રમાં કેટલું લખાય? થોડામાં ઘણું માનજો. જેવી વિગતોનો પત્રમાં સંદર્ભ મળે છે જે પત્રના નામને સાર્થક કરે છે. લેખ કાગળ-કાગદ વિનંતીપત્ર ફરદી જેવા પત્રના પર્યાયવાચી શબ્દપ્રયોગો થયા છે. ( પત્રોમાં કટાક્ષ વચનો, સમસ્યા, પ્રણાય ભાવના, વિરહવેદના સહન કરતી નારીની મનઃસ્થિતિ, મિલનનો આનંદ. ચંદરાજા અને ગુણાવલીનો પત્ર અર્વાચીન સામાજિક સ્થિતિનો પરિચય કરાવે છે. આ પત્ર પ્રત્યુત્તર સાથે હોવાથી ચંદરાજા અને ગુણાવલીનો પરસ્પર સ્નેહ અને વ્યક્તિત્વનો પરિચય થાય છે. સ્ત્રી ચરિત્ર અને ઉપાલંભ દ્વારા અભિવ્યક્તિ થઈ હોવાથી પત્ર રસિક બન્યો છે. વિયોગ શૃંગારની અભિવ્યક્તિમાં કોઈ નવીનતા નથી. પૂર્વે કવિઓએ જે નિરૂપણ કર્યું છે તેને સ્થાન આપવામાં આવ્યું છે તેમ છતાં આ વર્ણનથી પત્ર આસ્વાદ્ય બને છે. મધ્યકાલીન પત્ર સાહિત્યની સામગ્રી વિવિધ પ્રકારની છે. વાર આ પત્રો વિકાસની સ્થિતિમાં છે એમ માનીને તેનો અભ્યાસ થાય GS તો પત્ર લેખકને સાચા અર્થમાં સમજીને ન્યાય આપી શકાય. જૈનેત્તર કી સાહિત્ય ગદ્ય-પદ્ય સ્વરૂપના વિકાસથી સમૃદ્ધ છે તો જૈન સાહિત્ય ગદ્ય-પદ્યના વિકાસની દૃષ્ટિએ એટલું જ સમૃદ્ધ છે. પત્ર સ્વરૂપ (૧૨) Page #24 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન કાળમાં વધુ પ્રચલિત બન્યું છે ત્યારે તેના ભૂતકાળ તરફ વિહંગાવલોકન કરતાં એમ લાગે છે કે જૈન સાધુઓએ માત્ર પરંપરાગત કાવ્યોનું સર્જન નથી કર્યું પણ તેમાં પોતાની સર્જક પ્રતિભાથી નવીનતા લાવવાનો પ્રશસ્ય પુરૂષાર્થ કર્યો છે તેની સહર્ષ નોંધ લેવી જોઈએ. એટલે જૈન પત્ર સાહિત્ય ભા. ૧ પત્ર સ્વરૂપના વિકાસની ભૂમિકા દર્શાવવાની સાથે જૈન સાહિત્યની નવીનતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. ભા. ૨ જૈન પત્ર સાહિત્ય (અર્વાચીન) પુસ્તક પ્રથમ પ્રગટ કર્યા પછી જૈન પત્ર સાહિત્ય ભા. ૧ વાચકવર્ગ સમક્ષ ભેટ ધરવામાં આવે છે. આ પુસ્તકમાં કેટલાંક પ્રગટ લેખ-પત્રની સાથે અપ્રગટ લેખ-પત્ર હસ્તપ્રતોને આધારે તૈયા૨ ક૨વામાં વધુ સમય અને શ્રમ માંગે તેમ હોવાથી ભા. ૧ હવે પ્રગટ કર્યો છે. બંને ભાગના અભ્યાસથી જૈન પત્ર સાહિત્યની સૃષ્ટિ અધ્યાત્મ માર્ગની યાત્રામાં પૂરક પોષક અને પ્રેરક બનશે એવી શ્રદ્ધા છે. મોટા ગ્રંથોના વિસ્તારયુક્ત જ્ઞાનના અર્કરૂપ પત્રોના વિચારો ચિંતન-મનન કરીને આત્મવિકાસમાં ઉપકારક નીવડશે એવી અપેક્ષા ઉચિત લેખાશે. આ પુસ્તક એક સાધન છે અને તેના દ્વારા આત્મ કલ્યાણનું સાધ્ય સિદ્ધ થવામાં માર્ગદર્શક બને તો સંપાદકનો પરિશ્રમ સફળ થયો ગણાશે. ધાર્મિક સાહિત્ય ગમે તે સ્વરૂપમાં હોય પણ તેનું લક્ષ્ય માત્ર સમય પસાર કરવા માટેનું નથી એમ માનીને તેનો સહૃદયી અભ્યાસ થાય તો આવાં પુસ્તકો મોંઘે૨ા માનવ જન્મને સાર્થક કરવા માટેનું અમોઘ શસ્ત્ર બને. સાહિત્ય દ્વારા આનંદ પ્રાપ્ત થાય પણ આવો ભૌતિક આનંદ ન ગણતાં આત્માનંદની સ્થિતિની અનુભૂતિને મહત્વની ગણવી જોઈએ તો જ સાચો અભ્યાસ કરી શકાય. ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્ર સાહિત્ય ભા. ૧ નું પુસ્તક પ્રગટ કરતાં અપૂર્વ ) આત્માનંદની અનુભૂતિ થાય છે અને આ સ્વાનુભવ સર્વાનુભવ ( રસિક બની માનવ જીવનની મહત્તા સમજી આત્મશ્રેયાર્થે પગલાં (Sઈ પાડીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. ડૉ. કવિન શાહ ૧૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ '૧. અજિતસેન - શીલવતી લેખ કવિ પરિચય જયવંતસૂરિના જીવન વિશે આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી પણ એમની કૃતિઓને આધારે કવનકાળ વિશે ચોક્કસ અનુમાન થઈ શકે છે. જયવંતસૂરિ આચાર્ય તરીકે અને જયવંત પંડિત તરીકે સાહિત્ય જગમાં પ્રસિદ્ધ છે. પહેલાં પંડિતપદ અને ત્યારપછી આચાર્યપદ પ્રાપ્તિ થઈ હશે એટલે આ બે નામથી જાણીતા થયા છે. 1. પૂ. શ્રી વડતપગચ્છની રત્નાકર શાખાના સાધુ હતા. તેઓશ્રી વિજયરસૂરિના શિષ્ય ધર્મરત્નસૂરિ અને એમના શિષ્ય વિનયમંડન ઉપાધ્યાયના શિષ્ય હતા. આ સંદર્ભ ત્રુંગારમંજરી કૃતિની કડી ૨૪૧૯માંથી પ્રાપ્ત થાય છે. શૃંગારમંજરી સં. ૧૫૫૮, ઋષિદત્તા રાસ ૧૫૮૭માં અને સીમંધર સ્વામી જિનલેખ સં. ૧૫૯૯માં રચાયો છે તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે કવિનો કવનકાળ સોળમી સદીના મધ્યભાગ-ઉત્તરાર્ધમાં હતો. એમના ગુરૂ વિનયમંડનગણિ એમણે બુદ્ધિમાં સરસ્વતી અને વિદ્યામાં સુરગુરૂ-બૃહસ્પતિ હતા તેવી માહિતી શૃંગાર મંજરીની કડી ૧૪ અને ૨૪૧૧માંથી પ્રાપ્ત થાય છે. એમની કૃતિઓ કવિની વિદ્વત્તાની સાક્ષી પૂરે છે. તેઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પણ વિદ્વાન હતા. એમની કૃતિઓ શૃંગારમંજરી'- શીલવતી ચારિત્ર સં. AS ૧૫૫૮,ષિદત્તા રાસ- સં. ૧૫૮૭, નેમિનાથ રાજીપતી બારમાસ વેલ પ્રબંધ સં. ૧૬૧૪, સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ, સ્થૂલિભદ્ર 4) કોશા પ્રેમવિલાસ ફાગ, ધૂલિભદ્ર ચંદ્રાપણિ, સીમંધર સ્વામી લેખ, D) ૧૫) Page #27 -------------------------------------------------------------------------- ________________ સીમંધરજિન વિનતી ચંદ્રાઉલી લેખ, બારભાવના સઝાય, નેમિનાથ સ્તવન અને ૮૦ ઉપરાંત ગીતો રચ્યાં છે તેનો સમાવેશ થાય છે. એમની કથાઓ કૌતુકરાગી, શૃંગારરસની વિવિધતા વર્ણન કૌશલ્ય, મંજુલ પદાવલીઓ, અલંકાર વૈભવ સુભાષિતના સંદર્ભો ગેયતા જેવા લક્ષણો હોવાથી જયંવતસૂરિ એક રસજ્ઞ કવિ હતા. વળી એમની કૃતિઓમાં જ્ઞાનનો ભંડાર એમની વિદ્યત્તાનું પ્રતીક બને છે. અત્રે અજિતસેન શીલવતી લેખ અને સીમંધર સ્વામી લેખ નામની કૃતિનો પરિચય આપવામાં આવ્યો છે. આ. જયંવતસૂરિએ “શૃંગાર મંજરી” કથા પદ્યમાં રચી છે તેના અંતર્ગત અજિતસેન - શીલવતી લેખ ઢાળ ૪૬માં કડી ર૧ર૬થી ૨૧૫૪ સુધી એટલે (૫૯ કડી) છે. આરંભમાં કવિએ જણાવ્યું છે કે, અથ અજિતસેન શીલવતી પ્રતિ લેખ લિખઈ છઈ પત્રનો પ્રારંભ “સ્વસ્તિ શ્રીધર વીનવઈ વાહલા છઈ જિણિ દેશિ સુંદરિ સુગુણ મુંજાણ છઈ, વાંચઈ લેખ સંદેશ |રિ૧૨૬II શીલવતીનો કોઈ પત્ર કે સંદેશ નથી તેથી અજિતસેનના દુઃખના ભાવને વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે તે દુઃખ મુજનઈ અતિ દહઈ, જિમ કરવતની ધાર કટાક્ષ વચન દ્વારા લેખ (પત્ર) ન લખવાનો ઉલ્લેખ કરતા કવિના શબ્દો છે : તુચ્છ ગામઈ કાગલ નથી, કિ મિસિ નથી ત્રિલોકિ કઈ ખપ નથી અહારડું લેખ ન લિખિઉ એક. T૨૧૩૦] તને પત્ર લખવામાં આળસ આવતી હોય તો કોઈની મારફતે ) સંદેશો તો મોકલી શકાયને! ૧૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ Ti૨૧૩૫TI એક “ચીઠડી' ચિઠ્ઠી - સંદેશા લખેલો નાનકડો પત્ર જો ' મોકલ્યો હોય તો તે ચારગણા સંદેશા જેવો આનંદદાયક બનતો. શીલવતીના વિરહમાં અજિતસેન મનમાં બળાપો કરે છે અને એક કાગળ લખીને મોકલવા જણાવે છે. પ્રણયના ક્ષેત્રમાં પરસ્પર આવી (2) સ્થિતિ સ્વાભાવિક રીતે જોવા મળે છે. કવિ જણાવે છે કે, ગોરી તુજ વિરહાલિ મુજ મન બલઈ અપાર, કાગલ જલ કરી મોકલી, કરયે માહરિ સાર ||ર૧૩૪ll પ્રચલિત પ્રણયનાં દૃષ્ટાંતો દ્વારા અજિતસેન શીલવતીનું પ્રેમપૂર્વક સ્મરણ કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કર્યો છે. ભ્રમર સમરઈ માલતી, હાથી સમરાં વિજી મથલ સમરઈ કરહડું તિમ સમરું હું તુઝ અને પછી પ્રત્યુત્તર પાઠવવા જણાવ્યું છે, વલતું કાગળ મોકલે, જિમ મનિ હુઈ સંતોષ ગોરી તૂ જઉ નહીં મિલઈ, તો નહી ભાગઈ સોરી ૨૧૩૭Tી અજિતસેનનો લેખ અહીં પૂર્ણ થાય છે અને કડી ૨૧૩૮થી શીલવતીનો પ્રતિભાવ અને તેના અંતરની સ્થિતિનો ઉલ્લેખ થયો છે. પ્રેમીઓને પત્ર મળે એટલે હૃદય પર રાખીને પરમ પરિતોષ અનુભવે છે અને સાક્ષાત્ મિલનનો ભાવ અનુભવે છે. કવિના શબ્દોમાં આ વિગત જોઈએ તો કાગલ દેખી કંતનું, ગોરી થઈ રલિઆતિ હૃદય-કમલ તવ વિહસોઉ, ઉલટ અંગિ નામાંતિ ||૨૧૩૮ શીલવતીના હર્ષનું નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે સજ્જનતણા સંદેસડા, સુણતાં તૃપતિ ન થાઈ, | વાલી વાલી પૂછતાં હૈડું હરખ વહેંતિ. T૦૧૪| ૧૭) Page #29 -------------------------------------------------------------------------- ________________ DEO અજિતસેનનો પત્ર વાંચીને હર્ષનાં આંસુ આવ્યાં. એવો ભાવ વ્યક્ત કરતી કવિની પંક્તિઓ જોઈએ તો કાગલ ઉવેલી કંઉ, જિમ જિમ વાંચઈ નારિ, તિમ તિમ મનિ ગુણ સાંભરઈ, વરસઈ આંસુ સ્કંધાર T૨૧૪૩/l. અજિતસેન દૂત મારફતે સંદેશો મોકલે છે ત્યારે શીલવતીને અત્યંત હર્ષ થાય છે અને દૂતને વારંવાર પોતાના સ્વામીના ક્ષેમકુશળ પૂછે છે. આ દૂત ચાલાક છે. શીલવતીને સાંત્વન આપતાં જણાવે રિ૧૪૭] T૧૪૮|| રિ૧૪૯ ગોરી ગેહલી કાં થઈ, જે સમરઈ નિસિદિસ તે સૂજઈ તેહનઈ મનથી છiડ રીસ |૨૧૪૬IT જિમ તરસિયા સરોવર લહિઉ, મનિ આણંદ સુધાઈ, સુજન સંદેશા સાંભલી, હૈઅડઈ હરખ ન માઈ જિમ રયણાયર ચંદનઈ નેહ સદૂરિ ઠિયાંહિ, તિમ દૂરિ હિહ સજ્જનહ, ગુણ સલ્લઈ હૈયાંહ વલી વલી પૂછઈ વાડી, અવર ન વાત સુહાઈ સંદેસુ જિમ જિમ સુણઈ, તિમ તિમ ઉલટ થાઈ શીલવતીને કાગલ વાંચીને સ્નેહમાં વૃદ્ધિ થઈ છે એવો ભાવ વ્યક્ત કર્યો છે. કાગલ વાંચી કામિની અધિક હૂવો સસનેહી ઉવેલો વલી વલી જોઈ જિમ બાપીડા-મેહ પરિવ૫૩|| સ્વામીનો કાગલ વાંચીને પ્રત્યુત્તર લખવાનો સંકલ્પ કરે છે જે તે ભાવ વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે કામિનિ કેતÇ કારણિ, વલતું લેખ લિપતિ. Rલેખઈ વાધઈ નેહડું અધિકો હુઈ ખંતિ TI૧૫૪|| ૧૮) Page #30 -------------------------------------------------------------------------- ________________ કા જ અજિતસેનનો લેખ અને એમની પ્રેમભાવનાનું નિરૂપણ, કરતો આ પત્ર શૃંગારરસથી સમૃદ્ધ છે. દૂત મારફતે મોકલેલો પત્ર || અને દૂત સાથેના વાર્તાલાપ સાંભળી શીલવતી સ્વાભાવિક છે છે હર્ષોલ્લાસ અનુભવે છે અને પ્રત્યુત્તર પાઠવે છે. અથ શીલવતી અજિતસેન પ્રતિ પ્રત્યુત્તર લખિ છઈ શીલવતીનો પ્રત્યુત્તર૪૬મી ઢાળમાં કડી ૨૧૫૫થી ૨૨૫૦ એટલે કે ૯૬ કડીમાં સમાવિષ્ટ થયો છે. શીલવતીના પત્રનો આરંભ નીચે પ્રમાણે થયો છે. સ્વસ્તિ શ્રી સોહામણાઉ, વાહાલેસર ગુણવંત કંતસંદેસુ વાંચમો ગોરી લેખ લિખંતિ T/૨૧૫૫TI પરંપરાગત રીતે ક્ષેમકુશળ પૂછવાનો ઉલ્લેખ થયો છે. યત આંહાં ખેમકુશલ છઈ, તે તુમ્હ ચરણ પસાઈ તહીંના કુશલ જણાવયો, જિમ અહોનિ સુખ થાઈ ર૧૫૭ી વિરહાવસ્થાના દિવસોમાં આપશ્રીનો પત્રથી મારું જીવન નવપલ્લવિત થયું છે. આ વિચારની અભિવ્યક્તિથી કવિત્વ શક્તિનો પરિચય થાય છે. દુસ્સહ વિરહ દવાનલિ સૂકતી તન-વેલિ તે તુમ્હ કાગલ મેહ-જલિ પલ્લવીયા રંગ રોલ |ર૧૬૦|| તનુવેલિ રૂપક અને મેઘજળની ઉપમાથી શીલવતીના હૃદયની ભાવનાને રસિક વાણીમાં વ્યક્ત કરવામાં આવી છે. શીલવતી સ્વામીના ગુણોનું પુનઃ પુનઃ સ્મરણ કરીને પત્ર લખે છે પણ ( હર્ષનાં આંસુથી પત્ર ભીંજાઈ જાય છે. કવિના શબ્દોમાં આ માહિતી : છે જોઈએ તો - | વલી હું લિખવા અલજઈ, રહી નીસાસ ખંચિ ( તું આંસુ ઝરઈ આંખડી, કાગલ તેન ગયંતિ Tીર૧૬૬IT (૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વામીને મળ્યા વગર વિરહનું દુઃખ દૂર થાય તેમ નથી. કવિએ અહીં દષ્ટાંત દ્વારા આ વિચાર જણાવ્યો છે. કિમ દુઃખ ભાગઈ વિણ મિલિ પિઉ સંદેશ સએણ વન દાવાનલ કિમ સમઈ ગુજ્જુ તે મેહેણ. ||૨૧૬૮।। સ્વામી વિના અન્ય કોઈને મારા દિલની વાત કહી શકાય તેમ નથી. હું તમારા સ્નેહમાં ઘેલી બની ગઈ છું. તારા વિરહમાં શેરીએ શેરીએ ભટકું છું. મારું મગજ પણ ઠેકાણે રહેતું નથી. તું દૂર હોવા છતાં મારું મન તો તમારામાં જ નિમગ્ન બન્યું છે. સ્નેહી યોજન દૂર હોય છતાં સાચો સ્નેહ હોય તો તે મનથી નજીક છે. કવિના શબ્દો છે : જેનઈ મનિ જે વલ્લહા તે તસ દૂરિ ન હોઈ ચંદ વસઈ ગયણ ગણઈ સાયર વાધઈ તોય મોરા ડુંગરડે લવઈ ઉપરિગાજઈ મેહ દૂરિ ગયાન વીસરઈ, સજ્જન સાથિ સ્નેહ ||૨૧૮૩|| પરદેશ વસતા સ્વામીને મળવા માટે ‘પાંખ’ ની કલ્પના કરવામાં આવી છે. પાંખો હોય તો ઉડીને મળી શકા એવી કલ્પના સીમંધર સ્વામીના પત્રોમાં પણ સમાન રીતે સ્થાન ધરાવે છે. વાહલા વસિ વિદેસડાઈ વિચિ નઈ નાલા વાડિ જઉ સિરિ હુઈ પંખડી, તું પહચાડું રૂહાડિ પંખ તણઈ પરમાણે, વાહલા નઈ ઉડી મિલઈ પંખી ભલાં સુજાણ પંખ વિના નહીં માંણસાં ||૨૧૮૨|| ||૨૧૮૬।। પત્રથી ક્ષણિક આનંદ થાય પણ મિલનનો જે અવર્ણનીય આનંદ તે નથી મળ્યો. કવિ આ વિચારને વ્યક્ત કરતાં જણાવે છે કે સજ્જન નામિ તુમ્હારડઈ, હુઈ અતિ સંતાપ, પણિ તુજ મુખ નિહાલિયા વિના કિમહિ ન છિપઈ સોસ ।।૨૧૯૨।। ૨૦ ||૨૧૮૫૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ તુમ્હનઈ સમરું રાતિ-દિન, વર્ષાંતે મન હ મઝારિ તુંહિ ન હુઈ સમાધિ મુજ, દીઠા વિણ એક વાર ||૨૨૦૧|| સ્વામીના વિરહનું કારણ પૂર્વભવના પાપનો ઉદય છે એવા ધાર્મિક વિચા૨નું આલંબન લેવામાં આવ્યું છે. અનુદિન સમરું હઈડલઈ નિસિદિનિ તોરું જાપ નયણિ ન દેખું તુમ્હઈ તે કાંઈ પૂરવ પાપ હૃદય-કમલિ એક તૂં રિઉ, ગૂંથી તુઝ ગુણ માલ શ્રેય-મિત અભિધાન તુજ જપતાં જાઈ કાલ શીલવતી મનોવ્યથા વ્યક્ત કરતાં કહે છે કે કેતૂ લિખીઈ લેખમાં કેતૂ કહૂ એક મુક્ખિ તૂહિજ જાણઈ વેદના, તું જ વિરહઈ જે દુખ્ખું જિહાં તું તિહાં મુજ પ્રાણ, છઈ, કેવલ આહાં શરીર યંત્ર યોગિ જીવિત ધારઉ, જિમ સરવરમાં નીર ||૨૨૦૭|| મારું જીવન તમારા હાથમાં છે. તમે દૂર વસ્યા છો તેથી હું તમોને ભૂલી ગઈ નથી. શીલવતીની સમર્પણ શીલપ્રણય ભાવનાનું નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે ઠામિ ઠામિ દીસઈ ઘણા, સરોવર જલ સંજુલ પણિ માનસ વિણ હંસનું, કિહિ ન ઠરઈ ચિત્ત ||૨૨૧૦|| કવિએ માનસરોવરની ઉત્તમતા દર્શાવીને શીલવતીનો અજિતસેન પ્રત્યેનો સાચો સ્નેહ વ્યક્ત કર્યો છે. છે તેની અભિવ્યક્તિ કરતાં કવિના શબ્દો છે ||૨૨૧૧|| શીલવતી સ્વામીને મળવા માટે અતિઉત્કટ ભાવ અનુભવે નયણાં જોવા અલજ્યાં તુમ્હ ગુણ સુણવા કની ગોઠિ કરેવા જીભડી, તુમ્હ સમાગમિ મન્ન ||૨૨૦૫|| ||૨૨૦૬|| ૨૧ ||૨૨૧૪|| Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર૦ છે. દિનફીટી થાઈ વરસડાં ઘડી ટલી થઈ માસ સજન તાહરઈ વિયોગડઈ ઝરો થઈ પલાસ પા૨૨૧૬I MA મેઘ અને મોર, હરિન અને સારંગ, નો સ્નેહ છે તેમ હું તમારું પ્રતિક્ષણ સ્મરણ કરું છું. સ્વામી મિલનના પ્રસંગની કલ્પના કરતાં કવિ જણાવે છે કે તે દિન વેલા કહાં હસઈ તુમ્હો મિલ સઉ જણિવાર સુખ દુઃખ કહી નઈ મન તણઉ, કરસિઉ પ્રેમ અપાર રિ૨૨૧TI * કમલપત્રમાં બીડાયેલો ભ્રમર સૂર્ય કિરણોની રાહ જુએ છે તેમ શીલવતી સ્વામીના મિલનની રાહ જોઈ રહી છે. કવિના શબ્દો છે. કમલિ બંધાણક ભ્રમર લઉ જિમ સહિર કિરણેણ જોઈ સૂરય વાટડી, તિમહૂતુહ નયણેણ ||૨૨૨૩|| જેમ ભૂખ્યો માણસ અન્નની ઈચ્છા કરે, હાથી વિંધ્યાચલ પર્વત પર જવા ઈચ્છે, દરિદ્ર માણસ ધનની ઈચ્છા કરે, કોયલ મધુમાસની પ્રતીક્ષા કરે, ચંદ્રમા ચકોરને ઈચ્છ, હંસલો માનસરોવરને, ગાય વાછરડાંને, ઊનાળામાં તરસ્યો પથિક પાણીની ઈચ્છા કરે તેવી રીતે હું આપનું સ્મરણ કરું છું. કવિએ વિવિધ દૃષ્ટાંતોની હારમાળા આપીને શીલવતીની સ્વામી મિલન સ્મરણની ભાવનાને આકર્ષક અને રસિકવાણી વ્યક્ત કરી છે. અંતે કવિ કહે છે કે તૂ એક સમય ન વીસારી થોડાઉઘણું સજોઈ, સ્વામીના ગુણો પત્રમાં લખીને વ્યક્ત થઈ શકે તેમ નથી. એ થોડામાં ઘણું સમજી જજો. લગભગ પ્રણય ભાવનાના નિરૂપણમાં ' પ્રેમિકા આવા શબ્દોમાં પોતાની પ્રણયભાવના વ્યક્ત કરે છે. તેમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ T૨૨૩૪ કોઈ નવીનતા નથી. મધ્યકાલીન રચનાઓમાં આવી ઉક્તિ S) સર્વસામાન્યપણે જોવા મળે છે. ભૂમંડલ કાગલ કરું, સાયરુ સવિ મસિ સવિ ડુંગર કાંઠા હવઈ તુષ્ઠ ગુણ તુહિન લિખાઈ I૨૨૩૭TI સાચી પ્રેમિકાને પ્રિયતમનો વિરહ લાંબો હોય તો તે સ્નેહવૃદ્ધિનું નિમિત્ત બને છે. કવિ આ વિશે જણાવે છે કે સજન તણાં સનેહડા વીસરિયાનવિ જાઈ જિમ જિમ વિરહ ઘણેરડું, તિમ તિમ અધિકો થાઈ fl૨૨૩૨ાા કવિએ અતિશયોક્તિ અલંકારનો પ્રયોગ કરીને શીલવતીના સ્નેહ વિશે જણાવ્યું છે કે રે સજ્જન ગુણ તાહરા જઉ લખ જિહ્વા થાઈ કોડિ બરિસ જીવી ધરું તુંહઈ કહિયા ન જાઈ અક્ષર બાવન ગુણ ઘણા કેતા લિખીઈ લેખિ થોડઈ ઘણું કરી જાણયો, સુખ હોસઈ તુહ દેખિ T/૨૨૩૫ll સવિ અંબર કાગલ હવઈ, ગંગા જલ મિસિ હોઈ, જઉ સુર-ગુરૂ તુમ્ય ગુણ લિખઈ, પાર ન આવઈ તોઈ I૨૨૩૮TI પોતાના સ્વામી દૂર વસ્યા છે ત્યારે પ્રિયતમા કહે છે કે મત વીસારસિ વલ્લહા, પરદેસઈ પ્રીતિ મનમાં જઈ ઘણી વાતડી, કાગલ ન લિખાઈ. શીલવતી સ્વામીને પ્રત્યુત્તર પાઠવવા જણાવે છે. વલી સંદેશ કહાવીયો, વહિલું લિખિયા લેખ વિ. જુહાર અમારું માનયો જો નાવ મિલાઈ મેખ સાર૨૪૮ પત્ર લખ્યાનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો 9) ભાદ્રવદિ દશમી ગુરૌ કાગલ નેહ વિશોખ ( જયવંત પંડિત વીનવઈ એ વાહાલાનું લેખ Tોર૨૫૦ || ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ અજિતસેન-શીલવતી લેખ મધ્યકાલીન ગુજરાતી ભાષામાં લખાયો છે પણ પત્રના આંતરદેહમાં પ્રેમી અને પ્રેમિકાના હૈયાના (d સાચા હૃદયના સ્નેહને પ્રગટ કરવામાં કવિ કર્મ સફળ નીવડ્યું છે. તે સ્વામી મે સજ્જન પ્રયોગ કરીને એમનું ગૌરવ વધાર્યું છે. કવિની ) ઉપમા અને તેની હારમાળા, રૂપકયોજના અને અતિશયોક્તિ અને દૃષ્ટાંતો દ્વારા કવિ કલ્પનાની મધુરતાની સાથે કાવ્યગત અલંકાર યોજનાથી રસ અને ભાવની સ્થિતિ પણ અસરકારક અને આકર્ષક બની છે. પ્રેમીઓની અનુભૂતિના નિરૂપણમાં કોઈ નવીનતા નથી પછી તે પ્રેમી મધ્યકાલીન સમયનો હોય કે અર્વાચીન. પ્રણય અને વિરહ, મિલનની ઉત્કંઠા, પત્ર-સંદેશની રાહ જોવી, પ્રણયમાં રાતદિવસ વર્ષ જેવા લાગે, વિરહાવસ્થામાં આંસુ સારવાં અને એ રીતે પ્રણયની અભિવ્યક્તિ કરવાની પ્રણાલિકાનું આ લેખમાં લાક્ષણિક આલેખન થયું છે. અજિતસેન કરતાં શીલવતીના વ્યક્તિત્વનો પરિચય વધુ પ્રભાવશાળી છે. કવિઓ અને લેખકોની કલમે પુરુષ પાત્રો કરતાં સ્ત્રીપાત્રો વધુ ભવ્ય, આકર્ષક અને પ્રભાવશાળી સર્જાયા છે. અલબત્ત દરેક કૃતિઓમાં નહિ પણ ઘણી રચનાઓમાં આવો સંદર્ભ મળે છે. આ લેખમાં શીલવતીના પાત્ર પ્રત્યે સહજ સ્નેહ થાય તેવી અનુભૂતિ થાય છે. સ્ત્રીનું લાગણીશીલ હૃદય અને સમર્પણશીલ પ્રેમ કેવો છે તેનું અહીં સત્યદર્શન થાય છે. મધ્યકાલીન લેખ (પત્ર) સાહિત્યની આ રચના વસ્તુ અને તેની અભિવ્યક્તિની દષ્ટિએ એટલે કે કાવ્યની રીતે ઉત્તમ લેખાય છે. ભગવાનના અનંત ગુણ છે અને તેનું પણ વર્ણન થઈ શકે છે S તેમ નથી. એક સુભાષિત અત્રે નોંધવામાં આવ્યું છે. તેના પ્રભાવથી ની પ્રેમની દુનિયા અને ભક્તો ભગવાનના ભક્તિભાવને અવર્ણનીય હજી કહે છે તેનો સંદર્ભ અહીં મળે છે. ભગવાન માટે “અવર્ણનીય ૨૪) Page #36 -------------------------------------------------------------------------- ________________ T૧TI ઉચિત લાગે છે. પ્રેમીઓ આવી કલ્પના કરે એ તો માત્ર પ્રણયની ઉત્કટ ભાવના અને સાહિત્યની દુનિયાની એક સુમધુર અને ચિરસ્મરણીય કલ્પના છે. અસિતગિરિસમ ચાત્ કજ્જલં સિન્ધપાત્ર સુરતરુવરશાખા લેખની પત્રમુર્તી લિખતિ યદિ ગૃહીતા શારદા સર્વકાલ તદપિ તવ ગુણાના મીશપાર ન યતિ અર્થ : જો સાગરરૂપી ખડિયામાં અસિતગિરિ જેટલું કાજળ હોય, શ્રેષ્ઠ કલ્પતરૂની કલમ હોય અને પૃથ્વી (પત્ર) કાગળ હોય અને જો આ બધું લઈને સરસ્વતી દેવી આખો સમય (સતત) લખ્યા કર્યા તો પણ હે પ્રભુ! તમારા ગુણોનો પાર ન પામી શકે. સ્વસ્તિ શ્રીવર વીનવઈ, બાહલી છઈ જિણિ દેશિ, સુંદરિ સુગુણ મુંજાણ છઈ, વાંચઈ લેખ-સંદેશ. T૨૧૨૬TI કુશલખેમ છઈ મૂંહનઈ, ગોરો ધરયે ચિત્તિ, તિમ કરયે જિમ આપણી, અધિકી વાધઈ પ્રીતિ. ||૨૧૨૭ll લેખ સંદેશ ન મોકલું, એતા દિવસ મઝારિ, તે દુઃખ મુજનઈ અતિ દહઈ, જિમ કરવતની ધાર. T૨૦૨૮ ગોરી તઈ કા ટાલીઉં, સંદેશા વ્યવહાર, દાસ કિસિઉ અહ્મારડ, માયા તિજી અપાર, 1/૨૧૨૯થી તુમ ગામ કાગલ નથી, કિ મિસિ નથી ત્રિલોકિ, કઈ ખપ નથી અહારડુ, લેખન લિખઉ એક. Tીર૧૩૦ || જઉ તુહ્યનઈ આલસુ થયું, અહનિ લિખતાં લેખ, તુ કો હાથિ સંદેસડુ, સિં ન કહાવિઉ એક. ll૨૧૩૧TI કાગલ મિસિ લેખ તણી, જઉ લિખતાં હુઈ હાણિ, તુ સંદેસુ કહાવતાં, તુહ્ય-સિકંથાઈ અતયાન. i૨૧૩૨ાા - - - - - - - - (૨૫) Page #37 -------------------------------------------------------------------------- ________________ Ti૨૧૩૩|| T૧૩૫TI જ એક આંગલ ચીઠડી, મોકલતાં ધરી નેહ, તુ તે વાત ચઉગણી પાડ ન રાખત એહ. ગોરી તુજ વિરહાનયિં, મુજ મન બલઈ અપાર, કાગલ જલ-કરિ મોકલી, કરયે માહરી સાર. Tીર૧૩૪ની ભમરુ સમરઈ માલતી, હાથી સમરઈ વિંજ, મરુથલ સમરઈ કરહડુ, તિમ સમરું હૂંતુઝ. રાગવતી મન-માંડવઈ, વાહાલી રાખે પ્રીતિ, નેહ-જલિં નિતુ સીંચયે, જિમ નવી સૂકી વંતિ. 1/૨૧૩૬ll વલતુ કાગળ મોકલે, જિમ મનિ હુઈ સંતોષ, ગોરી તું જઉ નહીં મિલઈ, તાં નહીં ભાગઈ સોસ. T૧૩૭ી કાગલ દેખી કતનુ, ગોરી થઈ રલીઆતિ, હૃદય-કમલ તવ વિહસોઉં, ઉલટ અંગિ ન માતિ. ૨૧૩૮ના સજ્જનિ સઈ-હથિ ભેજીઉં, નેહ ધરી મન માંહિ, જિમિ જિમિ તે વલિ જાઈ, તિમ તિમ ઉલટ થાઈ. T૨૧૩૯IT. સજ્જન તણા સંદેસડા, સુણતા તૃપતિ ન થાઈ, વાલી વાલી પૂછતાં, હૈડુ હરખ વહેંતિ. Tીર૧૪૦ || કિહાં હૂંતા કહીંઈ મિલિયા, સિઉ કહાવિ તુહ્મ સાથિ, કાંઈ મુજનઈ સંભારતાં, પૂછી માહારી વાત. T૨૧૪૧TI. રુડા સુજન સંદેસડા, વઈરોની વિપરીત, વાલી વાલી પૂછતાં હજઈ હીંસઈ ચીત. Tીર૧૪૨ કાગલ ઉવેલી કંત, જિમ જિમ વાંચઈ નારિ, તિમ તિમ મનિ ગુણ સાંભરઈ વરસઈ આંસું સુધાર ર૧૪૩| સખી ઉવાચ : તેન લખ્યા સુલેખમાં, પ્રગટ નવાં વાચઈ જેહ, Tીર૧૪TI (૨૬) Page #38 -------------------------------------------------------------------------- ________________ શીલવતી ઉવાચ : નેહ ગયા સજ્જન તણા, પંથ નિહાલું તેહ. સખી ઉવાચ, કથં શીલવતી પ્રેમાસવ મદ ધારિયાં, સુદ્ધિ ન હોવઈ તેહ, આખર સુધા લેખમાં, જાણ્યું સિથિલ સનેહ. દૂત ઉવાચ : ગોરી ગહિલી કાં થઈ, જે સમરઈ નિસિ-દીસ, તે સૂધૂજઈ તેહનઈં, મનથી છાંડે રીસ. લિયાવઈ દૂરિ સંદેતડું, છાંનુ કાગલ દૂત, જેહસિઉં બોલી ન સકીઈ, તેહસિઉં લેખિ બાત. જિમ તરસિયાં સરોવર લહિઉ, મનિ આણંદ-સુધાઇ, સુજન સંદેસા સાંભલી, હૈઅડઈ હરખ ન ભાઈ કાગલ વાંચી કાંમિની, અધિક હવી સસનેહિ, ઉવેલી વલી વલી જોઈ, જિમ બાપીડા-મેહ. કામિનિ કંતહ કારણિ, વલતુ લેખ લિખંતિ, લેખઈ બાધઈ, નેહડુ, અધિકી હુઇ ખંતિ. ||૨૧૪૪|| જિમ રયણાયર ચંદનઈ, નેહ સદૂરિ ઠિયાંહ, તિમ દૂરિ ઠિય સજ્જનહ, ગુણ સલ્લઈ હૈયાંહ. વલી વલી પૂછઈ વત્તડી, અવર ન વાત સુહાઈ, સંદેસુ જિમ જિમ સુણઈ, તિમ તિમ ઉલટ થાઈ. સજન-સંદેસુ લખલહઈ કાગલ કોડિ લહેંતિ, દીઠ કોટી-શત લહઈ, સંગમિ મૂલ ન હુંતિ. સજન દીઠિ સુખ જેતલૂ, તે હુઈ કાગલ દેખી, લાખ જોયણ વાહાલા વસઈ, નિતુ નિતુ મિલવું દેખિ. ।।૨૧૫૧।। ૨૭ ||૨૧૪૫|| ||૨૧૪૬|| ||૨૧૪૭|| ||૨૧૪૮|| ||૨૧૪૯|| ||૨૧૫૦|| ||૨૧૫૨|| ||૨૧૫૩|| ||૨૧૫૪|| Page #39 -------------------------------------------------------------------------- ________________ અથ શીલવતી અજિત પ્રતિ પ્રત્યુત્તર લખિ છઈ, સ્વસ્તિશ્રી સોહમણઉ, વાહાલેસર ગુણવંત, કંત-સંદેસુ વાંચયો, ગોરી લેખ લિખંતિ. T૦૧૫૫TI સાનંદઈ સસ્નેહપણઈ, વનવું છઉં શ્રેયોત્ર, અહીનૂ તે જણાવિવું, કંતા કાર્યચાર. Ti૨૧૫૬II યત હાં ખેમકુશલ છઈ, તે તુટ્ય ચરણ-પસા, તહીંના કુશલ જણાવયો, જિમ અાનિં સુખ થાઈ. ર૧૫૭ll. અપર દિવસ સઘણે લેખ તુહ્ય તણઉ, પુહુતો એક આહાઈ, સર્વ સમાચાર જાણીઉ, હર્ષ હવુમન માંહિ. Tરિ૧૫૮ll સજ્જન લેખ તુઢારડ, ભાગુ વિરહનુ સોસ એક મન જાણઈ માહરું, જે મુજ હવુ સંતોસ. T૧૫૯|| દુઃસ્સહ વિરહ-દવાનલિં, સૂકતી તન-વેલિ, તે તુહ્ય કાગલ મેહ-જલિ, પલ્લવીયાં રંગરેલિ. (૨૧૬૦! દિવસ સઘણે લેખ મોકલિઉ, હૈઈ સંભારી આજ, ઘણૂં કહ્સ્યું એક મુખિ, જાંણઉં આપિઉં રાજ. ર૧૬૧ll જાણી દુહવણ મન તણાં, લિખી હતી જે લેખિ, એક અપરાધ અહ્યાંરડઉ, વાહાલા ખમયો એક. T[૨૧૬૨ના વાંક નથી કાગલ તમઉ, આલસ નહીં ભુજ રેખ, પણિ એકઈ કો તે નહીં, તે તુહ્મ આપઈ લેખ. ર૧૬૩il લેખ લિખિઉં જવ વલ્લહા, સમરિ સમરિ ગુણ તુઝ, તવ મન મારું ગહિબરઈ, દુઃખ ન સમાઈ મુઝ. ર૧૬૪ll તુહ્ય ગુણ લિખતાં લેખમાં, દુઃખ નીંસાસ થાઈ, તે નીસાસા-ધૂઅડઈ, કાગલ બલી સજાઈ. 1 T/ર૧૬૫TI ( ૨૮ ) Page #40 -------------------------------------------------------------------------- ________________ વલી હું લિખવા અલજઈ, રહી નીસાસ ખંચિ, તુ આંસૂ ઝરઈ આંખડી, કાગલ તેણ ગલતિ. Tીર૧૬૬ll બલી લિખાવું કો પહિં, મનદુઃખ કહું તસ દેખિ, તે પણિ માહરી પરિહવઈ, તુ કિમ ભેજું લેખ. |૧૬૭ll કિમ દુઃખ ભાગઈ વિલ મિલિ, પીઉ સંદેસ-સએણ, વન-દાવાનલ કિ શમઈ, ગજ્જત મેહેણ. T૨૧૬૮ાા. ન સકૂં કુહુનઈ મોકલી, આવી ન સકૂ હું, બાંહાલા તાહરઈ વિયોગડઈ, કોઉ દહઇ વિણ-ધંઅ ૨૧૬૯IT બાહાલાઈ અલખામણા, સજન ગુણ-ભંડાર, જાણ વલી વલી હૂં સ્મરું, સમર દહઈ અપાર. પરિ૧૭૦ || રે સજ્જન ગુણ તાહરા, સમર્ જેણી વાર, તબ હઈડઈ સારણિ વહઈ, ન લહૂ નસાસા પાર. T/ર૧૭૧al ઉપરાંપર નીસાસડે, હેડૂ સંકડ હોઈ, અવર ન ઉપજઈ બોલડા, લેખ ન લિખીઈ તોÔ. TI૧૭૨TI કુહુનઈ કહું મન-વાડી, તુજ વિણ સઘલઈ રાંન, વાહાલા હૂંગદિલી થઈ, એક જિ તાહરઈ ધ્યાન. ll૧૭૩/l સેરીં સેરી રડવડૂ, સૂની તુજ વિરહેણ, સાન ગઈ સવિ સયરની, જૂહÇ કુ-જિમએણ. રિ૧૭૪ll સજન-સંદેસુ કહાવઈ, વસઈ વિસઈ નેહ, જે વાહાલાં હૈડઈ વસઈ, સિઉ સંદેચ તેહ. વાહાલા માંણસિ હૈડલઈ, આપણ દૂરિ રહ્યાંઈ, દુરિયન લોક તણઈ ભઈ, તૂ રાખિઉ મન માંહિ. T૨૧૭૬ ભાગઈ નહીં સંદેસડઈ, મનિ અલજુ મિલણાંઈ, આંબા-ફલની આસડી, ન લઈ અક્ક-ફલાંઈ. ર૧૭૭TI T૧૭૫TI ૨૯) Page #41 -------------------------------------------------------------------------- ________________ બાહલાં કાંઈ વિણાસીઈ, મિસિ કાગલી અસાર, થોડા માંહિ પ્રીછયો, તુહ્યો છઉ પ્રાણધાર. ડુંગરનઈં નાણાં ઘણાં, અંતર દો નયણાંઈ, સજન મનિ અંતર નથી, જોયણ કોડિ ગયાંઈ. નેહ કૂટઈ દૂરિ ગયા, બાહલા માણસિ મન્નિ, કિહાં સૂરય ગયણગણિ, કિહાં જલિ પંકજ-વન્ન. તલિથી વિહસઈ ફૂલડા, ઉપરિ સસિ ઊગંતિ, દૂરિ થકાં જે ટૂંકડાં, જે મન માંહિ વસંતિ. જેહનઈ મનિ જે વલ્લહાં, તે તસ દૂરિ ન હોઈ, ચંદ વસઈ ગયાંગણઈ, સાયર વાધઈ તોય. મોરી ડૂંગરડે લવઈ, ઉપરિ ગાજઈ મેહ, દૂરિ ગયાં ન વીસરઈ, સજ્જન સાથિ સનેહ. સજ્જન તણા સનેહડા, ઉગી નવી કો વેલિ, પાન પડઈ પરદેશથી, જઉ વિણસઈ તસ વેલિ. વાહાલાં વસિ વિદેસડઈ, વિચિ નઈ નાલા વાડિ, જઉ સિરિ હુઈ પંખડી, તુ પહુચાડું રુહાડિ. પંખ તણઈ પરમાણિ, વાહાલાં નઈ ઊડી મિલઈ, પંખી ભલા સુજાણ, પંખ વિના નહીં માંણસાં(?) સુજન સુખનિં કારણિ, વીસારુ ઘણીવાર, પણિ તુો વીસરતા નથી, દેખું નયણા-બારિ. ||૨૧૭૮ || 30 ||૨૧૭૯|| ||૨૧૮૦|| ||૨૧૮૧|| ||૨૧૮૨|| ||૨૧૮૩|| ભમરા વિણ જિમ ફૂલડાં, પંકજ વિના નિવાણ, શોભઈ નહીં ઘર આંગણઉં, તુહ્મ વિણ વાહાલા રાંન ।।૨૧૮૭।। ||૨૧૮૪|| તેહજિ માણસ તેહજિ ઘર, તે સેરી તે વાટ, વાહાલેસર એક તુજ વિના, મુજ મનિ સરવ ઊજાડિ ।।૨૧૮૮।। ||૨૧૮૫|| ||૨૧૮૬।। ||૨૧૮૯|| Page #42 -------------------------------------------------------------------------- ________________ મયૂર સજન મ જાણસિ નેહ ગયું, ઘ દીહા રહઈ દુરિ, વરસહ છેહડઈ મેહ મિલઈ, નાચઈ હરખિ મેહ ઘણઉં કÒસિઉ વલ્લહા, તું જૈ રહિઉ સદૂરિ, સુહુણામાં હૂં તૂહર્નિ, નવિ દેખું ચિહુ-પહુરિ. ગુણવંત અતિ વલ્લહાં, વસિયાં તે હૈયા મઝારિ, તે નવિ જાઈ વીસારિયાં, જા કાયા પરિહાર. અન્ન વિશેખ હય વલ્લહા, સીયાલઈ હુઈ વન્નિ, તસ આદ્ઘ ‘ઈ’ કાર કરિ, તે તુભ પાસિ સુજન્ન. જે ઊગઈ વાવિયા પછી, તિણિ નામિ જસ નામ, તિહાં નયણાં મેલાવડઉ, કરસઈ ચંદ સુજાણ. ન સજ્જન નામિ તુહ્મારડઇ, હુઈ અતિ સંતોષ, પણિ તુજ મુખ નિહાલિયા બના, કિમહિ ન છીપઈ સોસ ।।૨૧૯૨।। વાહાલેસર એક તુજ વિના, ક્ષણ વરસાં સુ થાઈ, દિન જાઈ અતિ ઝૂરતાં, ટલવલતાં નિસિ જાઈ. તુહ્મનઈ સમરું રાતિ-દિન, વહૂં તે મનહ મજારિ, તુહિ ન હુઈ સમાધિ મુજ, દીઠા વિણ એક વાર. ||૨૧૯૦|| ૩૧ ||૨૧૯૧|| ||૨૧૯૩|| વિવરિ ય છપ્પય વાસ, અંત્યક્ષર તસ છેહિ, તે સજ્જન એક તુજ વિના, મુજનઈ દહઈ અતિ દેહિ ।।૨૧૯૭।। સજ્જન અતિ સભરિત ભરિઉં, મુઝ મન તુહ્મ ગુણેણ, અવગુણ પઈસી નવી સકઈ, તુહ્મ વીસારું જેણ. રે સજ્જન ગુણ તુસ્ર તણા, દહઈ જિમ ખઈર અંગાર, નવિ લમ્બઈ જિણિ ઉલ્હવઉ, અવગુણ નીર લગાર. ||૨૧૯૯|| સજ્જન વિરહઈ તુહ્મારડઈ, મુજ મન કોઊ જલંતિ, ચોલી ચરણા ચીરડાં, ટીંપિટીંપિ ગલંતિ. ||૨૧૯૪|| ||૨૧૯૫|| ||૨૧૯૬|| ||૨૧૯૮|| ||૨૨૦૦|| ||૨૨૦૧|| Page #43 -------------------------------------------------------------------------- ________________ [૨૨૦૫T IJ૨૦૭TI મુનિ મન વિણ સૂર સર વિના, અહ પીડઈ મુજ દેહ, એકવાર સજ્જન મિલી, તૂવિ નેવારે તેહ. ૨૨૦૨ાા વાર વાર તુહ્મ વાતડી, વાર વાર તુહ્મ ચીતિ, તુહ્ય દરશનિ ઉમાહલૂ, ફલસઈ, કહીંઈ ભીંત. રિ૨૦૩|| ધ્યાન તુમારું ચિતડઈ, ગુણ સુણિ સવણ સંતોસ, નામિ પવિત્ર સ જીભડી, દો નયણાં ધરઈ સોસ. ૨૨૦૪ll અનુદિન સમરુ હઈડલઈ, નિસિ-દિનિ તોરુ જાપ, નયણિ ન દેખું તુલ્બઈ, તે કાંઈ પૂરવ પાપ. હૃદય-કમલિ એક ટૂ રિઉ, ગૂંથી તુઝ ગુણ-માલ, શ્રેય-મિત અભિધાન તુજ, જપતાં જાઈ કાલ. ||૨૨૦૬ll કેતૂ લિખીઈ લેખમાં, કે તું કહું એક મુધ્ધિ, તૂહજિ જાણઈ વેદના, તુ જ વિરહઈ જે દુષ્ણુ. મ જાણસિ તૂ વિસરિત, ગયા વિદેસિ અપાર, મુજ જીવિત તુજ પાસિ છઈ, સૂનૂ આહાં ઢંઢાર. ||૨૨૦૮|| પ્રીતિ-લતા થાલું કરિઉં, તુહ્મ મન-મંડપિ લાગ, દુરિયન વચન કટારડઈ, રખે છેદાઈ સુરંગ. ૨૨૦૯II જિહાં તું તિહાં ભુજ પ્રાણ છઈ, કેવલ આહાં સરીર, યંત્ર યોગિ જીવિત પરિઉં, જિમ સરવરમાં નીર. રર૧૦|| ઠામિ ઠામિ દીસઈ ઘણાં, સરોવર જલ સંજુર, પણિ માનસ વિણ હંસનું, કિંહિન ઠરઈ ચિત્ત. ||૨૨૧૧ની હા કિહાં સૂરય કિહાં કમલ-વન, કિહાં કમુદાલી ચંદ, S વાહલાં વસઈ વિદેસડઈ, સમરિયાં દેઈ આનંદ. પરર૧૨ાા. થાઈ મસોરહ તુરિયા, દૂક્રિતિ સજ્જન વેધિ, નવિ વીસમઈ નવિ ખલઈ, નવિ મુંજાઈ નિખેદ. ||૨૨૧૩|| ૩૨) Page #44 -------------------------------------------------------------------------- ________________ નયણાં જોવાં અલજયાં, તુહ્ય ગુમ સુણવા કન્ન, ગોઠિ કરેવા જીભડી, તુહ્મ સમાગમિ મન્ન. રે સજ્જન ગુણ તુહ્ય તણા, મુજનઈં કરઈ વાચાલી, ખાંચી રાખું નવિ રહઈ, જિમ કોઈલ નિં રસાલ. દિન ફીટી થાઈ વરસડાં, ઘડી ટલી થાઈ માસ, સજન તાહરઈ વિયોગડઈ, ઝરો થઈ પલાસ. જિમ વિસરહઈં મોરડી, જિમ સરભલાં સુ મેહ, જિમ હરિનઈં સારિંગ નઈ, તેહવુ મુજ તુજ નેહ. જિમ કઠ-પંજરમાં પડિઉ, પાવસિ-કાલિ આરામિ, કેલિ સંભારઈ મોરડઉ, તિમ હું તુા સમરામિ. ઊન્હાલઈ તરસાલૂઉ, જિમ બપ્પીહુ હેવ, અતિ જોઈ મેહ વાટડી, તિમ તુસ્ર વાટ અોવિ. જિમ અતિ તરસિઉ પંથીઉ, ઉન્હાલઈ ભર લૂઇ, વંછઈ સજલ સછાય સર, તિમ વંછૂ તુહ્મ હુઈ. 33 ||૨૨૧૪ | ||૨૨૧૫|| ||૨૨૧૬|| તે વેલા તેહ જિં ઘડી, તેહજિ દિન સુપ્રમાણ, જહીં તુાસિ મેલાવડાઉ, કરસઈ દેવ સુજાણ. તે દિન વેલા કહીં હસઈ, તુસ્રો મિલસિઉ જણિવાર, સુખ-દુઃખ કહી નઈં મન તણઉ, કરસિઉ પ્રેમ અપાર ।।૨૨૨૧।। એકવાર હવિ જઉ કિમહિ, વાહાલા તુજ દેખેસિ, નહિં સિરાવિં નીર પરિ, તેઉ અંતર ટાલેસિ. કમલિ બંધાણઉ ભમરલઉં, જિમ સસિહર કિરણેણ, જોઈ સૂરય વાટડી, તિમ હું તુહ્મ નયણેણ. જિમ પ્રિય વિરહ કરાલીઉ, ચકવુ ધણ-અંધારિ, ખિણિ ખિણિ સમરઈ સૂર્યનઈ, તિમ હું તુહ્મ સંસારિ ||૨૨૨૪|| ||૨૨૧૭|| ||૨૨૧૮|| ||૨૨૧૯|| ||૨૨૨૦|| ||૨૨૨૨૩ ||૨૨૨૩|| ||૨૨૨૫|| Page #45 -------------------------------------------------------------------------- ________________ માનસ સરોવર હંસ જિમ, ભમરા જિમ કમલાઈ, મેહ સંભારઈ મોર જિમ, તિમ તુમ્ભ ગુણ સમરાંઈ. T૨૨૨૬IT ગયવર સમરઈ બિંઝ જિમ, કોઈલિ સમાઈ અંબ, તિમ સમરું હૃતૂહનઈ, સમરઈ ભમર કદંબ. રર૧૭ના ધન વંછઈ દારિદ્રીઉ, ભખ્ય વંછઈ અન્ન, પંથી વંછઈ છાંયડી, તિમ તુહ્મનિ મુજ મન્ન. Tીર૨૨૮TI સુરભી સમરઈ વછનઈ, કોઈ લડી મધુ-માસ, તિમ સમરું હું તુહનિ, ચંદ ચકોર વિલાસ. |૨૨૨૯IT. ધણઉં કહું સિઉ કારિસ્, સમ કીધઉ સિવું હોઈ, તૂ એક સમય ન વીસરિઉ, થોડાઈ ધણૂં સજોઈ. Tીર૨૩૦ના ભૂતલિ વાસી અંત્ય-વિણ, રત-કલહઈ તે હોઈ, તે બિ કેવલ તુહ્ય કન્હઈ, ધણઉં કહઈ સિઉ હોઈ. પરિ૨૩૧TI સજન તણા સનેહડા, વીસારિયા નવિ જાઈ, જિમ જિમ વિરહ ધણેરડુ, તિમ તિમ અધિકા થાઈ. ૨૨૩૨TI સજન સંદેસઈ તાહરઈ, નયણે કીઉ સંતોસ, કોઉ લાગી ભીંતરઈ, હૈડા કરી સંતોસ. T/૨૨૩૩TI રે સજન ગુણ તાહરા, જઉ લખ-જિહવા થાઈ, ક્રોડિ વરસ જીવી ધરું, તુહઈ કહિયા ન જાઈ. પરિર૩૪TI અક્ષર બાવન ગુણ ધણા, કેતા લિખીઈ લેખિ, થોડઈ ઘણું કરી જાણયો, સુખ હોસઈ તુમ દેખિ. પરિ૨૩૫ll જીવિત થોડુંમણૂય-ભવિ, ચડતા પડતો દિન્ન, વિચિ વિચિ રયણ અંધારડઉં, તુહ્મ ગુણ લિખઈ કિમ ||૨૨૩૬I ભૂમંડલ કાગલ કરું, સાયર સવિ મસિ થાઈ, સવિ ડુંગર કાંઠા હવઈ, તુહ્મ ગુણ તુહિન લિખાઈ. ||૨૨૩૭TI ૩૪. Page #46 -------------------------------------------------------------------------- ________________ સવિ અંબર કાગલ હવઈ, ગંગા-જલ મિસિ હોઈ, જઉ સુર-ગુરૂ તુહ્મ ગુણ લિખઈ, પાર ન આવઈ તોઈ ||૨૨૩૮TI તુહ્મ ગુણ ઊજલ-દૂધ જિમ, મિસિ અતિ કલી હોઈ, એહવું જાણી ચિત્તડઈ, લેખ ન લિખીઉ તોઈ. |૨૨૩૯ll પહિલા ગુણ કેતા લિખું, કેહા પછઈ સાર, તુભ ગુણ સઘલા સરિખાં, મુજ મન પડિઉં વિચાર. પરિ૨૪૦ || સજ્જન જેહનૂ સિર છેદિયા પછી, પુણરવિ સહિર વિક્સ, તસ આદેઈ “એ'કાર કરિ, તે મનિ ધણઉ ધરિજ્જ. ||૨૨૪૧T શિશિરહ આદિમ માસ જે, ધરિ એક મંત્ર જિ દેઈ, તેહ મ ઉતારસિ ચિત્તથી, દિનિ દિનિ અધિક કરેઈ. ૨૨૪૨TI સજ્જન સનેહા આપણા, અધિક વધારઈ ચીતિ, મત વીસારસિ વલ્લહા, પરદેસઈ પ્રીતિ. T૨૨૪૨TI મનમાં કઈ ઘણી વાતડી, કાગલિ ન લિખાઈ, દોખી દુરિયન જગિ ઘણા, મિલિયા પરવઈ ન કહાઈ. ||૨૨૪૪TI સજ્જન કાંઈ કહાવ્યો, આહ અહ્મ સરખું કાજ, ઘણઉં લિખું સિઉ લેખમાં, લિખતાં થાઈ લાજ. ||રર૪૫ll રખે વીસારુ ચિંતડઈ, ધરયો મોહ અપાર, વહિલા મિલવાં આવયો, લેખ લિખું લખવાર. T/૨૨૪૬II. હલદહ નામઈ નામ જે તીહચર અરિ તસ છેહિ, ખમજ્જ કરે સંઠવી, મોકલયો ધરી નેહ. વલી સંદેશ કહાવયો, વહિલુ લિખયો લેખ, જુહાર અમારુ માનયો, જાં નાવ મિલીઈ મેખ. અધિકું ઉછઉં જે લિખઉં, કુડૂ કાગલ માંહિ, () તે અપરાધ અહમારડ, રખે ધરુ મન માંહિ. T૨૨૪૯IT | T/૨૨૪૭TI Ti૨૨૪૮TI (૩૫) ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાદ્રવ વદિ દશમી ગુરૌ, કાગલ નેહ વિશેખિ, જયવંત પંડિત વીનવઈ, એ વાહાલાનુ લેખ. ૨. શ્રી સીમંધર સ્વામી લેખ / પત્ર મધ્યકાલીન લેખમાં સીમંધર સ્વામી વિશે ત્રણ પત્રો મળે છે. તેમાં જયવંતસૂરિની ૪૦ કડીની રચના સીમંધર સ્વામીનો મહિમા પ્રગટ કરે છે. આ લેખ લખ્યાનો સમય - માસ તિથિ વગેરે વિગતો દર્શાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. ||૨૨૫૦|| . સાધુ શિરોમણિ જાણીઇ, શ્રી વિનયમંડણ ઉવજ્ઝાય રે, તાસ સીસ ગુણ આગલા બહુલા, પંડિત રાય રે. આસો સુદિ પુનિમ દિનઈ, શુક્રવાર એકાંતિઈરે, કાગલ જયવંત પંડિતઈ લિખીયઉ માઝમ રાતિઈ. ।। ઈતિ શ્રી સીમંધર સ્વામિ લેખ સમાપ્ત ।। || પં. શ્રી હેમરાજ પઠનાર્થ | ૩૬ લેખની શૈલીને અનુરૂપ સ્વસ્તિશ્રી પત્રનો પ્રારંભ થયો છે. સ્વસ્તિશ્રી પુંડરગિણી મોરુ સગુણ સીમંધર સ્વામિ, મુહિ બોલતાં અમૃત ઝરઈ, મનોહર મોહન નામ, ગુણકમલ તોરઈ વેધીઉ મનભ્રમર મુઝ રસ પૂરિ, તુઝ ભેટવા અલજઉ ધણઈ કિમ કરું થાનકર દ્વાર રે, વાહલા તું પરદેસિ જઈ રહાઉ રે દૂરિ નયય મેલાવઉ. વાહલા લેખ લેખવયો પ્રીતડી રે, સંદેસઈ વ્યવહાર વાહલા ||૧|| આ લેખમાં સીમંધર સ્વામી પ્રત્યેનો સહૃદયી ભક્તિભાવ પ્રગટ થયો છે. તેના ઉદાહરણરૂપે લેખની ધ્રુવ પંક્તિ અત્યંત મહત્ત્વની છે. ||૩૯|| ||૪૦|| Page #48 -------------------------------------------------------------------------- ________________ “વાહલા' હે પ્રભુ, આપના ગુણ ગાતાં જાણે કે મુખમાંથી અમૃત ઝરે છે એવો ઉત્તમ ભાવ મારા હૈયામાંથી પ્રગટે છે. આરંભની કડીથી જ ગુણગાનનો નિર્દેશ થયો છે અને અંતે લેખ લખ્યો છે એમ સ્પષ્ટ જાણવા મળે છે. રાતદિવસ તમારાં ગુણગાન ગાતાં સ્વપ્નમાં પણ આપનું દર્શન થાય તો અપૂર્વ હર્ષ થાય. પણ નસીબ વાંકું છે એટલે દર્શન થતું નથી. અને રાત વીતી જાય છે. કવિ એક જ કડીમાં હર્ષ અને શોકનો ભાવ એક એક પંક્તિમાં વ્યક્ત કરીને ભક્ત હૃદયની આંતરભાવનાને વાચા આપી છે. જબ સુપન માંહિ તું મિલિ, તબ હર્ષ હોઈ ન માઈ, હૈ હૈ રે દેવ અટારડું વડારેણી રમણી વિહાઈ. મહાવિદેહક્ષેત્રમાં ભરતક્ષેત્રના માનવી પહોંચી શકતા નથી એટલે અન્ય કવિઓ પણ પક્ષીની પાંખની કલ્પના દ્વારા ઊડીને આવી આપનાં દર્શન કરવાની ભાવના વ્યક્ત કરે છે તે પ્રમાણે કવિ કહે છે કે રે સૂડિલા તોરી પાંખડી, મુઝ આપિ કરિ ઉપગાર | નયણ સંતોષ જઈ કરું ન ખમાઈ વેધ વિકાર. || - હે પ્રભુ, આપના દર્શનના વિરહથી ઝૂરીને વિરહાગ્નિથી મારું શરીર દુબળું થઈ ગયું છે. સમર્પણશીલ ભક્તિ ભાવના હોય ત્યારે ભક્તની આવી સ્થિતિ થાય તે સ્વાભાવિક છે. કવિના શબ્દો છે મનમાંહિગુણ છાના વસઈ, ઘણ અબ મોહિજિમ મોટું ચિત્ત કોઈ, ખિણિ ખિણિ દુબલું થાઈ મોરું તન રે વાહલા તું ||૭|| પ્રભુના વિરહમાં ભક્ત વિલાપ કરે છે તેની દૃષ્ટાંતો દ્વારા છે ૨ અભિવ્યક્તિ કરીને નામ સ્મરણનો મહિમા પ્રગટ કર્યો છે. છેકિમ વસઈ તૂ પરદેસડઈ એ ભજીભુજમન ભ્રાંતિ, આ નવિ નીસરઈ મન બાહિરિઈ મુજ સુહણાઈ રે ખંતિવા. ||૧૦|| ૩૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ સવિસગુણ સુર નિજ સિરિ વરઈ, હંસલા કરઈ વિલાસ તુંહનેહબાંધી કમલિની પૂરઈ પૂરઈ રે, ભ્રમરની આસવા ૧૧૫l દોઈ આંખડી અલજઉ ધરઈ મોરઈ ચિત્ત તોહ ધ્યાન, તુજ નામ જીભ ન વીસરઈ તારા ગુણડાં રે સુખ દિયે કાનિ ૧૨ ૧૨. ગૂંથી તુઝ ગુણ ફૂલડે નામ મંત્ર મુઝ એ હરે, વિરહ તણાં વિષ ટાલિવા, હૈ જપું નિસિ દીહ રે,. સુગુણ સ સલૂણા સીમંધરા તોરી જાઉં બલિહારી. [૧] સીમંધર સ્વામીની ભક્તિમાં એકસૂત્રે બંધાયા પછી ભક્ત દેવનો દોષ કાઢતાં જણાવે છે કે દૈવિ ઈમ કાં સરજીયા નહીં લેખ સંદેસ રે નયણાં પણ મિલી નવિ સફાઈ વાહલા છે પરદેસિ રે ||૧૯ ભગવાનના દર્શન વિના અસહ્ય વેદના અનુભવતો ભક્ત પ્રભુને વિનંતી કરે છે કે સંદેશો મોકલો. તેમાં ફરિયાદનો સંકેત જોવા મળે છે. કવિના શબ્દોમાં આ હકીકત જોઈએ તો, લેખ સંદેસ મોકલો, કહું વાત જે ચિત્ત રે, ચંદુ વલી વલી વીનવ્યું મુઝ નહિ કરઈ કાજ રે વિરહ બિછોહિઆ વેદના પામી નવિ લહઈ આજ રે. સુ. |૧|| સીમંધર સ્વામીના ગુણનું વારંવાર સ્મરણ કરે છે તે સંદર્ભમાં જણાવ્યું છે કે વાહલાજી કરિનઈ અમ્હારી સાર, ક્ષણિ ક્ષણિ સમરું ગુણજે તોરા આસાઢી મેહ જિમ સમરઈ મોરા, પુનિમ દિન જિમ ચંદ ચકોરા ફૂલ તણા ગુણ ભ્રમર, ભાલેરા વા. કિહાં સૂરિજ કિહાં કમલિની, કિહાં મોર કિહાં મેહ, દૂર ગયા કિમ વીસરાઈ રે, ઉત્તમ તણા સનેહ. વા. T[૨૯TI TUરપI ૩૮ ) Page #50 -------------------------------------------------------------------------- ________________ સીમંધર સ્વામીના અનંતગુણ છે તે ગાવાની ભક્તની શક્તિ નથી તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે 2 સાયર મિસિ મેરુ લેખણીઉ- કાગલ અંબર સાર રે, તું હિમનની વાતડી લિખતા રે, નાવઈ પાર રે. ૩૪ll અક્ષર બાવન ગુણ ઘણા કેતા લિખીઈ લેખ રે, થોડઈ ઘણું કરી જાણજે, સુખ હો સ્થઈ તુમ દેખિરે ||૩૫l મીરાંબાઈના કાવ્યોમાં પ્રેમલક્ષણાભક્તિનો સંદર્ભ મળે છે. અહીંઆ લેખ ભક્ત અને ભગવાન સાથે પ્રિયતમાં અને પ્રીતમનો સંદર્ભ દર્શાવે છે. ભક્તિની ઉત્કટ ભાવનાને રસસભર વાણીમાં વ્યક્ત કરતી આ રચના મધ્યકાલીન લેખના નમૂના સાથે કાવ્ય તરીકે પણ સફળ કૃતિ છે. પ્રણયની અભિવ્યક્તિમાં શૃંગાર અને વિરહના ભાવ સ્વાભાવિક રીતે પ્રગટ થયા છે. આ લેખ પાંચ ઢાળમાં વિભાજિત થયેલ છે. તેમાં રાગની સાથે દેશીનો પણ પ્રયોગ થયો છે. અનુક્રમે રાગ – સામેરી, રાગ કેદારૂ, ગુંડી - શ્રેણિક રાયવાડી ચડિલ, રાગ મલ્લહાર રૂખમણી અંગજ જનમીયઉ (દસી), રાગ - આસાસિંધુ, રાગ ધન્યાસી. શાસ્ત્રીય રાગ અને દેશના પ્રયોગથી લેખમાં પદ્યને અનુરૂપ ગેયતા સિદ્ધ થઈ છે. લલિત મધુર પદાવલીથી પ્રાસાદિક શૈલીનો આ પત્ર નમુનેદાર છે. વિવિધ ઉપમાઓ અને કલ્પના શક્તિની સાથે મેઘમોર, સૂડલા - સાગર - મેરૂ, ચંદ્ર, ચકોર, હંસ વગેરે શબ્દ પ્રયોગો દ્વારા સીમંધર સ્વામી ભક્તિની અભિવ્યક્તિને યથોચિત ન્યાય આપવામાં આવ્યો છે. પ્રિયજનના ચિત્તમાં ઉદભવતા સહજ ભાવને અસરકારક અને આકર્ષક રીતે પ્રગટ થયા છે. સ્વ. શ્રી જયંત S કોઠારીએ પૂ. જયવંત સૂરિને “રસજ્ઞ' કવિનું વિશેષણ આપીને એમનું કા ગૌરવ વધાર્યું છે. ૩૯ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધર સ્વામી લેખ (૧) રાગ : સોનેરી સ્વસ્તિ શ્રી પુંડરગિણી મોટુ સગુણ સીમંધર સ્વામિ મુહિ બોલતાં અમૃત જરઈ મનોહર મોહન નમિ ગુણ કમલ તોરઈ વઘીઠ મનભ્રમર મુઝ રસ પૂરિ તુજ ભેટવા અલજઉ ઘણી કિમ કરું થાનક દૂરિ રે વાહલા તું પરદેશી જઈ રહાઉ રે દૂરિ નયન મેલાવઉ રે વાહલા લેખ લેખવયો પ્રીતડી રે સંદેસઈ વ્યવહાર વાહલા. (૧) અણદીઠઈ અલજ મન તપઈ મિલવા કાજી તુજ દેખવા મુખ ચંદલઠ દોઈ નયન કરઈ રૂહાડિ જવ સુપન માંહિ તું મિલિ તવ હર્ષ હીંઈ ન માઈ હૈ હૈ રે દેવ અટારડુ વઈરણી રયણી વિહાઈ રે. વાહલા. (૨) રે સૂડિલા તોરી પાંખડી મુઝ આપિ કરિ ઉપગાર નયણ સંતોષ જઈ કરું ન ખમાઈ વેધ વિકાર જે ભાઈ ઘડી ઘડી તે વિના તે વરસ સરીખી થાઈ વિહરીયાં હુઈ ઉતાવલા ખિણ એક વિલંબન ખમાઈ રે. વાહલા. (૩) રે દેવ તિઈ એક દેસડિ સિયા ન કીઆ દોઈ અવતાર? દિન પ્રતિઈ નયન મલાવડઈ સંતોષ હુંત અપાર પરદેશી વાહલાં વેગલાં જિઉ તપઈ મિલવા કાજી જઉ પંખ સરજઈ દૈવ તું તું ઉડી મિલું હું આજ રે. વાહલા (૪) ડુંગર દરીઆ વિચિ વહઈ અતિ વિષમ અવઘટ વાટ મનિ મિલણ મોહધરું ઘણું તુજ વિના અંગ ઉચાટ મોરા વાહલાનિ કોઈ મેલવઉ સંદેસડુ કહું કોઈ કુંણ જાણ સ્થઈ રાઈ રહિઉ મન દુઃખ લહિસ્પઈ કોઈ રે. વાહલા (૫) મુઝ દિવસ વરસાસુ સમુ તુજ વિના રયણિ છમાસ તોરઈ વેઘડઈ સહુ વીસરું સુહણા તળીસી આસ. ૪૦ ) Page #52 -------------------------------------------------------------------------- ________________ - ~ (૭) ગુણ તોરડઈ મન વેધી નવિ વલિ વાવ્યું એહ ભૂખ તરસ ઉડી ગયા તોરઈ વેઘડઈ દાઝ મોરી દેહ રે. વાહલા. (૬) દૂતી પણું તોરા ગુણ કરઈ એક ઘડી ન અલગી હોઈ જસ કાજિ મન ઝૂરી મરઈ પરદેશી વાહલાં સોઈ મન માંહિ ગુણ છાંના વસઈ ધણ અંબ માંહિ જિમ મોટું ચિત્ત કોઈ ખિણ ખિણ દૂબળું થાઈ મોરું તન રે. વાહલાં. (૨) હું ઘણું જાણું ભેટીઈ અતિ સબલ હૈયડઈ કોડ વિણ પાંખડી હું સિઉં કરું એ મોટી રે દેહ મુઝ ખોડિ વાહાલાજી હિઅડઈ ઘરજો નેહ તૂટૂ મિલવા રે અલજઉ દેહ રખે પડતી રે નેહડઈ રેહ. વાહલા. અકઈ રે ગામિ વસંતડાં અંતરાય વસિ ન મિલાઈ પરદેશી વાહલાં જે વસિ તસ મિલીઈ રે કેવઈ ઉપાય. વાહલા. (૯) કિમ વસઈ તૂ પરદેશગઈ એ ભજી મુજ મનભ્રાંતિ નવિનીસરઈ મન બાહિરિઈ મુજ સુહણઈ રે તોરડી ખંતિવા. વાહલા. (૧૦) સવિ સુગુણ સુરનિજ સિરિ વરઈ હંસલા કરઈ વિલાસ તુંહ નેહ બાંધી કમલિની પૂરઈ પૂરઈ રે ભ્રમર નીઆસવા. વાહલા(૧૧) દોઈ આંખડી અલજઉ ઘરઈ મોરઈ ચિત તોરું ધ્યાન તુજ નામ જીમ ન વીસરઈ તોરા ગુણડાં રે સુખ દિયે કાંનિ. વાહલા (૧૨) નવિ વીસરઈ ગુણ તોરડા જઉ લખિ જોઅણ દૂરિ પંજર સુનું ભમિ તુજ પાસઈ રે મન રસ પૂરિ. વાહલા. (૧૩) તુજ કાજી વાહલાં આવડું જૂરિ મરું નિસિદીહ > કાં કઠિન તોરું હિ અડલું નવિ આવઈ રે મુઝ સિંહ નેહવા. વાહલા (૧૪) મોરઈ ચીતિ તુજ વિણ કો નવી તુજ ચિતિ ન લહું કોઈ છે નખમાઈ મઈ તુજ વેઘડુ એકવાર રે અહસાહમું જોઈ. વાહલા. (૧૫) (૪૧) Page #53 -------------------------------------------------------------------------- ________________ (3) દેશી ગુંથી તુજ ગુણફૂલડે નામ મંત્ર મુજ એહ રે વિરહ તણાં વિષ ટાલિવા હું જપું નિસિદીહ રે. સુગુણ સલૂણા સીમંધરા તોરા જાઉં બલિહારિ રે, સાહ્યું જોઉ નેહ- નયણ લે કરું વઘીડા સાર રે. દ્રુપદ. (૧૭) મનિ મિલવા અલજઉ ઘણઉ રચું કોડિ હું સંચરે પ્રાપતિવિણ તુમ ભેટડી લહીઈ કેબઈ પ્રાંચિ રે. સુ. દૈવિ હમકો સરજીયાં નહીં લેખ સંદેસ રે, નયણાં પણિ મિલી નવિ સકઈ વાહલાં છઈ પરદેશી રે. (૧૯) તેહવઉ કો નહી આપણઉ જોડઈ મુઝ તુજ પ્રીતિ રે, લેખ-સંદેસુ મોકલો કહું વાત જે ચિત રે. સુ. ચંદુ વલી વલી વિનવ્યું મુજ નવિ કરઈ કાજ રે, વિરહ - વિઘોડિઆ વેદના પામી નવિ લહઈ આજ રે. (૨૧) વિરહ- વિછોહી માણસાં થોડા મેલણ હાર રે, આપ સભી લહઈ વેદના અસિ જાઈ બલિહારી રે. દોષી દુરજન જગિ ઘમા પાડઈ બાહિરિ માં રે, મનસ્ય ધરજો પ્રીતડી નહિ લેખનું કામ રે સગુણ. (૪) (રાગ - આસાસિંધુ) વલી વલી સે દસિ જોઈઈ રે મનોહાર દીસઈવાટ, મન અલજઉ ઘરઈ આવિયા રે તુમ નેહડા માટિ. (૨૪) વાહ વાલી કરિનઈ અમારી સાર ક્ષણિક્ષણિ સમરું ગુણ જ તોરા આ આસાટી મેહજિમ સમરઈ મોરા પૂનિમ દિન નિમચંદ ચકોરા ફૂલ તણા ગુણ ભ્રમર ભલેરા વા. દ્રુપદ (૨૫) (G ( ૪૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ આંણી વાટઈ જાણું આવસઈ રે તિણિ ધિઈ રહું બારિ આશા-બાંધિઉ મન રહઈ રેન લહઈ અસૂર સવાર. વા. (૨૬) તુજ ઉપરિ મુજ નેહડઈ રે સાખી ચંદ સુજાણ ઘણુ કહિ ~ કારિમૂરે તુજ હાથિ મુજ પ્રાણ. વા. (૨૭) પસરી તુજ મન માંડવિઈ રે મનોહર અહ્મ ગુણવેલિ નહિં જલિંનિતુ સીચઓ રે જિમ હુઈ રંગ રેલિ. વા. (૨૮) કિહા સૂરિજ કિહાં કમલિની રે કિહાં મોર કિહાં મેહ દૂરિ ગયા કિમ વીસરાઈ રે ઉતમ તણા સનેહ. વા. (૨૯) માનસ સમરઈ હંસલા રે ચાતિક સમર મેહ કમલ ભમર વિંઝ હાથીઆ રે તિમ સમરું તુજ નેહ. વા. (૩૦) ૫ (રાગ ધન્યાસી) ચતુર ચમકઈ ચીતડાં તૂ ચાલતાં ભંઈ સોહઈ રે અમી ઝરઈ મુખિ બોલતાં તૂ તારાં નયનભૂમિ સહુ મોહઈરે. (૩૧) એહવા રે ગુણ તુહ તણાં કાંઈ કહતાં નાવઈ પાર રે, મન માંહિ જાણું ઘણું મોહણ વેલિ અવતાર રે. દ્રુપદ (૩૨) જવ જગદીસર મેલસ્વઈ તવ મલસુ સુરંગઈ રે, કહસુમનના દુઃખડાં તુ અલજી કઈ અતિ અંગઈ રે. એહવા (૩૩) સાયર મિસિ મે લેખણીઉ કાગલ અંબર સાર રે, તુહિ મનની વાતડી તેરે લખિતાં નાવઈ પાર રે. એહવા. (૩૪) અખર બાવન ગુણ ઘણા કેતા લિખીઈ લેખ રે, થોડઈ ઘણું કરી જાણજો સુખ હોસ્પઈ તુહ દેખિ રે. એહ. (૩૫) મનિજે ઉપજઈ વાતડી તે લેખમાં ન લખાઈ રે, 2) પાપી દોષી દુરજન ઘણા તું મિલ્યા પાંખઈ ન કહિવાઈ રે. (૩૬) (N (૪૩) Page #55 -------------------------------------------------------------------------- ________________ (૮) મનમાહિ વાચી રાખજો લાખ ટકાનું લેખઉ રે, વિરી-હાથી રખે ચડઈ રખે કોઈ દુરજન દેખઈ રે. (૩૭) સવિ અક્ષર હીરે જડ્યા લેખ અમૂલિક એહ રે, વેધક મુખિ તંબોલડું મન રીઝવણું એહ રે. સાધુ સિરોમણિ જાણીઈ શ્રી વિનય મંડન ઉવજ્જાઈ રે, તાસ સીસ ગુણ આગલા બહુલા પંડિત રાય રે. આસો સુદિ પુનિમ દિનઈ તુ શુક્રવાર એકાંતિઈ રે, કાગલ જયવંત પંડિતઈ લિખીય માઝિમરાતિઈ રે. એહ. (૪૦) ઈતિ શ્રી સીમંધર સ્વામિ લેખ સમાપ્ત (. હેમરાજ પાર્થ) '૩. શ્રી સીમંધર જિનની પત્રરૂપે વિનંતી મહાવિદેહક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર સ્વામીને લગતાં લઘુ સ્તવનો ઉપરાંત દીર્ઘ સ્તવનો ઢાળબદ્ધ રચાયાં છે. કેટલાંક સ્તવનો પત્રરૂપે રચાયાં છે. તેમાં મુખ્યત્વે ભક્ત ભગવાનને પોતાનો ઉદ્ધાર કરવા માટે વિનંતી કરે છે. ભરતક્ષેત્રના માનવીઓ મહાવિદેહમાં જઈ શકતા નથી એટલે ભક્ત કવિઓએ વિદેશમાં વિચરતાં સીમંધર સ્વામીને પત્ર લખીને અંતરની શુભ ભાવનાને ભક્તિ રૂપે પ્રગટ કરી છે. . આ સ્તવન દુહા અને ઢાળમાં મધ્યકાલીન કાવ્ય પ્રકારો રાસ-ફાગુ અને વિવાહલીના લક્ષણોને અનુસરીને રચાયું છે. પત્રરૂપે લખાયેલા આ સ્તવનના કર્તા અને સમય વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ થયેલો છે. સંવત સોળસે બ્યાસીએ એ, સુરગુરુ વાર પ્રસંગ, દીવાળી દિવસે લખ્યો એ, કાગળ મનને રંગ. સી. |૮|| ४४ Page #56 -------------------------------------------------------------------------- ________________ સાતમી ઢાળ પૂર્ણ થયા પછી કવિએ પાકૃતમાં ત્રણ શ્લોક રચ્યા છે તેમાંથી માહિતી મળે છે. તપગચ્છના શ્રી વિજયસેનસૂરિના શિષ્ય કવિ કમલવિજયે રચના કરી છે. પત્રનો આરંભ પરંપરાગત સંબોધનથી થયા છે. સ્વસ્તિ શ્રી પૂસ્ખલવઇજી વિજયે વિજય કરંત, પ્રગટ પુરી પુડરિગિણીજી, જિહાં વિચરે ભગવંત, સોભાગી જિનવર સાંભળજો સંદેશ, હું તો લેખ લખું લવલેશ, મુજ તુજ આધાર જિનેશ સાહેબજી, સાંભળો મુજ સંદેશ ||૧|| આ કડીમાં ‘લેખ' અને ‘કાગળ' એ બંને શબ્દ પ્રયોગો જોવા મળે છે. કાગળ માટે મધ્યકાલીન સાહિત્યમાં લેખ સંજ્ઞા પ્રયોજાતી હતી તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પત્રના અંતરગત સીમંધર સ્વામી વિશેની કેટલીક માહિતી અને ભક્ત હૃદયની ભાવભીની લાગણીઓ વ્યક્ત થયેલી છે. એમના વિરહથી દર્શન ન થવાથી ભક્ત જણાવે છે કે, તું ત્રિભુવન ભૂષણ ભલોજી, ભજે ભવ ભય ભીડ તુજ વિણ કુણ આગળ કહુંજી, મુજ મન કેરી પીડ. તુમ ગુણ કોડી ગમે ઘણાજી, જેમ જેમ સમરું મહિં, તિમ તિમ વિરહાનલ જલેજી, જ્યું ધૃત સિંચ્યો વન્હિ. વિરહ વ્યથા વ્યાકુળપણેજી, જીવ પડો જંજાળ, અતિ ચિંતા અરતિ કરીજી, દિવસ ગમાયો આળ. કર્યો છે. વિહર તાપઉપશામવાજી અમૃત સમ અણમોલ, વલ્લભ ! વળતે કાગળેજી, લખજો ટાઢો બોલ. ||૭|| કાગળ લખ્યા પછી તેનો જવાબ લખવા માટે પણ ઉલ્લેખ ૪૫ ||૫|| IIFTI ||૯|| Page #57 -------------------------------------------------------------------------- ________________ બીજી ઢાળમાં પ્રભુ દર્શનના વિરહનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે તુમ વીન મુજ મન ટળવળેજી, નયણાં નીર ભરંત, મન મીલવાને ટળવળેજી, કીજે કોટી ઉપાય. તો હું હરખી દૂરથીજી, તુમ ચરણે વિલચંતક. 11411 કવિની કલ્પના તો વિચારો કે પંખીઓનું સદ્ભાગ્ય છે કે આપની પ્રદક્ષિણા દઈને ધન્ય બને છે કવિના શબ્દો છે. પૂણ્યવંત તે પંખીયાજી, પગ પગ જેહ પેખંત, ફરી ફરી દેતા પ્રદક્ષિણાજી, પુરે મનની ખંત. ||૬|| દીર્ઘકાવ્યોમાં પ્રાસ્તાવિક દુહા પછી ઢાળમાં વિષય વસ્તુનો વિસ્તાર કરવામાં આવે છે. અહીં કવિએ ઢાળથી આરંભ કરીને તે પૂર્ણ થયા પછી દુહાનો આશ્રય લીધો છે એટલે ક્રમ ઉલટો જોવા મળે છે. બીજી ઢાળને અંતે ત્રણ દુહા છે. મહાવિદેહમાં જઈ શકાતું નથી તેની માહિતી આપતાં કવિ જણાવે છે કે અંતરીયા બહુ ડુંગરે, તેહ રૂક્નેહી ઘણો હિં તે સજ્જન કેમ વિસરે, જે અગલા ગુણે હિં ||૧|| ત્રીજી ઢાળમાં ભક્ત કવિના હૃદયની સુકોમળ ભાવસભર લાગણીઓ વ્યક્ત થઈ છે. જિનજી હો સુણજો હો, મુજ મન વાતડીજી, રાતડી રોતાં જાય, દિવસ ગમીજે હો પ્રભુજી ઝુરતાજી, તુમ વિરહો ન ખમાય. ।।૧।। પ્રભુ દર્શનના વિરહના કારણો દર્શાવતાં કહે છે કે, પરભવમાં પાપ કર્યા, તે ઉદયમાં આવ્યા છે. જિનવાણીની વિરાધના કરી, સદ્ગુરૂની શિખામણ ન માની. ૠષિઓન સંતાપ આપ્યો, દીક્ષા છોડી દીધી. બાળકને માતાથી અલગ કરીને દુઃખ આવ્યું, ૪૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ વશીકરણ કર્યા બ્રાહ્મણ, બાળક અને સ્ત્રીની હત્યા કરી, માછલાંને જાળમાં ફસાવ્યાં વગેરે કારણોથી આપનો (સીમંધ૨ સ્વામી) વિરહ થયો છે એવા શાસ્ત્રીય વિચારો દર્શાવ્યા છે. ત્રીજી ઢાળ પછીના દુહામાં હૃદયની કરૂણાને વેધક શબ્દોમાં વાચા આપવામાં આવી છે. ફિટ હિયડા ફૂટે નહિ હજી નહિ તુજ લાજ, જીવ જીવન વિછોહડે જીવ્યાનું કુણ કાજ. માણસથી માછાં ભલાં સાચા નેહ સુજાણ, જ્યું જળથી હોય જુજુઆ, હું તે છંડે પ્રાણ. ||૨|| કવિ દૃષ્ટાંત અલંકારનો છૂટથી ઉપયોગ કરીને ભક્તની સીમંધર પ્રત્યેની પ્રણય ભાવના વ્યક્ત કરી છે. રતિને કામદેવ, માધવને રાધા, લક્ષ્મણને રામ, તેવી રીતે ‘જિન ગુણ સાંભરે સીમંધર, જીનરાય રે સુગુણ ન વિસરે.' આ ઢાળમાં બીજા દૃષ્ટાંતો જોઈએ તો મધુક૨ને માલતી, મો૨ને મેઘ, શીલવતી સ્ત્રીને પોતાનો સ્વામી, યદુપતિ (નેમકુમા૨) રાજીમતી ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને, નળરાજા દમયંતી અને પછી કવિ જણાવે છે કે તિમ મુજ મન તુજમેં રમે, પ્રીતમ પ્રેમ પ્રમાણ, અંતે કવિના શબ્દોમાં જ અંતરની ભાવના પ્રગટ થયેલી છે. આવો અતિ ઉતાવળા રે આતમના રે આધાર, કરશું ભક્તિ ભલે રડી રે, લેશું ભવજલ પાર રે. સેવક મત વિસારજો રે, સ્વામી સુખ દાતાર, સેવક સેવા મન ધરી રે, કરજો સેવક સાર. બમણી ત્રિગુણી સો ગુણી, સહસ ગુણી પ્રીત, તુમ સાથે ત્રિભુવન ધણી, રાખું રૂડી રીત ||૧|| ||૧૧|| પ્રભુ પ્રત્યેની પ્રણય ભાવના વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે ૪૭ ||૧૦|| 11311 Page #59 -------------------------------------------------------------------------- ________________ આંખ તળે આણું નહિ અવર અનેરા દેવ, સાહિબ જબ યે મેં સુણ્યા, તું હિ દેવાધિદેવ. ||૪|| પ્રભુ પ્રેમમાં લયલીન બનીને ભક્ત કહે છે કે હે પ્રભુ તમે નિઃસ્નેહી થઈ ગયા છો. તમારી સાથે સ્નેહ કર્યો છે, શરણું સ્વીકાર્યું છે તો ત્યાગ કરશો નહિં. તમે ભેદભાવ રાખ્યા વગર દર્શન આપો. અને પ્રભુ પ્રીતના સંબંધમાં છેવટે જણાવે છે કે નિઃસ્નેહી સુખીયા રહે, વેલું કણ જ્યું હોય, સસ્નેહી તિલ પીલીયે દહીં મથે સબ કોય. ||૧|| વિવિધ દૃષ્ટાંતોના સંદર્ભ ભક્ત પોતાના અખંડ અવિચળ અને અવિચ્છિન્ન પ્રેમની ભાવના દર્શાવે છે. મેરૂ કે પૃથ્વી કંપી ઉઠે, આકાશના ગ્રહો પાતળમાં પેસી જાય, ધરતી ડોળાયમાન થાય, અમૃત પરિવર્તન પામીને વિષની ધારા વહાવે, સમુદ્ર મર્યાદા ચુકી ધરતી પર રેલાય, સૂરજ પશ્ચિમમાં ઉગે, પછી કવિના શબ્દોમાં જ જોઈએ તો, તો હે હું છાંડું નહિ તુમ શું ઘણું નેહ, મુજ મન એક તુમ્હી હળ્યું, ગિરૂઆ ગુણ ગેહ. TIETI ઉપરોક્ત માહિતી છઠ્ઠી ઢાળમાં ‘સીમંધર જિન વિનંતી અવધારો મોરી' એ રીતે રજૂ થયેલી છે. અંતે ભક્ત ભગવાનને કહે છે કે, કિં બહુ કાગળ મેં લિખું લખે લાલલ બહુ લોભ, મિલ્યા પછી માલૂમ હશે, ચિર થાપણ થિર થોતી કિં બહુ મીઠે બોલડે, કિં બહુ કાગળ મેં લિખું, કહીને તમારા ચરણોની સેવા આપજો એવી પ્રાર્થના કરે છે. પ્રભુના સ્મરણ અને દર્શનની જાણે કે સાક્ષાત્ અનુભૂતિ થઈ હોય તેનો ઉલ્લાસ વ્યક્ત કરતી કવિની પંક્તિઓ છે : ૪૮ ||૧|| Page #60 -------------------------------------------------------------------------- ________________ કરશું કોડી વધામણાં એ, જપશું જય જયકાર, મંગલતૂર વજાવશું એ સફલ કરું અવતાર, સીમંધર સાહિબ સમરીએ એ સમય સમય સોવાર ||૨|| મારી ઈચ્છા પૂર્ણ થશે તો આ સંસારમાં મારા જેવું કોઈ બીજાં સદ્ભાગી નહિં મળે. ઈમ જિનવર ગુણ ગાવતાં જીવા પાવન કીધ મનહ મનોરથ સવિ ફળ્યા એ નરભવ લાહો લીધ. આ રીતે સાત ઢાળમાં સીમંધર સ્વામીને પત્ર લખવામાં આવ્યો છે. વિવિધ ઉપમાઓ, વર્ણાનુપ્રાસ અને પ્રાસાદિકતાથી સમગ્ર પત્ર ભક્તિ૨સ તરબોળ કરી સીમંધર સ્વામીની ભાવદષ્ટિથી અપૂર્વ મિલન થયું હોય તેવી અનુપમેય અનુભૂતિ થાય છે. જૈન સાહિત્યમાં લઘુ અને દીર્ઘ એમ બે પ્રકારની કાવ્યકૃતિઓ પત્ર રૂપે લખાયેલી છે તેમાંની આ દીર્ઘ કૃતિ ઉદાહરણરૂપ છે. આ પત્ર ભક્તિરસપ્રધાન કાવ્યકૃતિ છે. જેન સાહિત્ય સ્વરૂપોની વિવિધતામાં અલંકાર સમાન આ રચના ગણીએ તો તે યથાર્થ ગણાશે. શ્રી સીમંધર જિનની પત્રરૂપે વિનંતિ (સુમતિનાથ ગુણશું મિલીજી... એ દેશી) ઢાળ પહેલી સ્વસ્તિ શ્રી પુસ્ખલવઈજી, વિજયે વિજય કરંત, પ્રગટ પુરી પુંડરિગિણીજી, જિહાં વિચરે ભગવંત; સોભાગી જિનવર સાંભળજો સંદેશ, હું તો લેખ લખું લવલેશ, મુજ તુજ આધાર જિનેશ સાહિબજી, સાંભળો મુજ સંદેશ. (૧) સીમંધર જિન રાજીયા જી, વિહરમાન ચરણાન; ભરત ભૂમિથી વિનવિયે જી, ભવિક લોક ભગવાન. સો. (૨) ૪૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ છે જી, તુમ પ્રસાદે જિનરાજ; વિજોગડોજી, તે પીડે મુજ આજ. તું જગજીવન જાણીયે જી, સોભાગી શિરદાર; તું વૈરાગી વાલહો જી, મુજ ચિત્ત ચોરણહાર. તું ત્રિભુવન ભૂષણ ભલોજી, ભંજે ભવ ભય ભીડ; તુજ વિણ કુણ આગળ કહુંજી, મુજ મન કેરી પીડ. તુમ ગુણ કોડી ગમે ઘણા જી, જેમ જેમ સમ મન્દિ; તિમ તિમ વિરહાનલ જલે જી, જ્યું ધૃત સિંચ્યો વર્હિ. સો. (૬) સો. (૭) અત્ર કુશળ પણ જે તુજ વિરહ વ્યથા વ્યાકુળપણે જી, જીવ પડે જંજાળ; અતિ ચિંતા અરતિ કરી જી, દિવસ ગમાયા આળ. ધન્ય વેળા ધન્ય તે ઘડી જી, જિહાં દેખું તુમ મુખનૂર; દુઃખ દોહગ દૂરે કરૂં જી, પ્રહ ઉગમતે સૂર. વિરહ તાપ ઉપશામવાજી, અમૃત સમ અણમોલ; વલ્લભ ! વળતે કાગળેજી, લખજો ટાઢો બોલ. દુહા તુમ ગુણગણ ગંગાજળે, ઝીલે મુજ મન હંસ; પણ તુજ વિરહ પીડીયો, જિમ મધુસૂદન કંસ. ગુણ ફીટી અંગાર હુએ, હિયડું ડજ્જે તેણ; અવગુણ નીર ન સાંભરે, ઓલાવીજે જેણ. સંદેશે સજ્જન તણે, જીવે માસ છ માસ; દૂર દેશાંતર વાસીયા, સંદેશે સુખ વાસ. ૫૦ zil. (3) સો. (૪) સો. (૫) સો. (૮) સો. (૯) (૧) (૨) (3) Page #62 -------------------------------------------------------------------------- ________________ ઢાલ - બીજી (રાગ સુણ જીનવર શંત્રુજય ધણીજી - એ દેશી) ધન્ય તે દિન જીન! જાણીરેજી જિહાં તુમશું સંજોગ; સંપજશે સોભાગીયાજી, ટળશે વેર વિજોગ, કરો જિન સેવક જન સંભાળ; તુમ હો દિન દયાળ, કરો તુમ વિણ કવણ કૃપાળ. ક. (૧) અણદીઠે અલજો ઘણોજી, દીઠે નયણ ઠરંત; મુજમન કેરી પ્રિતડીજી, તું જાણે જયવંત. ક. (૨) તિણ કારણ જિન દીજીયેજી, નિજ દરીસણ એકંત; તુમ વીન મુજ મન ટળવળેજી, નયણાં નીર ભરત. ક. (૩) નયણે તુમ દરીસમ રૂચેજી, શ્રવણે વયણ સુહાય; મન ભીલવાને ટળવળેજી, કીજે કોટી ઉપાય. જિમ મન પસરે માહjજી, તિમ જો કર પરંત; તો હું હરખી દૂરથીજી, તુમ ચરણે વિલગત. ક. (૫) પુણ્યવંત તે પંખીયાજી, પગ પગ જેહ પેખત; ફરી ફરી દેતા પ્રદક્ષિણાજી, પુરે મનની ખંત. ક. (૬) તુજ દરશણ વિણ, જીવવું છે, તે જીવન મરણ સમાન; અહવા મરણ થકી ઘણુંજી, જાણું અધિક સુજાણ. ક. (૭) પૂજ્યો પ્રણમ્યો સંથણ્યોજી, તું ગાયો ગુણવંત; જેણે તુંનણે નિરખ્યાજી, તસ જીવિત ફલવંત. તે દિન કબહી આવશેજી, મુજ મન ઠારણહાર; AS તુજ મુખ ચંદ નિહાળતાંજી, સફળ કરીશ અવતાર. ક. Page #63 -------------------------------------------------------------------------- ________________ દુહા , અંતરીયા બહુ ડુંગરે, તહ રૂકનેહીં ઘણહિં; તે સજ્જન કેમ વિસરે, જે અગલા ગુણે હિં. પ્રિતિ ભલી પંખેરૂઆ, ઉડી જેહ મિલંત; માણસ પરવશ બાપડા, દૂર રહ્યા ઝૂરત. દીઠા મીઠા સિંહા લગે, હરિહર અવર અનેક; જિહાં લગે તુમ ગુણ નવિ સુણ્યા, હીયડે ધરીય વિવેક. (૩) ઢાલ ત્રીજી (સહજ સંવેગી સુંદર આતમાજી - એ દેશી) જિનાજી હો સુણજો હો મુજ મન વાતડીજી, રાતડી રોતાં જાય, દિવસ ગમીજે હો પ્રભુજીક્રુરતાંજી, તુમ વિરહો ન ખમાય. (૧) પૂરવ વિદેહે હો ધન્ય જે જનાજી, નિતુ સેવે તુમ પાય; અમ પુનઃ સ્વામી હો જેહ વિછોડોજી, તે અમ પાપ પસાય. જિ. (૨) પરભવ પરિગલ પાતિક જે કર્યા છે, તે પ્રગટ્યા સવિ આજ; જેણે તુમ હું પામું નહિજી, તુમ શું છે મુજ કાજ. તુમ હો ગરિબ નિવાજ. જિ. (૩) પ્રવચન વચન વિરાધન મેં કર્યું છે, ન ધરી સદ્ગુરૂ શિખ; કે મેં રમતા હષિ સંતાપીયા જી, કે ભાંજીષિ ભિખ. જિ. (૪) ચારિત્ર લેઈ હો વેષ વિરાધીયાજી, કે મેં છાંડી દિકખ; કે મેં બાળક માયથી વિછોહીયાજી, કે મેં ફોડી લીખ. જિ. (૫) છે કે મેં વનમેં દવ ધરમે દીયાજી, કે મેં ગાલ્યા ગાભ; હું કે મેં કુડાં કામળ કેળવ્યાંજી, જિણે કટ કટ બુટે આભ. જિ. (૬) કે મેં ગુહિરા દ્રઢ સોસાવીયાજી, ફોડી સરોવર પાળ; છે બંભણ બાળક સ્ત્રી ગોવધ કીયાજી, પાડ્યા માછાં મેં જાળ. જિ. (૭) ૫૨) Page #64 -------------------------------------------------------------------------- ________________ - - - ઇણિપરે પરે પરે પાતક જે કર્યાજી, તાસ ફળ પામ્યો આજ; ગ) જેણે તુમ હમથી દૂર દેશાંતરેજી, જઈ વસ્યા જિનરાજ, જિ. (૮) (d 2 વચન સુધારસ સીંચી ઠારીયેજી, વિરહ દાવાનળ દાહ; 5 અબ ચેં હમકુ દરીસણ દીજીયેજી, હમ દરીસણ ચાહ. જિ. (૯) ) દુહા મનહ મનોરથ જે કરે, તે પૂરણ અસમત્વ; સ્વર્ગે સુરદ્રુમ મંજરી, ત્યાંહિ પસારે હત્ય. ફિટ હિયડા! ફુટે નહિ, હજી નહિ તુજ લાજ; જીવ જીવન વિહોહડે, જીવ્યાનું કુણ કાજ ? માણસથી માછો ભલાં, સાચા નૈહ સુજાણ; ન્યું જળથી હોય જુજુઓ, હું તે છંડે પ્રાણ. સહસ વહે સંદેશડો, લેખ લહે લખ મૂલ; અંગો અંગ મેળાવડો, સુરતરૂ ફુલ અમુલ. ઢાલ - ચોથી (સુત સિદ્ધારથ ભૂપનો રે- એ દેશી) અમૃત સમરે અમર ક્યું રે, જિમ રતિ સમરે કામ; માધવ મન જિન રાધિકા રે, જિમ લખમણ શ્રી રામ રે, જિણગુણ સાંભરે સીમંધર, જીનરાય રે સુગુણ ન વિસરે. (૧) સામજ સમરે સલ્લકી રે, સારંગી સારંગ; તારાપતિ જિમ તારિકા રે, જિમ મૃગ રાગ તરંગ રે. જિ. (૨) જિમ ગંગા ગંગાધરો રે, વિધિ સાવિત્રી રે સંગ; S જિમ ગંગાજલ હંસલો રે, ઇસર ગોરી સુરંગ રે. જિ. (૩) થી પૃથ્વી પાણી પ્રીતડી રે, જિમ ચંદન ને નાગ; જિમ રજનીકર રોહિણી રે, જિમ દિન દિનકર રાગ રેજિ. (૪) - ૫૩) Page #65 -------------------------------------------------------------------------- ________________ જિમ મધુકર મન માલતી રે, જિમ મોરા મન મેહ; જિમ કોકિલ ફુલ કામિની રે, સરસ રસાલ સનેહ રે. જિ. (૫) વિરહી સમરે વાલહા રે, શીલવંતી નિજ કંથ; ફાગણ વાય વિગોઈયાં રે, જિમ વનરાજી વસંત રે. જિ. (૬) જિમ યદુપતિ રાજીમતી રે, જિમ ગૌતમ શ્રી વીર; નળ દમયંતી નેહલો રે, સાસોસાસ શરીર રે. જિ. (૭) તિમ મુજ મન તુજમેં રમે રે, પ્રીતમ પ્રેમ પ્રમાણ; સ્વામી નામ તુમારડુ રે, અહનિશ સમરીયે ઝાણ રે. જિ. (૮) એહવી મુજ ભોલા તણી રે, ભક્તિ ભલેરી રે ભાવ; કરૂણાવંત કૃપા કરી રે, મુજ મન મંદિર આવ રે. જિ. (૯) આવો અતિ ઉતાવળા રે, આતમના રે આધાર; કરશું ભક્તિ ભલેરડી રે, લેશું ભવજલ પાર રે. જિ. (૧૦) સેવક મત વિસારજો રે, સ્વામી સુખ દાતાર; સેવક સેવા મન ધરી રે, કરજો સેવક સાર રે. જિ. (૧૧) દુહા મોર મેહ રવિ કમલ જિમ, ચંદ્રચકોર હસંત; તિમ દૂરથી અમ મનહ, તુમ સમરણ વિકસંત. અણ સંભાર્યા સાંભરે, સમય સમય સો વાર; તે સજ્જન કિમ વિસરે, બહુ ગુણમણિ ભંડાર. બમણી કિગણી સો ગુણી, સહસ ગુણીએ પ્રીત; તુમ સાથે ત્રિભુવન ધણી, રાખું રૂડી રીત. આંખ તળે આણું નહિ, અવર અનેરા દેવ; સાહિબ જબ મેં મેં સુણ્યો, તેહિ દેવાધિ દેવ. (૫૪) Page #66 -------------------------------------------------------------------------- ________________ નિ. (૧) ભૂતલે ભલા ભલેરડાં, જે જાણી જે જાણ; તે સઘલાએ તુમ પછી, સીમંધર જગ ભાણ. ઢાળ પાંચમી (જિહાં લગે આતમ દ્રવ્યનું - એ દેશી) નિ:સનેહી તુમહી ભયે, ન્યાયી નાથ નિરીહ; નેહ કરી કુણ નિર વહે, જાવજીવ નિશદીહ. સાજન ભાજન ભોજને, યુગતિ પ્રીત જગાય; નેહ કરતાં સોહિલો, પણ નિરવાહો ન થાય. જગમાં વીરલા જાણીયે, સયણ અખંડ સનેહ; સંપદિ આપદિ સારીખા, છાંડી ન દીયે છેહ. તુમ મોટે હું નાનડો, યું દિલમેં મત આણ; સૂરજ પંકજ પ્રીતડી, ઉત્તમને અહિનાણ. વડ તરૂઅર છાયા કરે, રાય રંક સમાન; તિમ તુમ હમ ઉપર ધરો, પરિગલ પ્રેમ સમાન. વાધે હમ વાન. નિ. (૨) નિઃસનેહી સુખીયા રહે, વેલુ કણ ન્યું હોય; સસનેહા તિલ પીલીયે, દહીં મથે સબ કોય. નેહ ન કીજે જિહાં લગી, તિહાં જીવને સુખ હોય; નેહ વિરહ જબ ઉપજે, તબ દુઃખ સાલે સોય. નિરગુણ નેહ ન કીજીયે, કીજે સદ્ગુણ સંગ; સીમંધર જિનસારીખો, રાખું અધિકો રંગ. પપ) Page #67 -------------------------------------------------------------------------- ________________ સી. (૧) સી. (૨) સી. (૩) સી. (૪) ઢાળ છઠ્ઠી (મેરે સાહિબ તુમહિ હો - એદ દેશી) સીમંધર જિન વિનતિ, અવધારો મોરી, કિંકર કર જોડી કરું, હું એવા તોરી. અમ મન પ્રેમ અખંડ એ, તુમ શું જિનરાજ; અવર ભલેરા નિજ ઘરે, નહિ કાંઈ કાજ. મેરૂ મહિધર મૂળથી, કંપે કોઈ કાળે; અંબર ગ્રહ ગણ પૂરીયો, પેસે પયાલે. સકલ કુલાચલ હળહળે, મહી મંડલ ડોલે; શ્રી હરિશ્ચંદ્ર નરિંદ્ર ન્યું, જગે જુઠું બોલે. અમૃત વિષ ધારા વમે, સાગર ભૂ રેલે; સૂરજ પશ્ચિમ ઉંગમે, ગંગા હર મેલે. તોહે હું છાંડું નહિ, તુમશું ઘણ નેહ, મુજ મન એક તુહી હળ્યું, ગિરૂઆ ગુણ ગેહ. અમ સરીખા સેવક ઘમા, તાહરે ભગવંત; પણ અમ સાહિબ એક તું, તુંહી જ અરિહંત. દુહા કિં બહ કાગલ મેં લિખું, લખ લાલચ બહુ લોભ; મિલ્યા પછી માલૂમ હશે, ચિર થાપણ થિર થોભ. કિં બહુ મીઠે બોલડે, જો મન નહિ સનેહ; જો મન નેહ અUહ તો, એક જીવ દો દેહ. S કિં બહુ કાગલ મેં લિખું, ઘણું ઘણેરૂં ગુઝ; છે. સેવા નિજ પદ કમલની, દેજો સાહેબ મુઝ. સી. (૫) સી. (૬) સી. (૭) - ઇ (૫૬) Page #68 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સાતમી (આલે આલે ત્રીશલાનો કુંવ૨ - એ દેશી) જગ જીવન જગ રાજીયા એ, સીમંધર સુખ કંદ; હરખે હિયડું ઉલ્લસે એ, દીઠે દીઠે તુમ મુખ ચંદ, સીમંધર સાહિબ સમરીએ એ, સમય સમય સો વાર. સી. (૧) ન કરશું કોડી વધામણાં એ, જપશું જય જયકાર; મંગલ તૂર વજાવશું એ, સફલ કરૂં અવતાર. લાખેણાં કરૂં લુંછણા એ ભરી મુગતાફલ થાળ; જબ સો નયણે નિરખશું એ, સાહેબ દેવ દયાલ. એહ જો મુજ મન ચિંતવ્યું એ, સફળ હોશે જિણી વાર; તવ હું જાણીશ મુજ સરીખોએ, કોઈ ન ઈણે સંસાર. અમ પ્રણામ અવધારજો એ, કેવલ કમલા કંત; સંઘ સકલની વંદના એ, જિહાં વિચરે તું જયવંત. ઈમ જિનવર ગુણ ગાવતાં એ, જીહવા પાવન કીધ; મનહ મનોરથ સવિ ફલ્યા એ, નરભવ લાહો લીધ. શિરનામે જિનવર તણે એ, સાતે સુખ શ્રીકાર; ઈમ સીમંધર સમરણે એ, ઘર ઘર જય જયકાર. સંવત સોળસેં બ્યાસીએ એ, સુરગુરૂ વાર પ્રસંગ; દીવાળી દિવસે લખ્યો એ, કાગળ મનને રંગ. દુહા તવગચ્છગયાંગદિણ - યર સિરિ વિજયસેણ સૂરિણ; સીસેણં સંયુણીઆ, સહરિસં કવિકમલ વિજયણ. ચઉતીસાઈસયનિહિ, અઠ્ઠમહાપાડિ હેર પડિપુન્નો, સુરરઈઅસમવસરણો, તિહુઅણ જણ લોયણાનંદા. ૫૭ સી. (૨) zil. (3) સી. (૪) સી. (૫) સી. (૬) zil. (9) zil. (c) (૧) (૨) Page #69 -------------------------------------------------------------------------- ________________ પુખલવઈવિજયે સામી, પુંડરિગિણીહ નયરીએ, સીમંધર જિણચંદા, વિહરતી દેહિ મેં ભદ્રં ૪. શ્રી સીમંધર સ્વામીની વિનંતિ. મહાવિદેહક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર સ્વામીને વિનંતી રૂપે બે પત્રો પ્રાપ્ત થાય છે. એક પત્ર તપાગચ્છના આ. વિજયસેનસૂરિના શિષ્ય કમલવિજયે સં. ૧૬૮૨માં રચના કરી છે. બીજો પત્ર હર્ષવિજયે સંવત ૧૮૫૩માં રચ્યો છે. સીમંધર સ્વામી પ્રત્યેની ભક્તિ ભાવના વ્યક્ત કરતી આ કાવ્ય રચના પત્ર શૈલીમાં પ્રાપ્ત થાય છે. પત્રની પદ્ધતિ અનુસાર ગામ, લખનાર, પત્ર લખ્યાનો સમય, અને ભગવાનનો મહિમા ગાઈને આ સેવક દાસનો ઉદ્ધાર કરવાની વિનંતી કરવામાં આવી છે. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો : આરંભમાં કવિ જણાવે છે કે સ્વસ્તિ શ્રી મહાવિદેહક્ષેત્રમાં, જીહાં રાજે તીર્થંકવીરા તેને નમું શીશ, કાગળ લખું કોડથી. લખનારનો ઉલ્લેખ : દેવે પાંખ આપી હોત પીઠમાં, ઊડી આવું દેશાવર દૂર તો પહોંચું હજાર, કાગળ. ભક્તની ભગવાનને વિનંતી : (3) ભરત ક્ષેત્રથી લીખીતંગ જાણજો, આપ દર્શન ઈચ્છુક દાસ, રાખું તુમ આશ. કાગળ. ૫૮ || ભરતક્ષેત્રમાંથી મહાવિદેહમાં જવાની શક્તિ નથી એટલે કવિ કલ્પના કરીને જણાવે છે કે ૫૮ = ||૧|| સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર, ઉતારો ભવ પાર. કાગળ. ||૧૪ || ||૩|| Page #70 -------------------------------------------------------------------------- ________________ તે વ્યવહાર જીવનના પત્રોની અસરથી લખાયેલી પંક્તિઓ ઓછું અધિકુંને વિપરિત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાજ, લાગું છું તુમ પાય, કાગળ. _TI૧૫Tી મધ્યકાલીન પરંપરાનું અનુસરણ કરીને પત્ર લખવાનો સમય દર્શાવ્યો છે. સંવત ૧૮૫૩ની સાલમાં, હરખે હર્ષવિજય ગુણ ગાય, પ્રેમે પ્રણમું પાય, કાગળ. T૧૬TI સીમંધર સ્વામીના વર્ણનમાં અન્ય કવિઓ સમાન એક જ પ્રકારની ઉક્તિઓ જોવા મળે છે. અરિહંતના બારગુણ, ૩૪ અતિશય, વાણીના ૩૫ ગુણ, ૧૦૦૮ લક્ષણયુક્ત શરીર, સુકોમળ કાયા, સુવર્ણમય યૌવન વગેરેનો પત્રમાં ઉલ્લેખ કરીને સીમંધર સ્વામીનો મહિમા ગાયો છે. શ્રી સીમંધર સ્વામીની વિનંતિ (રાગ - કંકુ છાંટી કે કંકોતરી મોકલી) સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જીહાં રાજે તીર્થિકર વીશ; તેને નમું શિશ, કાગળ લખું કોડથી. (૧) સ્વામી જઘન્ય તિર્થંકર વશ છે, ઉત્કૃષ્ટા એકસો સિત્તેર, તેમાં નહિ ફેર. કાગળ (૨) સ્વામી બાર ગુણે કરી યુક્ત છો, અંગે લક્ષણ એક હજાર, ઉપર આઠ સાર. કાગળ (૩) સ્વામી ચોવીશ અતિરાય શોભતાં, વાણી પાંત્રીસ વચન રસાલ, ગુણો તણી માલ. સ્વામી ગંધ હસ્તી સમ ગાજતાં, ત્રણ લોક તણાં પ્રતિ પાળ, છો દિન દયાળ. કાગળ (૫) કાગળ (૪) છે) ૫૯) Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્વામી કાયા સુકોમળ શોભતી, શોભે સુવર્ણ સોવન વાન, કરૂં હું પ્રણામ. સ્વામી ગુણ અનંતા છે તાહરા, એક જીભે કહ્યા કેમ જાય, લખ્યા ન લખાય. કાગળ (૬) ભરત ક્ષેત્રથી લીખીતંગ જાણજો, આપ દર્શન ઈચ્છક દાસ, રાખું તુમ આશ. કાગળ (૮) મેં તો પૂર્વ પાપ કીધાં ઘણાં, જેથી આપ દર્શન રહ્યા દૂર, ન પહોંચું હજાર. કાગળ (૭) મારા મનના સંદેહ અતિ ઘણાં, આપ વિના કહ્યા કેમ જાય, અંતર અકળાય. કાગળ (૧૦) આડા પહાડ પર્વતને ડુંગરા, તેથી નજર નાખી નવ જાય, દર્શન કેમ થાય. કાગળ (૯) સ્વામી કાગળ પણ પહોંચે નહિ, નવી પહોંચે સંદેશો સાંઈ, હું તો રહી આંહિ. ૬૦ કાગળ (૧૧) દેવે પાંખ આપી હોત પીઠમાં, ઊડી આવું દેશાવર દૂર, તો પહોંચું હજાર. સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર, ઉતારો ભવપાર. કાગળ (૧૪) કાગળ (૧૨) ઓછું અધિકું ને વિપરિત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાજ, લાગું છું તુમ પાય. કાગળ (૧૫) સંવત ૧૮૫૩ની સાલમાં, હરખે હર્ષવિજય ગુણગાય, પ્રેમે પ્રણમું પાય. કાગળ (૧૩) કાગળ (૧૬) (જિન ગુણ મંજરી) Page #72 -------------------------------------------------------------------------- ________________ - - - - - '૫. ચંદરાજા અને ગુણાવલીનો પત્ર પત્રનો આરંભ રૂષભદેવ ભગવાનની સ્તુતિથી થયો છે. સ્વસ્તિ શ્રી આભાપુરી નિવાસી પટરાણી ગુણાવલી. શ્રી વિમળાપુરથી લિખિતંગ ચંદ નરેશના હિતકારી આશીર્વાદ વાંચશોજી. તમારા કુશળતાના સમાચાર પરદેશમાં તો પત્ર દ્વારા મળે તેમ છે. રૂબરૂ મળી શકાતું નથી. એક સમાચાર છે કે અહીં સૂરજ કૂંડમાં મંગળમાળા છે. આ વધાઈ જાણીને જો પ્રેમ હોય તો અતિ આનંદ થશે. ચંદરાજાને ગુણાવલીનો સ્નેહ હરપળ ને હરક્ષણ મૃતિપટ પર આવે છે. તેની અભિવ્યક્તિ કરતાં કવિ નીચે મુજબ જણાવે છે “તુમ સજ્જન ગુણ સાંભરેજી, ક્ષણ ક્ષણમાં સો વાર, પણ તે દિન નવિ વીસરેજી, કણેરની કાંબ બે ચાર.” પાટલા તું સાસુને આધીન થઈ ગઈ છે તે જાણીને મારું મન અત્યંત દીન બની ગયું છે. પણ તેમાં તારો કોઈ દોષ નથી. આ સંસારમાં સ્ત્રી વિશે ઘણી વાતો કહેવાય છે. સ્ત્રી કોઈની થતી નથી. સ્ત્રીયા ચરિતમ્ પુરૂષસ્ય ભાગ્યમ્ બ્રહ્માડપિ ન જાનાતિ | આ ઉક્તિના સમર્થનમાં કવિની નીચેની પંક્તિઓ નોંધપાત્ર છે. સુતા વેચે કંતનેજી, હણે વાઘ ને ચોર; બીએ બીલાડીની આંખથીજી, એહવી નારી નિઠોર. ||૧૧|| ચાલે વાંકી દષ્ટિથી જ, મનમાં નવનવા સંચજી; એ લક્ષણ વ્યભિચારીનાંજી, પંડિત બોલે પ્રપંચ. TI૧૨ાા એક સમજાવે નયણથીજી, એક સમજાવે હાથ; એહ ચારિત્ર નારી તણાંજી, જાણે છે શ્રી જગનાથ. TI૧૩TI આકાશે તારા ગણે છે , તોળે સાયર નીર; પણ સ્ત્રી ચરિત્ર ન કહી શકેજી, સુરગુરૂ સરિખો ધીર. ૧૪|| ૬૧) Page #73 -------------------------------------------------------------------------- ________________ કપટી નિઃસ્નેહી કહીજી, વળી તે નારી સર્વ : ઈંદ્ર ચંદ્રને ભોળવ્યાજી, આપણ કરીએ શો ગર્વ. ||૧૫T (g નદી નીર ભૂજ બળે રેજી, કહેવાય છે રે અનાથ; એક વિષયને કારણે જી, હણે કંતને નિજ હાથ. TI૧૬II ગામમાં બીહેશ્વાનથીજી, વનમાં ઝાલે છે વાઘ; નાસે દોરડું દેખીનેજી, પકડે ફણિધરનાઘ. TI૧૭TI ભર્તુહરી રાજા વલીજી, વિક્રમરાય મહાભાગ; તે સરખા નારી તણાજી, કદિય ન પામ્યા તાગ. TI૧૮TI સ્ત્રી ચરિત્ર નિરૂપણ કરતી ઉદયરત્નની સક્ઝાયનો સંદર્ભ ચંદરાજાના પત્રમાં સ્ત્રી વિષયક વિચારો વ્યક્ત થયા છે. તેની સાથે સામ્ય ધરાવે છે. અબળા એહવું નામ ધરાવે, સબળાને સમજાવે રે, હરિહર બ્રહ્મા પુરંદર સરિખા, તે પણ દાસ કહાવે રે. ||રા એક નરને આંખે સમજાવે, બીજા શું બોલે કરારી રે, ત્રીજા શું કર્મ કરે તક જોઈ, ચોથો ચિત્ત મોઝારી રે. વ્યસન વિલુબ્ધિ જુએ વિમાસી, ઘટના ઘટતી વાતે રે, પરદેશી મુંજની પરે જોઈ, મળજો એહ સંગાતે રે. જાંગ ચીરીને માંસ ખવડાવ્યું, તો પણ ન થઈ તેહની રે, મુખની મીઠી દીલની જૂઠી, કામિની ન હોય કેહની રે. |પાT પગલે પગલે મન લલચાવે, શ્વાસોશ્વાસની જુદી રે, ગરજ પડે ત્યારે ઘેલી થાએ, કામ સરે જાય કૂદી રે. T૬TI કરણી એહની ન કહી ન જાએ, કામિની તણી ગતિ ન્યારી રે, S ગાયું એહનું જે નર ગાશે, તેણે સદ્ગતિ હારી રે. ||૭|| કી લાખ વાતે લલચાવે લંપટ, વિરૂઈ ને વિષની ક્યારી રે, એહના પાસમાં જે નર પડીયા, તે હાર્યા જમ વારી રે. Tદા TI૪TI (જંત Page #74 -------------------------------------------------------------------------- ________________ કોડી જતન કરી કોઈ રાખે, માનિની મહેલ મઝારી રે, | તો પણ તેહને સૂતાં વેચે, ઘડી ન રહે ધૂતારી રે. નારી વિષેના આવા વિચારો દર્શાવીને ચંદરાજા એમ કહે છે, છે કે તું આવી નથી. મારી તો તારા પ્રત્યે સાચી પ્રીત હતી. તું જ છે) બદલાઈ ગઈ છે. તને સાસુ હાલી છે એટલે એમની સાથે હાલજે. કવિ જણાવે છે કે - તો વહુને સાસુ મળીજી મોકલે હાલજ્યો છેક તારો કોઈ દોષ નથી, ભાગ્યમાં જે થવાનું હતું તે થયું છે, તે થશે એ કવિની અભિવ્યક્તિમાં કટાક્ષ છે. કાગળ નાનો છે પણ હિતકારી વચનો ઘણાં છે તે કેવી રીતે લખી શકાય? મધ્યકાલીન પરંપરામાં સમસ્યાનો પ્રયોગ થતો હતો તેનું અનુસરણ કરી સમસ્યા દ્વારા ગુણાવલી પ્રત્યેનો પ્રણય દર્શાવ્યો છે.” ગુ. ૨૫ ગુ. ૨૬ ઘંઉની પહેલાં નીપજેજી, પીળું તરૂવર તાસ, પહેલી ચોથી માતાજી, તે છે તું માહીપાસ. આ સમસ્યાનો જવાબ “જીવ' છે. દો નારી જાતિ શામળાજી, પાણી માંહે વસંત, તે તુજ સજ્જન દેખવાજી, અળો અતિ ધરંત. આ સમસ્યાનો ઉત્તર’ આંખની કીકી છે. મઠ માંહે તાપસ વસેજી, વિચે દીજે જીકાર, તુમ અમ એવી પ્રીતડીજી, જાણે છે કિરતાર. આનો ઉત્તર “મજીઠ' છે. ર સાત પાંચને તેરમાંજી, મેળવજો દોઈ ચાર લગાર, આનો જવાબ “એકત્રીશ” છે. ગુ. ૨૭ ગુ. ૨૮ ૬૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ આ ચાર સમસ્યાનો અર્થ વિચારજો એટલે અત્યંત હર્ષ થશે ) - પ્રણય ભાવના પણ વૃદ્ધિ પામશે. મધ્યકાલીન લોકવાર્તાપદ્યવાર્તામાં આવતી સમસ્યા પૂર્તિનો સંદર્ભ છે. પ્રેમના સંબંધમાં પત્ર લખ્યા પછી પ્રત્યુત્તરની તીવ્ર અભિપ્યા હોય છે, તેનું નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે – કાગળ વાંચી એહવો જી, લખજો તુરત જવાબ સાસુને ન જણાવશોજી, જે હોય ડહાપણ આપ. ગુ. ૩૦ આ પત્રની વાત સાસુને ન જણાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ચતુર સ્ત્રી આ વાત ગુપ્ત રાખે. વ્યવહાર જીવનમાં પણ ગુપ્ત રાખવા જેવી વાતો પ્રગટ ન થાય તે માટે ચતુરાઈ વાપરવી પડે છે. તેનો અંહી નિર્દેશ કર્યો છે. પત્રના અંતે કવિ જણાવે છે કે - ઈણિ પરે ચંદ નવેસરેજી, લખિયો લેખ શ્રીકાર, દીપવિજય કહે સાંભળોજી, આગળ વાત રસાળ. ગુ. ૩૨ આગળ વાત રસાળ કરીને પ્રત્યુત્તરનું સૂચન કરે છે. ગુણાવલી રાણી લિખિત પત્ર : સ્વસ્તિશ્રી વિમળાપુર બિરાજમાન વીરસેન રાજાના કુળ દીપક રાજરાજેશ્વર ચંદનરેશ વહાલાજીનું સંબોધન વિશેષણ યુક્ત કવિની શૈલીનો નમૂનો છે. આ પત્ર પ્રેમપૂર્વક વાંચશોજી, દાસી રાણી ગુણાવલીના સલામ. તમારી કુશળતાનો પત્ર લખજો. તમે મારા પર કૃપા કરીને સમાચાર દર્શાવતો પત્ર લખી , આ સેવક ગિરધર સાથે મોકલ્યો છે તે મને હાથોહાથ મળી ગયો છે. હું સ્વામીનો પત્ર મળ્યાનો પ્રતિભાવ દર્શાવતાં કવિ જણાવે છે કે ૬૪) Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્હાલાનો કાગળ દેખીને ટળીયા દુઃખના વૃંદ રે, પિયુને મળવા જેટલો ઉપન્યો છે આણંદ રે. સોળ વરસના વિયોગનું પ્રગટ્યું દુઃખ અપાર રે, કાગળ વાંચતાં વાંચતાં ચાલી છે આંસુની ધાર રે. વા.૮ પ્રેમીઓની વિયોગાવસ્થાની સ્વાભાવિક સ્થિતિનું નિરૂપણ થયું છે. પત્ર દ્વારા હર્ષ અને આંસુ એમ બંનેની અનુભૂતિ એ પ્રેમીઓના આનંદની અનેરી રીત છે. ભાગ્યમાં જે લખ્યું હોય તે થાય છે. તમે મારા અવગુણ જોઈને જે લખ્યું છે તે હું સ્વીકારું છું. તમારી ચા૨ સમસ્યા સમજી શકી છું તેનો અર્થ વિચારતાં મનમાં અપાર હર્ષ થાય છે. કવિએ દૃષ્ટાંત અલંકાર દ્વારા ગુણાવલીના અવગુણનો ઉલ્લેખ કર્યો છે. હું તો અવગુણની ભરી, અવગુણ ગાડાં લાખ રે, જિમ કોઈ વાયુના જોગથી, બગડી આંબા સાખ રે. વા. ૬ વા. ૧૨ આપ સાગર સમાન ગંભીર છો. વિવિધ દૃષ્ટાંતો દ્વારા સ્વામીની મહત્તા દર્શાવતાં કવિ જણાવે છે કે - મુજ અવગુણ જોતાં થકાં, નાવે તમને મહેર રે; પણ ગિરૂઆ ગંભીર છો, જેવી સાયર લહેર રે. ગિરૂઆ સહેજે ગુણ કરે, કંતમ કારણ જાણ રે; જળ સીંચી સરોવર ભરે, મેઘ ન માગે દાણ રે, પત્થર મારે છે તેહને, ફળ આપે છે અંબ રે; તિમ તુમ સરિખા સાહિબા, ગિરૂઆ ગુણની લંબ રે. કાપે ચંદન તેહને આપે છે સુગંધ અપાર રે; મુજ અવગુણ નાણ્યા હિયે ધન્ય ધન્ય તુમ અવતાર રે. વા. ૧૬ ગુણાવલી સાસુના વચન પર વિશ્વાસ મુકીને છેતરાઈ ગઈ ૬૫ વા. ૧૩ વા. ૧૪ વા. ૧૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ વા. ૧૯ છે. તેનો ઉલ્લેખ ૧૯મી કડીમાં થયો છે. મેં આગળથી લહી નહીં, સાસુ એહવી નાથ રે; આપી ગાંઠની ખીચડી, જાવું ઘેલાની સાથ રે. ગુણાવલીનો પશ્ચાતાપ ભાવવાહી શબ્દોમાં વ્યક્ત થયો છે. મ્હારૂં કર્યું મુજને નડ્યું, આડું આવ્યું કોઈ રે, ચોરની માતા કોઠીમાં, મુખ ઘાલી જિમ રોય રે. પસ્તાવો શો કરવો હવે,કહ્યું કાંઇ ન જાય રે, પાણી પી ઘર પૂછતાં, લોકોમાં હાંશી થાય રે, જે કાંઇ ભાવી ભાવમાં,જે વિધિ લખિયા લેખ રે, તે સવિ ભોગવવા પડે, સિંહા નહીં મીન ને મેખ રે. ! સાસુને કહેવરાવજો, ઇહાં આવ્યાનો ભાવ રે, પછે જેહવા પાસા પડે, તેહવા ખેલીશ દાવ રે. “ રાધા પતિ કે કર વસે, પંચ જ અક્ષર લેજોરે પ્રથમ અક્ષર દૂરે કરી વધે તે મુજને દેજો રે..’’ વાં-૩૧ ગુણાવલી અંતે જણાવે છે કે, મારા અવગુણોને ખારા પાણીમાં નાખજો અને દાસી તરીકે મને ગણજો. ફરીથી પત્રલખશો અને દર્શન આપજો.તમારા શરીરનું જતન રક્ષણ કરજો. ચંદરાજાની ચાર સમસ્યા ગુણાવલી સમજી ગઇ. પ્રત્યુત્તર પાઠવતી વખતે છેલ્લે એક સમસ્યા લખે છે તે પણ તેણીના મનની ઈચ્છા પ્રગટ કરે છે. વા. ૨૫ ૬૬ વાં-ર૬ વાં-૩૫ આમ ગુણાવલી ચંદરાજાને પત્ર મોકલે છે અને એમની આશા ફ્ળીભૂત થશે. ઉપરોક્ત સમસ્યાનો અર્થ ‘સુદરશન’ છે પ્રથમ અક્ષર ‘સુ’ કાઢી નાંખતા ‘દરશન’ શબ્દ રહ્યો તેનો અર્થ ‘મિલન’ એમ ગુણાવલી સમસ્યા દ્વારા સ્વામીને મળવાની અંતરની ઈચ્છા પ્રગટ કરે છે. વાં-૨૭ Page #78 -------------------------------------------------------------------------- ________________ ગુ.૩ ગુ.૪ શ્રી ચંદરાજા અને ગુણાવલી રાણીના કાગળ. પ્રથમ ચંદરાજા લિખિત પત્ર પ્રારંભ (મહારજ મુનિવર ધન ધન તુમ અવતાર-એ દેશી) સ્વસ્તિ શ્રી મરુદેવીનાજી,પુત્રને કરું રે પ્રણામ; જેહથી મનવંછિત ફળ્યાંજી, ઉપગારી ગુણધામ. ગુણવંતી રાણી, વાંચજ્યો લેખ ઉદાર. એ આંકણી. સ્વસ્તિ શ્રી આભાપુરેજી, સર્વે ઉપમા ધીર; પટરાણિય ગુણાવળીજી, સજજન ગુણે ગંભીર, ગુ.ર શ્રી વિમળાપુર નયરથીજી, લખિતંગ ચંદ નરિંદ; હિત આશીર્વાદ વાંચોજી, મનમાં ધરિય આનંદ. આહીં કુશળખેમ છે, નાભીનંદન સુપસાય; જગમાં જશ કીર્તિ ધણીજી, સુરનર સેવે છે. ય. તુમચા ખેમકુશળતણીજી, કાગળ લખજો સદાય; મળવું જ પરદેશમાંજી, તે તો કાગળથી રે થાય. ગુ.૫ સમાચાર એક પ્રીછજોજી,મોહન ગુણમણિયાળ; ઈહાં તો સુરજકુંડથીજી, પ્રગટી છે મંગળમાળ. તેહની હર્ખ વધાઇનોજી, રાણીએ જાણજો લેખ; જો મનમાં પ્રેમ જ હુવે તો, હર્ષ જયો કાગળ દેખ. ગુ.૭ તુમ સજજન ગુણ સાંભરેજી, ક્ષણ ક્ષણમાં સો વાર; પણ તે દિન નવી વીસરે જી.કણેરની કાંબ બે ચાર. ગુ.૮ જાણી નહીં તુજ પ્રીતડીજી, થઇતું સાસુને આધિન; તે વાતો સંભારતાંજી,શું કહીએ મન પામ્યું છે રે દીન. પણ તું શું કરે કામિનીજી, શું કરીએ તુજ નાર? સ્ત્રી હોવે નહીં કેહનીજી, ઇમ બોલે છે સંસાર. ગુ.૧૦ ગુ.૬ Page #79 -------------------------------------------------------------------------- ________________ સુતા વેચે કંતનેજી, હણે વાઘ ને ચોર; બીએ બિલાડીની આંખથીજી, એહવી નારી નિઠોર. ચાલે વાંકી દ્રષ્ટિથી જી, મનમાં નવનવા સંચ; એ લક્ષણ વ્યભિચારીનાંજી, પંડિત બોલે પ્રપંચ. એક સમજાવે નયણથીજી, એક સમજાવે હાથ; એહ ચરિત્ર નારીતણાંજી, જાણે છે શ્રી જગનાથ. નદી નીર ભુજ બળે તેરજી, કહેવાય છે રે અનાથ; એક વિષયને કારણેજી, હણે કંતને નિજ હાથ. ગામમાં બીહે શ્વાનથીજી, વનમાં ઝાલે છે વાઘ; નાસે દોરડું દેખીનેજી, પકડે ફણિધર નાગ. ભર્તૃહરી રાજા વલીજી, વિક્રમરાય મહાભાગ; તે સરખા નારીતણાજી, કદીય ન પામ્યા તાગ. તો રાણી તુજ શું કહુંજી, એ છે સંસારની રીત; પણ હું એમ નવી જાણતોજી, તુજને એવી અવિનીત. તુજને ન ઘટે કામિનીજી, કરવો અંતર એમ; માહરી પ્રીત ખરી હતીજી, તું પલટાણી કેમ ? મુજથી છાની ગોઠડીજી, સાસુથી કરે જેહ; જિમ વાવ્યાં તિમ તેં લણ્યાંજી, ફળ પામી તું એહ. આકાશે તારા ગણે છેજી, તોળે સાયર નીર; પણ સ્ત્રી ચરિત્ર ન કહી શકેજી, સુરગુરુ સરિખો ધીર. ગુ.૧૪ કપટી નિઃસ્નેહી કહીજી, વળી તે નારી સર્વ; ઈન્દ્રચંદ્રને ભોળવ્યાજી, આપણી કરીએ શો ગર્વ? તું વ્હાલો નહીં તાહરેજી, વ્હાલી સાસુ છે એક; તો વહુને સાસુ મળીજી, મોકલે મ્હાલજ્યો છેક. ૬૮ ગુ.૧૧ ગુ.૧૨ ગુ.૧૩ ગુ.૧૫ ગુ.૧૬ ગુ.૧૭ ગુ.૧૮ ગુ.૧૯ ૩.૨૦ ૩.૨૧ ગુ.૨૨ Page #80 -------------------------------------------------------------------------- ________________ ગુ.૨૩ દોષ કીશો તુજ દીજિયેજી, જોતાં હઇડે વિમાસ; ભાવી ભાવ મેટે નહીજી,મનમાં આવે છે રોષ; પ્રીતિ દશા સંભારતાજી, બહુ ઉપજે છે સંતોષ. કાગળ થોડોને હિત ઘણુંજી,મુજથી લખ્યું નવી જાય; સાગરમાં પાણી ઘણુંજી, અર્થસમસ્યા ગાગરમાં ન સમાય. ગુ.૨૪ ઘઉંની પહેલા નીપજેજી,પીળું તરુવર તાસ; પહેલી ચોથી માતાજી, તે છે તું મારી પાસ. (જીવ) ગુ.રપ દો નારી અતિ સામળાજી, પાણી માંહે વસંત; તે તુજ સજજન દેખવાજી, અળજો અતિ થરંત. (આંખની કીકી) ગુ.૨૬ મઠમાંહે તાપસ વસેજી,વિચે દીજે જીકાર; તુમ અમ એવી પ્રીતડીજી, જાણે છે કિરતાર (મજીઠ) ગુ.૨૭ સાત પાંચ ને તેરમાંજી મેળવજ્યો દોઇચાર; તેહના પાસે તુમ વસ્યાજી, સ્નેહ નહિ, લગાર. (૩૧ માણસ) ગુ.૨૮ એ ચારે સમસ્યાતણોજી,કરજ્યો અર્થવિચાર; પ્રીતિદશા જિમ ઉલ્લસેજી, પ્રકટે હર્ષ અપાર, ગુ૨૯ કાગળ વાંચી એહનોજી,લખજો તુરત જવાબ; સાસુને ન જણાવશોજી, જો હોય ડહાપણ આપ. ગુ.૩૦ વળી હલકારા મુખથકીજી, સહુ જાણજો, અવદાત; કાગળથી અધિકી ઘણીજી, કહેશે મુખથી વાત. ગુ.૩૧ ઈણિ પરે ચંદ નરેશરેજી, લખિયા લેખ શ્રીકાર; દીપવિજય કહે સાંભળોજી, આગળ વાત રસાળ. ગુ.૩૨ દ્વિતીય ગુણાવલી રાણી લિખિત પત્ર. (દોહા) શ્રી વરદા જગદંબિકા, શારદા માતા દયાળ; સુરનર જસ સેવા કરે, વાણી જાસ રસાળ. ૬૯) Page #81 -------------------------------------------------------------------------- ________________ ત્રિભુવન મેં કીર્તિ સદા, વાહન હંસ સુવાર; જડ બુદ્ધિ પલવ કિયા,બહુ પંડિત કવિરાય. પુસ્તક વીણા કર ધરે, શ્રી અંજારી ખાસ; કાશ્મીર ભરુઅસ્થ્ય મેં, તેહનો ઠાન નિવાસ. એ જગદંબા પદ નમી, વરણવું બીજો લેખ; શ્રોતાને સુણતાં થકાં, પ્રકટે હર્ષ વિશેષ. ચંદ લેખ વાંચી કરી, ગુણાવળી નિજ નાર; ઉત્તર પાછો કંથને, લેખ લખે શ્રીકાર. (ધવળ શેઠ લઇ ભેટણું - એ દેશી.) સ્વસ્તિ શ્રી વિમળાપૂરે, વીરસેન કુળચંદ રે; વાંચજો લેખ મુજ વાલહા. એ આંકણી. શ્રી આભાપુર નગરથી, હુકમ દાસી સકામ રે; લખિતંગ રાણી ગુણાવળી, વાંચજો મ્હારી સલામ રે. સાહિબ પુણ્યપસાયથી, ઇંહા છે કુશળ કલ્યાણ રે; વ્હાલાના ખેમકુશળતણા, કાગળ લખજો સુજાણ રે. સમાચાર એક પીછજો, ક્ષત્રી વંશ વજીર રે; મુજ દાસીની ઉપરે, કૃપા કરી વડધીર રે. વ્હાલાએ જે લેખ મોકલ્યો, સેવક ગિરધર સાથે રે; ખેમે કુશળે આવીયો,પહોત્યો છે હાથોહાથરે. વ્હાલાને કાગળ દેખીને, ટળિયા દુઃખના વૃંદ રે; પિયુને મળવા જેટલો,ઉપન્યો છે આણંદ રે. સુરજકુંડની મહેરથી સફળ થયો અવતાર રે; તે સહુ કુશળ કલ્યાણના, આવ્યા છે સમાચાર રે. ૭૦ " 3 ૪ ૫ ૦૧. વાં-૨ વાં.૩ વાં.૪ વા.પ વાં.૬ વાં.૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ સોળ વરસના વિયોગનું, પ્રગટયું દુઃખ અપાર રે; કાગળ વાંચતા વાંચતા, ચાલી છે આંસુની ધાર રે. જે વ્હાલાએ લેખમાં, લખિયા ઓલંબા જેહ રે; મુજ અવગુણ જોતાં થકાં, થોડા લખિયા એહ રે. સાહિબ લખવા જોગ છો, હું સાંભળવા જોગ રે; જેહવા દેવ તેવી પાતરી, સાચી કહેવત લોક રે, સમસ્યા ચાર લખી તુમ, તે સમજી છું સ્વામ રે; મનમાં અર્થ વિચારતાં, હરખે છે આતમરામ રે. હું તો અવગુણની ભરી, અવગુણ ગાંડા લાખ રે; જિમ કોઇ વાયુના જોગથી, બગડી આંબા સાખ રે. મુજ અવગુણ જોતાં થકાં, નાવે તમને મહેર રે; પણ ગિરૂઆ ગંભીર છો, જેવી સાયર લહેર રે. ગિરૂઆ સહેજે ગુણ કરે, કંતમ કારણ જાણ રે; જળ સીંચી સરોવર ભરે, મેઘ ન માગે દાણ રે. પત્થર મારે છે તેહને, ફળ આપે છે અંબ રે; તિમ તુમ સરિખા સાહિબા, ગિરૂઆ ગુણ નીલુંબ રે. કાપે ચંદન તેહને આપે છે, સુગંધ અપાર રે; મુજ અવગુણ નાણ્યા હિયે, ધન્ય ધન્ય તુમ અવતાર રે. વાં.૧૬ મુજ સરિખી કોઈ પાપિણી, દીસે નહી સંસાર રે; માન્યું સાસુનું કહ્યું, છેતરીયો ભરથાર રે. મેં જાણ્યું નહીં એહવું, હું તો ભોળી નાર રે; સાસુને કાને ચઢી, સમજી નહીં લગાર રે. મેં આગળથી લહી નહીં, સાસુ એહવી નાથ રે; આપી ગાંઠની ખીચડી, જાવું ઘેલાની સાથ રે. ૭૧ વાં.૮ વાં.૯ વાં.૧૦ વાં.૧૧ વાં.૧૨ વાં.૧૩ વાં. ૧૪ વાં.૧૫ વાં.૧૭ વાં.૧૮ વાં.૧૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ વાં.૨૦ વાં.ર૧ વાં.૨૨ વાં.૨૩ વાં.૨૪ વાં.૨૫ કાંઈક કાચા પુણ્યથી, સદ્ગદ્ધિ પણ પલટાય રે; જિમ રાણીને ખોળનું, ખાધાનું મન થાય રે. કરી પ્રપંચ ઈણ સાસુયે, ઘણો દેખાયો રાગ રે; પછે તો વાત વધી ગઈ, થયો પીંછનો કાગ રે. કિહાં આભા વિમળાપુરી, જોયા જેહ તમાસ રે; હાંસીથી ખાંસી થઈ, કરવા પડિયા વિમાસ રે. પરણ્યાની સહુ વાતડી, મુજને કહી પ્રભાત રે; જો તે ઠેકાણે દાટડી, તો એવડું નવિ થાત રે. મિંઢળની સહુ વાતડી, કહી સાસુને કાન રે; પછે તો ઝાલ્યું નવિ રહ્યું, પ્રગટ્યું ત્રીજું તાન રે. હારું કર્યું મુજને નડયું, આડું આવ્યું કોઈ રે; ચોરની માતા કોઠીમાં, મુખ ઘાલી જિમ રોય રે. પસ્તાવો શો કરવો હવે, કહ્યું કાંઈ ન જાય રે; પાણી પી ઘર પૂછતાં, લોકોમાં હાંશી થાય રે. જે કાંઈ ભાવી ભાવમાં, જે વિધિ લખિયા લેખ રે; તે સવિ ભોગવવાં પડે, તિહાં નહી મીનને મેખ રે. સાસુના જાયા વિના, સોળ વરસ ગયાં જેહ રે; મુજ અવગુણની વાતડી, જાણે કેવળી તેહ રે. પણ કુર્કટથી જે નર થયા, તે વિસ્તરશે વાત રે; સાસુ સાંભળશે કદા, વળી કરશે ઉતપાત રે. તે માટે સાવધાનથી, રહેજો ધરિયા ઉલ્લાસ રે; IS જેહવા તેહવા લોકનો, કરશો નહિ વિશ્વાસ રે. સાસુને કહેવરાવજો, ઈહા આવ્યાનો ભાવ રે; પછે જેહવા પાસા પડે, તેવા ખેલજી દાવ રે. વા.૨૬ વાં.૨૭ વાં.૨૮ વાં.૨૯ વાં.૩૦ વાં.૩૧ ૭૨ ૭૨) Page #84 -------------------------------------------------------------------------- ________________ વાં.૩૫ મુજ અવગુણની ગાંઠડી, નાંખજો ખારે નીર રે; નિજ દાસી કરી જાણજો, મુજ નણદીના વીર રે. વાં.૩૨ કાગળ લખજો ફરી ફરી, કૃપા કરી એકમન્ન રે; વ્હેલાં દરિસણ આપજો, શરીરનાં કરજો જતન રે. વાં.૩૩ તુજ બહેની વ્હાલી ઘણું, પ્રેમલા લચ્છી જેહ રે; તેહને બહુ હેતે કરી, બોલાવો ધરી નેહ રે. વાં.૩૪ સમસ્યા-રાધા પતિ રે કર વસે, પંચ જ અક્ષર લેજો રે; પ્રથમ અક્ષર દૂર કરી, વધે તે મુજને દેજો રે. જો હવે સુરજ કુંડથી, વિઘન થયા વિશાળ રે; તો સહુ પુણ્ય પસાથી, ફળશે મંગળમાલ રે. વાં.૩૬ ઈમ લેખ લખી ગુણાવલી પ્રેષ્યો પ્રીતમ વાસહી દીપવિજય કહે ચંદની, હવે ફળશે સહુ આશરે. (કવિરાજ દીપવિજય) ' ૬. નેમ રાજુલ લેખ | શ્રી વિનય વિજયજી ઉપા. ના શિષ્ય રૂપવિજયજીએ નેમરાજુલ લેખની ૧૯ ગાથામાં રચના કરી છે. આ લેખમાં રાજુલની વિરહાવસ્થાના નિરૂપણ દ્વારા નેમજી પ્રત્યેની અતૂટ પ્રણય ભાવનાનું નિરૂપણ થયું છે. કવિએ આરંભમાં જ પત્રને અનુરૂપ નામ-ગામનો નિર્દેશ કર્યો છે. સ્વસ્તિ શ્રી રેવંત ગિરેવાલા, નેમજી જીવન પ્રાણ રે, લેખ લખું હોંશે કરી રાણી રાજુલ ચતુર સુજાણ. TIRI . નેમકુંવર લગ્નના માંડવેથી રાજુલનો ત્યાગ કરીને સીધા ગિરનાર જાય છે તે સંદર્ભથી પત્ર લખવામાં આવ્યો છે. વિરહાવસ્થાના નિરૂપણમાં વિયોગ શૃંગારથી પત્ર રસિક અને ૭૩ ) Page #85 -------------------------------------------------------------------------- ________________ આસ્વાદ્ય બન્યો છે. વિરહાવસ્થા દરમ્યાન રાજુલના હૃદયની અભિલાષા પત્રમાં પ્રગટ થઈ છે. નેમજીએ રાજુલનો ત્યાગ કર્યો છતાં રાજુલ તો એમજીને સમર્પણશીલ પ્રણયથી સ્વામી તરીકે સ્વીકારે છે. સ્ત્રી સહજ વિયોગની વેદના પત્રમાં વ્યક્ત થઈ છે. કવિના શબ્દો છે : જે મન નેહ મલી રહ્યો વાલા, ઉત્તમ ઉપમ(મા) તાસ રે, જો જો તેલ ફૂલેલ પ્રીતડી રે, જેહથી જગમાં રહી સુવાસ. T૧૪ની કવિ પત્રનું મહત્ત્વ દર્શાવતાં જણાવે છે કે કાગલ ભલે જગ સર જીઉવાલા સાચો મિત્ર કહાય રે, મનનાં દુઃખ મન માંહી લખું, તે તો આંસુ અડે ઢિલ જાય રે. ll૧૭TI લેખ લાખણો રાજુલ લિખ્યોવાલા નેમજી ગુણ અસીરામ, અક્ષય અક્ષર વાંચ્યો મારી ક્રોડ ક્રોડ સલામ. T૧૮11 ભારતીય કાવ્ય પરંપરાના ન્યાયે મધુરેણ સમાપયો કરતાં કવિ જણાવે છે કે નેમ રાજુલ શિવપુર મિલ્યા પુગી રાજુલ કેરી આસ રે, શ્રી વિનય વિજય ઉવઝાયનો, શિષ્ય રૂપવિજય ઉલ્લાસ રે..૧૯IT જૈન પત્ર સાહિત્યની રસિક પ્રસાદી સમાન આ પત્ર ભક્તિરસમાં શુચિ સ્નાન કરાવીને તેમ-રાજુલના જીવનની ઝાંખી કરાવે છે અને અંતે તેમ-રાજુલનું શિવપુરમાં મિલન થાય છે એ પ્રસંગ વિશેષ આકર્ષક અને ભક્તિભાવપૂર્ણ બન્યો છે. નેમ રાજુલ લેખ શ્રી શારદાએ નમઃ શ્રી ગુરૂભ્યો નમ: સ્વસ્તિશ્રી રેવંતગિરે વાલા, નેમજી જીવન પ્રાણ રે, લેખ લખું હોંશે કરી, રાણી રાજુલ ચતુર સુજાણ. TI૧TT ૭૪. Page #86 -------------------------------------------------------------------------- ________________ વહેલા આવયો(જો) વળી, જે હોય વેધક જાણ, તસ સંભાલાવયો. ખેમ કુશલ વરતે ઈહાં જપતાં તે પ્રભુજીનાં નામ રે, સાહિબ સુખશાતા તણો, મુજ લખજો લેખ અનામા. સાવ સોવન કાગલ કરુંવાલા, અક્ષર રયણ રચત રે, મણિ માણિક લેખન જરું રે, હું તો પિઉ ગુણપ્રેમ લિખંત. તોરણથી પાછા વળ્યા, તેહને કાગલ લિખું કેરી રીત રે, ન રહે મન મારું મોંને, સાલે પૂરવ પ્રિત. દિવસ તે જિમતિમ નિગમું, મુને રયણી તે વરસ હજાર, જો હોવે મન મિલવા તણા, તો વહેલા કરયો સાર. નવયૌવન પિ ઘર નાહિં, વસવો તે દુરજન વાસ રે, બોલે બોલ દાખવુંવાલા, ઊંડો મર્મ વિમાસ, કમલા બીજ મલે મનમાં, ન હોય તસ નેહ રે, લીધા મુકી જે કરો તે તો આખર આપે છેહ રે. ૭૫ 11211 11311 ||૪|| સઉકો રમે નિજ મીલીઈવાલા, કામિની કંતસું હેજ રે, થર થર ધ્રુજે દેહડી મારી, સુની દીસે સેજ રે. વીતી હસે તે જાણશોવાલા, વિરહની વેદન પુર રે, ચતુરા મનમેં સમજશો, શ્યું જાણે મૂરખ નર. પતંગ રંગ દીસે ભલો ન, વિખમતા વડી રીથ(સ) રે, ફાટે પણ ફીટે નહિ, હું તો વારી ચોલમજીઠ. ઉત્તમ સાજન પ્રીતડી, જિમ જલમાં તેલની ધાર રે, ત્રીજા પોહરની છાંહમી તે તો વડયું લહે વિસ્તાર. હરથકી ગુણ સાંભળ્યા, તેહ નેમને મિલવાનું થાય, વાલેસર મોરી વિનતી તો તે, જિહાં તિહાં કહી ન જાય. ।।૧૨।। ||૫|| ||૬|| ||૭|| Ile!! TITI ||૧૦|| ||૧૧|| ||૧૩|| Page #87 -------------------------------------------------------------------------- ________________ જે મન નેહ મલી રહ્યાવાલા, ઉત્તમ ઉપમ(મા) તાસ રે, જો જો તેલ લેલ પ્રીતડી રે, જેહથી જગમાં રહી સુવાસ. ||૧૪ll ખાવા પીવા પહેરવાવાલા, મનગમતા શિણગાર રે, ભરયૌવન પિઉ ઘર નહીં, તેહનો એળે ગયો જમવાર. ૧૫ll બાલપણે વિદ્યા ભણે, ભરયૌવન ભોગવે ભોગ રે, વૃદ્ધપણે વ્રત આચરો, તે તો અવિચલ પાલે જોગ. _I/૧૬Iી કાગલ ભલે જગ સર જીઉવાલા, સાચો મિત્ર કહાય રે, મનનાં દુઃખમન માંહી લખું, તે તો આંસુ અડે ઢિલ જાય રે. ll૧૭ના લેખ લાખીણો રાજુલ લિખ્યોવાલા, નેમજી ગુણ અસીરામ રે, અક્ષય અક્ષર વાંચ્યો મારી, ક્રોડ ક્રોડ સલામ. નેમ રાજુલ શિવપુર મિલ્યા, પુગી રાજુલ કેરી આશ રે, શ્રી વિજય વિજય ઉવજ્ઞાયનો શિષ્ય રૂપવિજય ઉલ્લાસ. ૧૯ll (ઈતિ કાગલ સંપૂર્ણ) ૭. શ્રીમદ્ દેવચંદ્રજીના લખેલા પત્રો દેવચંદ્રજીના જીવન વિશે માહિતી અપ્રાપ્ય હતી પણ દેવવિલાસ રાસ” માંથી કેટલીક માહિતી મળે છે. મારવાડના વાંકાનેર પાસેના એક ગામમાં ઓશવાળ વંશના લુણીચા ગોત્રના શાહ તુલસીદાસજી અને એમની પત્ની ધનબાઈ હતી. એમનો પુત્ર દેવચંદ હતો જે આપણા અધ્યાત્મ રસિક મહાત્મા ગણાય છે. માતાને રાજસાગર વાચકનો સત્સંગ થયો અને સંકલ્પ કર્યો કે મને પુત્રરત્નની પ્રાપ્તિ થશે તો તે પુત્ર આપશ્રીને વહોરાવીશ. આ સંકલ્પ પ્રમાણે આઠ વર્ષની વયે રાજસાગરજીને પુત્ર વહોરાવ્યો છે એટલે ૧૭૫૬માં દીક્ષા અંગીકાર કરી. આ જિનચંદ્રસૂરિએ વડીદીક્ષા , આપી અને રાજવિમલ નામ રાખવામાં આવ્યું. ગુરૂએ સરસ્વતી હ મંત્ર આપ્યો અને બેલાડા ગામમાં તેની સાધના કરી. પરિણામે (0) Page #88 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી પ્રસન્ન થઈ. એમની જીભે સાચે જ સરસ્વતીનો વાસ થયો હતો. પૂ. શ્રીએ સંયમ જીવનમાં ઉપયોગી ષડાવશ્યકસૂત્ર, અન્ય દર્શન શાસ્ત્રો, જ્યોતિષ, ૧૮ કોષ, કૌમુદી વ્યાકરણ, પિંગળ સ્વરોદય, તત્ત્વાર્થ સૂત્ર, આવશ્યક બૃહદ્રવૃત્તિ, વિશેષાવશ્યક ગ્રંથો ઉપરાંત હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોનો અભ્યાસ કરીને જ્ઞાનસાગરની જ્ઞાન રમણતામાં નિમગ્ન થયા. એમના વ્યાખ્યાનમાં તત્ત્વજ્ઞાનની સરિતા વહેતી હતી જે શ્રોતાઓને આત્માભિમુખ થવા માટે અનન્ય પ્રેરક તથા માર્ગદર્શક બની હતી. દેવચંદ્રજી ખરતરગચ્છના ૬૧મી પાટે આ. જિનચંદ્ર સૂરિના શિષ્ય ઉપા. પુણ્યપ્રધાન, તેમના શિષ્ય સુમતિ સાગર તેમના શિષ્ય સાધુરંગજી અને તેમના શિષ્ય રાજસાગરજી તેમના શિષ્ય જ્ઞાનધર્મ ઉપા. તેમના શિષ્ય દીપચંદજી પાઠક ઉપાધ્યાયના શિષ્ય દેવચંદ્રજી હતા. તેઓશ્રી કવિ હોવાની સાથે મહાન તત્ત્વવેત્તા હતા. એમની કૃતિઓમાં અને વ્યવહારમાં તત્ત્વજ્ઞાનના નાના મોટા સંદર્ભો પ્રાપ્ત થાય છે. એમના શિષ્યો મનરૂપજી અને વિજયચંદજી હતા. પૂ. શ્રીએ અંતિમ ચાતુર્માસ અમદાવાદમાં દોશીવાડાની પોળમાં કર્યું હતું ત્યારે વાયુના પ્રકોપથી પીડા થઈ અને સમાધિપૂર્વક સં. ૧૮૧૨ના ભાદ્રપદ અમાવસ્યાને દિવસે રાત્રિનો એક પ્રહર વીત્યા પછી દેવગતિ પામ્યા (કાળધર્મ થયો.). આ સંક્ષિપ્ત પરિચય એમના પત્રોમાં રહેલા તત્ત્વજ્ઞાનના સંદર્ભમાં આપવામાં આવ્યો છે. અધ્યાત્મયોગી મહાત્મા પંડિત દેવચંદગ્રજીના સાહિત્યનો પરિચય નીચે પ્રમાણે છે. ધ્યાન દીપિકા ચતુષ્પદી(સં. ૧૭૬૬) દ્રવ્યપ્રકાશ ભાષા (સં. ૧૭૬૭), અતીતજિન ચોવીશી, અધ્યાત્મ ગીતા, ચોવીશી સોપજ્ઞ (૭૭) Page #89 -------------------------------------------------------------------------- ________________ (બાલાવબોધ) સં. ૧૭૭૫ આસપાસના વર્ષમાં, વીશ વિહરમાન જિન સ્તવન, સાધુની પાંચ ભાવના, અષ્ટપ્રવચન માત, ઢંઢણ મુનિ આઠ રૂચિ નિજગુણ ચિંતવન, ગજસુકુમાલ, દ્વાદશાંગી, સમકિત, વિષયની સક્ઝાયો, સાધુ વંદના, આત્મ હિતશિક્ષા, ગિરનાર સ્તુતિ, શત્રુંજય ચેત્યપરિપતી સ્તવન, આગમસાર, નયચક્રસાર, ગુરૂ ગુણ, બાલાવબોધ, વિચાર સાર પ્રકરણ વગેરે કૃતિઓની રચના કરીને અધ્યાત્મ રસિક યોગીના બિરૂદને ચરિતાર્થ કરી બતાવ્યું છે. એમની કૃતિઓમાં તત્ત્વજ્ઞાનનો સાગર છલકાયા છે. તો તેની સાથે ભક્તિનું નિર્ઝર પણ વહેતું જોવા મળે છે. પણ આ ભક્તિના આંતરદેહમાં તત્ત્વજ્ઞાનનો સંસ્પર્શનિહિત છે. પૂ. શ્રીને માટે ભક્તિ જાણે કે એક મહાન નિમિત્ત બનીને તત્ત્વજ્ઞાનના કઠિન માર્ગમાં નિષ્ફટક બની આત્મ સાધના કરી હતી એમ એમની કૃતિઓને આધારે અનુમાન કરવામાં આવે છે. તેઓશ્રી દ્રવ્યની સાથે ભાવને વિશેષ પ્રધાન ગણતા હતા. જે ભાવ સ્થિતિ આત્મા દર્શન સાક્ષાત્કાર માટે ઉપકારક નીવડે છે. એમના ત્રણ પત્રોમાં જૈન દર્શનના સિદ્ધાંતોનું ગદ્યમાં નિરૂપણ થયું છે. તે પત્રો એમની અધ્યાત્મ રસિકતાનો પુરાવો છે. શ્રીમદ્ દેવચંદ્રજીના પત્રો ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા કવિ દેવચંદ્રજી અધ્યાત્મ યોગી તરીકે ખ્યાતિ પામ્યા છે. ધર્મને સાચા અર્થમાં આત્મલક્ષી માનીને જીવન ચરિતાર્થ કર્યું હતું. એમની આધ્યાત્મિક વિચાર સૃષ્ટિનો પરિચય કરાવતા ત્રણ પત્રો પ્રાપ્ત થાય છે.. પ્રથમ પત્રમાં સાચા સુખ વિશેના વિચારો પ્રગટ થયા છે. સુખ વિશેની શાસ્ત્રીય વિચાર દૃષ્ટિને સમગ્ર પત્રમાં સ્થાન આપ્યું છે. પૂ.શ્રીએ વ્યવહાર અને નિશ્ચયનયની દષ્ટિએ સુખની સમજૂતી ૭૮) Page #90 -------------------------------------------------------------------------- ________________ આપી છે. ઉદાહરણ જોઈએ તો : જૈન દર્શના વિચારોને પત્ર દ્વારા સમજાવવાની એમની કલ્યાણકારી દૃષ્ટિ ભવ્યાત્માઓને સત્ય સમજાવીને શ્રદ્ધાનું બળ આપે છે. બીજા પત્રમાં અહિંસા વિશેના વિચારો છે. સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય. અહમ્મદાવાદથી પં. દેવચંદ્ર લિખિતં. શ્રી સુરિત બંદરે જિનાગમતત્ત્વરસિક સુશ્રાવિકા જાનકીબાઈ, હ૨૫બાઈ, પ્રમુખ ધર્મસ્વરૂપ રૂચિ આત્મા યોગ્ય ધર્મલાભ વાંચશોજી. આ સંબોધન પછી અહિંસાના સ્વરૂપ વિશે વિચારો દર્શાવ્યા છે. અહિંસાનું સ્વરૂપ સમજાવતાં તેઓ જણાવે છે કે : સ્વરૂપ અહિંસા - કોઈપણ જીવનો વધ ન કરવો તે બાહ્ય અહિંસા - યોગ અહિંસા કહેવાય છે. હેતુ અહિંસા જયણાએ રહેલી છે એટલે કે જીવરક્ષા અને તે માટે ઉપયોગનું લક્ષ રાખવું અનુબંધ અહિંસા એ રાગ દ્વેષાદિના દુષ્ટ વિચારો અને વિષય કષાયના પરિણામ હિંસાનો ત્યાગ કરવો. દ્રવ્ય અહિંસા એટલે ઉપયોગનો અભાવ - પરિણામ અહિંસા - ઉપયોગપૂર્વક પરિણમીને હેતુપૂર્વક જે હિંસા કરવી તેનો ત્યાગ. આ રીતે હિંસાનું સ્વરૂપ સમજાવ્યું છે. સિદ્ધસમ છે. ત્રીજા પત્રમાં આત્મસ્વરૂપ દર્શન વિશએ વિચારો દર્શાવ્યા છે. સર્વ જીવો સિદ્ધ સમાન છે. દેવતત્ત્વ વિશે જણાવે છે કે જેહને શુદ્ધ ધર્મ પ્રગટ્યો છે અને આત્માના અનંતગુણો પ્રગટ થયા છે તેવું દેવતત્ત્વ છે. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. આત્માના અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય આદિ ગુણોનું પ્રગટીકરણ એ ધર્મતત્ત્વ છે. વળી એમના શબ્દોમાં જ ધર્મતત્ત્વના વિચારો જોઈએ તો જે ૭૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય પ્રવૃત્તિ યોગની આચરણી તેહને ધર્મ માને તેહના કહ્યા મેં સિદ્ધ તે ધર્મ રહિત થાય. યોગથી થતું કોઈપણ પ્રકારનું આચરણ, તે ધર્મ માનીએ તો તે પ્રકારનો માર્ગજન્ય ધર્મ સિદ્ધમાં સંભવિત નથી. પરંતુ સિદ્ધો શુદ્ધ અનંત ધર્મ મુક્ત છે તતા યોગજન્ય શુભ આચરણ તે ધર્મ નથી. શુદ્ધ ધર્મને પ્રગટ કરવાનું નિમિત્ત માત્ર છે. આત્મસ્વરૂપ પામવા માટે આત્માએ શુદ્ધાત્માનું બહુમાન અને ભક્તિ કરવી. વળી વિષય કષાયના નિમિત્તોનો સર્વથા ત્યાગ કરવો. તો સાધકની સાધના આત્મસ્વરૂપ પ્રાપ્તિમાં ઉપકારક બને છે. આ પત્રો આધ્યાત્મિક રસિક-જિજ્ઞાસુ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને લખાયા છે એટલે તેમાં દાર્શનિક વિચારો હોય તે સ્વાભાવિક છે. આ પત્રોને આધારે દેવચંદ્રજીના શ્રાવકોની તત્વજિજ્ઞાસા અને અધ્યાત્મજ્ઞાન ઊંચી પિપાસા જાણી શકાય છે. આધ્યાત્મિક જ્ઞાનનો વારસો ચતુર્વિધ સંઘને માટે છે. માત્ર સાધુ-સાધુઓ માટે નથી એવી ઉદાર ભાવના જાણવા મળે છે. પત્રની શૈલી તેને અનુરૂપ છે. ભાષા લોકવ્યવહારની પ્રયોજાઈ છે. પત્ર લેખ કે શિષ્ટાચારનું પાલન કરીને વ્યવહારનું અનુસરણ કર્યું છે. અધ્યાત્મ માર્ગની રહસ્યમય વિચારધારાને પ્રગટ કરતા ત્રણ પત્રો જૈન દર્શના પાયાના સિદ્ધાંતો અહિંસાનું સ્વરૂપ શાશ્વત સુખ, આત્મદેવ તત્ત્વ અને ધર્મતત્ત્વ, આત્મ સાધના પર પ્રકાશ પાડે છે. પૂ. સા. શ્રી આરતીબાઈ આ પત્રો વિશે જણાવે છે કે, દેવચંદ્રજીના આધ્યાત્મિક પત્રો પં. ટારમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની જેમ આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણમાં કારણભૂત બની શકે તેમ છે. પં. ટાડેરમલજીની ચિઠ્ઠી મુલતાન નિવાસી ભાઈઓ ખાનચંદ, ગંગાધર, શ્રીપાલ, સિદ્ધારથદાસ પરલખાયેલી છે. ૧૬ પૃષ્ઠની લઘુકૃતિમાં પંડિતજીએ રહસ્યપૂર્ણ વાતોને ગર્ભિત (૯૦) Page #92 -------------------------------------------------------------------------- ________________ કરી છે. પંડિત ટોડરમલજી પણ અઢારમી સદીના અર્થાત્ દેવચંદ્રજીના લગભગ સમકાલીન ઉચ્ચ કોટિના સાધક પુરૂષ હતા.’ (પા. ૨૨૬ શ્રી વિજયાનંદ સૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રન્થ) શ્રીમદ્ દેવચંદ્રજીના લખેલા પત્રો (૧) અત્ર વિવહારથી સુખ છે, તુમ્હારા ભાવ સુખસાતા સમાચાર લિખાય તો લિખજો, જીમ સંતોષ ઉપજે તથા કોઈ કહેસ્થે જે વ્યવહારથી તો સુખ છે, તિવારે નિશ્ચયથી દુઃખ ઠેર્યો, એહવો શબ્દ લિખ્યો તેહનો સ્યો કારણ ? તિહાં ઉત્તર કહે છે કે સાતાવેદની કર્મના ઉદયથી ઉપન્યો જે સુખ તે ૫૨ ધર્મ, માટે જાતે એ સુખ તે દુઃખરૂપ છે. અપચ્ય | સાયા સાયા દુખ્ખું, તવિરહંમ્મિયસુ ં જઓ તેણં, દેહિંદિયસુખદુઃખ સુખં દેહિંદિયાભાવો ।। ઈતિ વચનાત્. તે કારણે સાતાવેદનીના ઉદયથી ઉપન્યો જે સુખ તે દુઃખરૂપ છે. શાતા તે આત્માનો જે અવ્યાબાધ ગુણ તેહનો રોધક છે, તથા કોઈક આચાર્ય અવ્યાબાધને પર્યાય પણ કહે છે, તે માટે ગુણપર્યાયનો રોધક તે શાતાવેદની કર્મ, તેહના ઉદયથી ઉદયાવલિકાએ આવ્યા જે પુલ તે આત્માને ભોગ્યપણે થાય છે, પિણ નિશ્ચયનયે પુદ્ગલનો ભોગવવો તે ભવ્યાત્માને યુક્ત નથી, તે સ્વામાટે જે નિશ્ચયનર્સે પુદ્ગલનો આત્મા અભોગી છે. તિવારે કોઈ કહેસ્થે જે આત્મા તો પુદ્ગલનો અભોગી છે, તો એ આત્મા પુદ્ગલભોગી કિમ થાય છે, અને પુદ્ગલનો ભોગવવો કિમ કરે છે, તિહાં કહિયે જે આત્માને વિષે એક ભોગ ગુણ છે, તે ઈહાં ભોગ સ્વગુણપર્યાય કહેવો, તે ભોગ ગુણ અંતરાય કર્મો આવર્યો છે, તેનો નામ ભોગાંતરાય કર્મ કહિયેં, તે ભોગાંતરાય કર્મ સર્વથી ક્ષીણમોહને ચરમ સમર્યે ક્ષય થાય છે, તિવારે સ્વગુણ પર્યાયનો અનંતભોગ પ્રગટે, ઈહાં કોઈ કહેસ્થે જે તેરમા ગુણસ્થાનકવર્તી ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ જીવને ભોગાંતરાયને ક્ષયથાવકરી અનંતો સ્વગુણપર્યાયનો ભોગ પ્રગટ્યો છે, અને આહારાદિ ગુગલનો ભોગ તે જીવ કિમ કરે છે? તે યુક્તિ ખરી કહી, પિણ ઇમ છે જે તેરમા ગુણસ્થાનકવર્તી જીવ પૂર્વે આહાર પર્યાપ્તિ વાંધતાં જેટલા પુદ્ગલનો ગ્રહણપણો વાંધ્યો છે, તેટલા પુગલ ગ્રહે, તિવારે તે આહાર પર્યાપ્તિ પુદ્ગલરૂપ જે આત્મપ્રદેશે સંવદ્ધ છે, તે નિરે તેટલો નિરાવરણ થાય, તે માટે કેવલી જે આહારાદિક પુદ્ગલનો ગ્રહણ ભોગ કરે છે તેમ તે નિર્જરા; પિણ વાંછા ભોગપણે નથી. તથા સમ્યગુદષ્ટિનો ભોગ તે પ્રશસ્ત પરિણામની પ્રવર્તનાએ કરી નિર્જરાનો હેતુ થાય છે, તો કેવલીનું શું કહિવો. તે માટે સ્વગુણ પર્યાયને ભોગવવારૂપ જે ભોગ ગુણ તે તો ભોળાંતરાયના ક્ષયથી પ્રગટે, અને ભોગાંતરાયનો ક્ષયોપશમ તો સર્વ જીવને સદા પામીયે, તિહાં ભોગ ગુણનો સ્વભાવ એ છે જે ભોગવવો, અને સ્વગુણ પર્યાયનો ભોગ અનંતકાલ થયાં ભૂલી ગયો છે, તિવારે પુદ્ગલાનંદી થયે છતે આત્મા પુદ્ગલનો ભોગ ભોગવે છે, તે ઈહાં ભવ્ય જીવે સ્વઆત્મિક અનંતોભોગ ગુરૂ મુખે સાંભલી, જાણી, શ્રદ્ધા કરી, તે ભોગ અનાદિનો અવરાણો જાણી, તે જીવ નિરાવરણ કરવાને ઉદ્યમી થાય, તે ઈહાં શુદ્ધ નિમિત્તની અવલંબનાએ, શુદ્ધ ઉદ્યમે, આત્મા પ્રવર્તી શકે, અને શુદ્ધ ઉદ્યમ તથા શુદ્ધ નિમિત્તની અવલંબનાને વિષે થિર પરિણામ રહે, જો આત્મા પુગલભાવથી વિરમણપણે કરે તે જે પુદ્ગલથી વિરમવું તે સંવર કહીયે, એહવા ભાવ સંવરને વિશે રહ્યો છતો સ્વગુણપર્યાયની અનુભવ પ્રવર્તના કરે તે શુદ્ધ જ્ઞાન કહી. અને તે જ્ઞાન તો પ્રવર્તે જો વીર્યનો સહકાર હોય તે જ્ઞાન પ્રવર્તનાવસરે જે વીર્યનો સહકાર તે સકામ પંડિત વીર્ય કહીયે, અને જ્ઞાન સ્વપર જ્ઞાયક હોય, પિણ સદા આત્મપ્રદેશાવગાહી રહે. ઈણી રીતે સ્વગુણને વિષે થિરતા, સ્વગુણભોગ આસ્વાદનની રમણતા તે ભાવચારિત્ર કહીયે. એ ૮૨) Page #94 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયી જાણી સ્વગુણ ઉપાદેય કરે, પરગુણ હેયપણે પ્રવર્તે, સંસારીભાવ શેયપણે પ્રવર્તે. સર્વ એકેંદ્રિયાદિ જીવ પ્રથમ ગુણસ્થાનકવર્તી હોય તે ઉપરે મધ્યસ્થ અને કારુણ્ય ભાવનાએ વર્તે. સ્વગુણ નિરાવરણ થાતે છતે પ્રમોદભાવનાર્થે વર્તે, સધર્મી ઉપરે સદા મૈત્રીભાવના રાખે, સ્વપર ઔદયિક સન્મુખ દ્રષ્ટિ ન દિયે, તત્ર શ્રદ્ધા શુદ્ધ જીવને ધર્મ ધ્યાન કહવાય તો કહેજોજી, જે જીવ શુદ્ધ પ્રવર્તનાએ પ્રવર્ત્યા, પ્રવર્તે છે, પ્રવર્ત્તશે તે જીવ ધન્ય છે, ઈમ વિચારવું પિણ માદકભાવ ક૨વો નહીં. ઈણી રીતે વ્યાવહારિક સુખ છે. ભાવ સુખ તો પરિણામની ધારાયેં હોય. ઇતિ તત્ત્વમ્ ।। (૨) ।। સ્વસ્તિ શ્રી આદિજિનં પ્રણમ્ય | અહમ્મદાબાદથી પં. દેવચંદ્ર લિખિતં શ્રીસૂચિતબંદરે જિનાગમતત્ત્વરસિક સુશ્રાવિકા જાનકીબાઈ, હ૨ખબાઈ પ્રમુખ ધર્મસ્વરૂપરૂચિ આત્મા યોગ્ય ધર્મલાભ વાંચજો જી. અત્ર સાતા છે. અહિંસાના સ્વરૂપ તો પૂર્વે તુમ્હને જણાવ્યા છઈ અને વલી સમજવાં. મૂલ અહિંસા અનુબંધ હોઈ, તે મધ્યે ઉપયોગીનેં ભાવથી અનેં અનઉપયોગીને દ્રવ્યથી, તે તો જિહાં જે ગુણ સ્થાનક તે માફક જાણવી. તે મધ્યે મુખતાઈ વિરતિથી લેવી, અનેં તેહનાં કારણ આશ્રી લિખ્યું તે તો ઉપાદાન કારણ સર્વ ઠામે આત્મ પરિણામ હોઈં, અસાધારણ કારણ તો અવિરતિ કષાય રાગાદિક હુઈ, અને નિમિત્ત કારણ તો કાલ, સ્વભાવ, નિમિત્તાદિક યોગ યંચકાદિ બહુધા હુઈ, તથા દ્રવ્યથી તથા ભાવથી એ કારણની ભિન્નતા થાય તેવારેં અનવસ્થા દોષ ઉપજું, તે માટે જીહાં અનુપચરિતસભૂતવ્યવહાર લોપ થાઈ તે સર્વભાવથી ઉપાદાન જાણવું. એ લક્ષણમાત્રઈ સાધ્યું અને જિહાંથી ઉપચરિતસદ્ભૂત વ્યવહાર તે નિમિત્ત લક્ષણસાંધીઈં. અને જિહાં ઉપરિત અસભ્તવ્યવહાર તે નિમિત્ત લક્ષણ સાધીઈ, તિહાં ૮૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ અશુદ્ધ તો જોવા પડઈં, ઇમ સઘલેં વિચારી લિજીઈ, એ પ્રશ્નનો ઉત્તર સમુદાયમાત્ર લિખ્યો છે. એ ગહનાર્થ છે, બહુશ્રુતપૂછવા. અને તુમ્હેં વલી લિખ્યું જે ૩ અહિંસા જે જે ગુણસ્થાનક માફક જિહાં હોઈ તિહાં હિંસા હુઈ કિંવા ન હુઈ, તે તા હિંસા હુઈ પણિ તે નિરવદ્યરૂપ છે. આયતિકાલેં નિર્જરા નિમિત્તજ થાઈ અને દોષી(ને ?) તું શુભાશ્રવ રુપ હોઈ. તે સાવદ્ય નિવદ્ય કહીઈંછિ તે મા િહિંસા ન કહઈં, સાવદ્યભાષાઈ કહીઈ અપિતું જે દીસઈ તે પ્રસંગમાત્ર છે, તે માટેિ વ્યવહા૨ે ઈમ કહીંઈં, નિશ્ચયથી અહિંસા છે, તે જાણવું. તતા પંડિતવીર્ય ઉપાદાન કારણે, તેહનો ક્ષયોપશમ તે અસાધારણકારણ અને શુદ્ધ વ્યવહા૨નઈં ગુણોપેત યોગ તે નિમિત્તકારણ એ પણિ લક્ષણ સામાન્યમાત્રઈં સઘલેં લેવાં, તથા અનુબંધ અહિંસા, ગ્રંથી ભેદઈ ઉપશમ સમકિતદષ્ટિને ભાવથી, ક્ષાયિક સમકિતીને તે સંવર રૂપ શુદ્ધ આત્મિક ભાવમાં – દ્રવ્યથી હેતુ અહિંસા શ્રી પ્રશસ્ત ઠામેં નિરાશંસપણઈ હેતુ જોડે, તિહાં ભાવથી હેતુ, અહિંસા અપ્રમત્તગુણઠાણાદિકે દ્રવ્યભાવ શબ્દ તે દેશ સર્વ જાણવા. તથા અનુબંધ અહિંસા આશ્રી તો સામાન્યે તો ઈંમજ જે ગુણઠાણઈ જિહાં જિહાં કલ્પ લગઈ રહે તે ત્રિષ્યે અહિંસા તિહાં તિહાં સાધીઈં, અતિક્રમાદિક રૂ લગÖ, ભજના અકેકની કહિઈં, અનાચારનું તો કહવું નહીં, ઈત્યાદિ ઘણો વિચાર છે, તે તો શ્રી યશોવિજયગણી કૃત નયરહસ્ય ગ્રંથમઢે છે, સ્પષ્ટપણે, સુબુદ્ધિનેઈં તે તો વલી કોઈક સમયે જણાઈ તે પ્રીછવું તથા અનંતચતુષ્ટય આશ્રી લિખ્યું તે તો કેવલી ભગવાનનેં નિરૂપાધિક ચ્યા૨ કર્મ ધાતીઈંક્ષયે જ્ઞાન ? દર્શન ૨ સમકિત ૩ વીર્ય ૪ એ સ્વાભાવિક ચતુષ્ટય થયાં અનંતપણે શેષ ચ્યાર કર્મના ક્ષયથી અક્ષયસ્થિતિ-? અક્ષયઅનિર્વાચ્ય અપૌદ્ગલિક સુખ - ૨, એકત્વાવગાહના અરૂપ - ૩, અગુરુલઘુપણું દ્રવ્યસાથે પર્યાયનું ૮૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ T૧TI અવિનાશપણું - ૪ એ ચતુષ્ટય સિદ્ધને થયાં, તે માટે સિદ્ધર્ને તથા કેવલીનેં આપાપણે ગુણે ફેર નહીં, ન્યૂનાધિક નહીં ઈત્યાદિ, તથા બિંબને ઉગટણા આશ્રી લિવું તે જાણ્યું બિંબને ભક્તિનું આશર્યો ઉગટણું કરતાં દોષ નથી, પણ આંખ કાન નાસિકાદિ અવયર્વે ઉપયોગરાખી ઉગટણું કરઈ, અને બીજે ઠેકાણે જેટલી મલીનતા જાણઈ તેટલું જ વેયાવચ્ચ કરે, ઇમ કરતાં જો અંશે કાંઈ ઘસાઈ તો પણિ શુભાશય માર્ગે દૂષણ નથી જાણ્ય, શ્રાદ્ધવિધિ પ્રમુખ ગ્રંથે પણિ પ્રતિમાનેં ઉગટણાં નાં વેયાવચ કરવા કહ્યાં છે, તે માર્ટિ વેયાવચ કરતાં દોષ નહીં તે જાણવું. દુહા સંજ્ઞારક્ત વસ્ત્ર બાલપૂરી ધરજ્યો આતમધર્મ ! ઔર ધર્મ સર્વ ભસ્મ હૈ જાસૌ બાંધઈ કર્મ ક્ષેત્ર સ્પર્શનાર્કે ઉદે તુમ્મ અહ દર્શન હોય ! મનોવર્ઝણા કૌ મિલન, ચાહત હૈ નિત સોય TITI તુહ જેસે જ્ઞાયક ગુણી સમજ્ઞ શ્રુતસંતોષ મિલ્યાં જ્ઞાન વિમણી વધે, લહં જ્ઞાન ભરપોષ . II3II. યા ચિત્તસે નિત વાંચજ્યો, શ્રી જિનાયનમ: શુદ્ધ સ્વામિ તુમ્હ બલપુરી અહ નિશિ જાન વિશુદ્ધ ઈતિ લિઃ પાદલીપ્તતીર્થે રત્નચંદ્રણ ! (૩) || સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય અહમ્મદાબાદથી પ.દેવચંદ લિખિત શ્રી સૂરત બિંદરે સુશ્રાવિકા જિનાગમરૂચિ બાઈ જાનકીબાઈ, હરષબાઈ પ્રમુખ સ્વરૂપ ધર્મરૂચિ જીવ યોગ્ય ધર્મલાભ વાંચજ્યોજી. અત્ર સાતા છે. અપાંચ તુમ્હ યથાર્થ જ્ઞાની વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી અરિહંત પરમાત્મા યે પ્રગટ કર્યો સિદ્ધાત્માને જે સંપૂર્ણ નીપના TITL (૮૫) Page #97 -------------------------------------------------------------------------- ________________ છે, તે સર્વ જીવનેં અસંખ્યાત પ્રદેશે વ્યાપ્ત વ્યાપકપણે અનાદિ અનંત સંબંધ રહ્યો છે, તે સ્વભાવ ધર્મની રૂચિપણૅ રહ્યો જે ધર્મ તે આત્માના અન્વય સ્વભાવ છે, સહજ અમૃત સ્વરૂપ છે, તે ઉચ્છરંગ ધર્મ છે, જાણવો, દેષવો તે સ્વકાર્ય છે. તેહની પ્રવૃત્તિ તે રમણાદિક છે, તે શુદ્ધ ધર્મ જેહનેં સમરણે પ્રગટ્યો તે દેવતત્ત્વ, તે સંપૂર્ણ ધર્મની ઈહા યે સંપૂર્ણ ધર્મી સિદ્ધ પરમાત્માનો બહુમાન કરવો તે સાધન પરિણતિનેં સંપૂર્ણ થવાના કારણપણા માટે તેહને ધર્મ કહીયેં. મૂલ વસ્તુ ધર્મે સ્વસ્વભાવ તેહજ ધર્મ એ શ્રદ્ધા કરવી. જે બાહ્ય પ્રવૃત્તિ યોગની આચરણી તેહનેં ધર્મ માને તેહના કહ્યામેં સિદ્ધ તે ધર્મરહિત થાયેં, તે માટે કારણ તે મૂલ ધર્મથી ભિન્ન છે, યદ્યપિ ઉપાદાન કારણ આત્મપરિણતિ છે, પિણ સાધનની રીત તે સિદ્ધમાનથી તેટલો ભેદ છે. દશમા ગુણઠાણાના મુનિ શ્રી ભગવતીસૂત્રે ઉસ્સાં રિયતિ ઈમ કહ્યોં છૅ, તો લે સ્વરૂપરૂચિ વિના સાતાદિ ગારાવ માટે સંયમ શ્રુતાભ્યાસનેં સંસાર હેતુ છે, એ આચારાંગે ધૂતાધ્યયને ચોથૅ ઉદ્દેશેં કહ્યો છેં, તે માટે પૂરણ સિદ્ધાવસ્થાર્યે જે છતો પામીયે તે ધર્મ જાણવો, તેહની રૂચિ જે આગમ પ્રમાણેં પોતાના પ્રાભાવી ગુણ તથા ઉદીક ગુણી અનુયાયી કરવો એ સાધકતા છે, તે કરતાં સંપૂર્ણ ધર્મ પ્રગટેં તેહનો ઉદ્યમ કરવો એ સર્વ જીવનેં હિત છેં, એ આત્મસત્તા પ્રગટ કરવા માટે પરમેશ્વ૨, પરમ પુરૂષ, પરમાનંદમયી, સંપૂર્ણ આત્મસત્તાડભોગી, સહજ આત્યંતિક, એકાંતિક, જ્ઞાનાનંદભોગી પરમાત્માનો બહુમાન ધ્યાન કરવો. આત્મિક શક્તિ કર્તા ભોક્તાદિક કારક ચક્ર તે વિભાવરૂપ કાર્ય કર્તાપણું અશુદ્ધ સંસા૨ કર્તાપણે કરતાં અનંત પુદ્ગલપરાવર્ત વહી ગયાં, તે ક્ષયોપશમી ચેતનાદિક શુદ્ધ નિરંજન, નિરામય, નિદ્વંદ્વ, નિષ્પન્ન પરમાત્મગુણાનુયાયી, તે સ્વરૂપ પ્રગટ કરવાના કારણ થયા, તે પછી સ્વરૂપાવલંબી થયા એટલે પરમ સિદ્ધતાના કારણ થાયેં, તે માટે પ્રથમ પ્રશસ્તાલંબી થઈ ૮૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપાલંબીપણૅ પરણમી સ્વરૂપ નિષ્પત્તિ કરવી એ હિત જાણવાજી. તથા દ્રવ્ય સાધન તે ભાવસાધનનો કારણ, ભાવસાધન તે સંપૂર્ણ સિદ્ધનો હેતુ છે. તે રીતેં શ્રદ્ધા રાખવીજી. પૌદ્ગલિક ભાવનો ત્યાગ તે આત્માનેં સ્વસ્વરૂપ પ્રગટ કરવાનેં કરવો, એ નિમિત્તકારણ સાધન છેં, અને આત્મચેતના આત્મસ્વરૂપાલંબીપણૅ વરતેં તે ઉપાદાન સાધન છે, તે ઉપાદાન શક્તિ પ્રગટ તવા માટે સિદ્ધ, બુદ્ધ, અવિરૂદ્ધ, નિષ્પન્ન, નિર્મલ, અજ, સહજ, અવિનાશી, અપ્રયાસી જ્ઞાનાનંદ પૂર્ણ ક્ષાયિક સહજ પારિણામિક રત્નત્રયીનો પાત્ર જે ૫રમાત્મા પરમેશ્વર્યમય તેહની સેવના જે પ્રભુ બહુમાન ભાસન ૨મણપણેં ક૨વા વર્તમાનકાલેં સ્વરૂપ નિર્ધાર ભાસનપણિ દુર્લભ છે, તો સ્વરૂપનો રમણ તે તો શ્રેણિપ્રતિપન્ન જીવનેં હર્ષે, સંપૂર્ણ સ્વરૂપાનંદી વીતરાગની ભક્તિનેં અવલંબને રહવોજી. શ્રી આચારાંગે લોકસારાધ્યયને આત્મસ્વરૂપાવલંબી જીવ તે સાધક છે, બીજા સાધક નથી, ઈમ કહ્યો છે. તે માટે શુદ્ધ સાધ્યરૂચિ અને યથાપણે વસ્તુ પરમાર્થજ્ઞાની કર્મક્ષય ક૨વાનો અર્થી નિત્સંગ આત્માનો પરિણમન તે ધર્મ તેહના પ્રાભાવના અર્થી તે સાધક જીવ પ૨મસિદ્ધતાનેં વર્ષે, એ રીતે પ્રતીત રાખવીજી. આજ્ઞા શ્રી તીર્થંક૨ દેવની તે પ્રમાણ, સાધન રસી ગુણી બહુમાન સ્વતત્ત્વ પૂર્ણતાના રસિકપર્ણો વરતજ્યો એ તત્ત્વ છેં જી. રત્નસાર ૮. બે પત્ર શ્રી ભૂપાલવિજયે શ્રી વિજયલક્ષ્મીસૂરિ ઉપર લખેલો અને શ્રી વિજયલક્ષ્મીસૂરિએ પ્રેમવિજયને પત્ર લખ્યો હતો તે જૈનયુગ ભાદ્રપદ - આશ્વિન સં. ૧૯૮૩ના અંકમાં પ્રાચીન પત્રો શીર્ષકથી પ્રગટ થયેલ તે અત્રે પ્રગટ કરવામાં આવે છે. ૮૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ભૂપાલ વિજયના પત્રમાં શ્રાવકોને સંવેગી બનાવી ઉપધાન તપસ્યા કરે તે અંગેની શ્રી વિજયલક્ષ્મીસૂરિની સંમતિ છે. ગચ્છના ઝઘડા દૂર થાય અને શ્રાવકો સંવેગી ઉપાશ્રયે આવી આરાધના કરે તે વિશે વિચારો પ્રગટ થયા છે. શ્રી ભૂપાલવિજયે આ માટે અંતરાય કર્યો તેનું પ્રાયશ્ચિત કરવાની નિખાલસતાથી ઈચ્છા વ્યક્ત કરી છે તે આ પત્રનો મહત્ત્વનો વિચાર છે. બીજા પત્રમાં સાધુ વ્યવહાર અને સુખશાતાનો ઉલ્લેખ થયો છે. વિજયલક્ષ્મીસૂરિને વડોદરે ભૂપાલવિજયે ખંભાતથી સં. ૧૮૨૫માં લખેલો પત્ર સ્વસ્ત શ્રી આદિજિન પ્રણમ્ય શ્રી વડોદરા નગર મહાશુભસ્થાને પુજ્યારાષ્ટ્રે મહિમામેય સમસ્તગુણગણાલંકૃતગાત્રચરિત્રચૂડામણિ સકલશાસ્ત્ર સિદ્ધાંતના પારિણવર છત્રીસ ગુણૅ કરી વીરાજમાન દિનકર શમાંન તેજસ્વી શરદઋતુ પૂર્ણચંદ્ર મંડલાનન પાંચ સુમતિ ત્રિણ ગુપ્તિ પાલક મિથ્યાત્વના ટાલક વિદ્વજન મુગટામણિ સકલ કલા કુશલ ઈત્યાદિ અનેક ઉપમા વિરાજમાન પૂજ્ય શિરોમણિ ભ. શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વર વરનાંણ ચરણ કમલાંન. શ્રી સ્થંભતીર્થથી આશાવંત પં. ભુપતિવિજયુગ લખીત વંદના ૧૦૮ વારડવધારજ્યો યતઃઽત્ર સુખસ્યાતા છે. તુહ્મારી સુખસ્યાતાના પત્ર પ્રસાદ કર્યા તે વાંચી ઘણું જ સંતોષ ઉપના બીજાં લખ્યા કારણ એ છે જે તુો પત્ર ગાંધી ઉપરે લખ્યો ઉપધાન આષ્ટી સંવેગી પાસે પેંસવાની રજા આપી તે તો સ્મારૂ કર્યું પણ તુહ્યો તો મોટા છો તુર્ભે જે લખ્યું તે અમે મહાઅંતરાય કર્યો પણ અમારે એહમાં જે હાંસલ ખાવાને વાસ્તીડથ લાંચ લેવા વાસ્તીએ કર્મ બાંધ્યું છે તે અન્ને પાતકી થયા તે તુહ્મને મલીસુ તીવા૨ે ડડ (આ) લોયણ તથા તપ કરવો ઘટસ્યું તે તુહ્મ પાસે કરી ૮૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ અંતરાય છોડીસ્યું પણ ગચ્છમાં તુહ્મા૨ી તથા સા(મા)ની આજ્ઞા રજા અડકાવ છઈ તીવારેં માંગીવી પણ અડકાવ ન હોત તો તુહ્મનેં તથા અમનેં કોઈ આવક રજા મગાવત નહીં તુહ્મનેં ન કહજે તુહ્મા કિહાં વસો છો અને બીજાં ગછથી બીજા ગછના જતીની કરીયા સુધી કરીને ગછના જતીની તથા ગછનાયકની કરીયા નથી કરતા તે માટે ઓસવાલને એ વાતનો મમત્વ ઘણો છે જે એ અપાસરે એ ગછવાસીઓ કનેં ઉપધાન માલ નહીં કરીએં. એહવા કદાગ્રહ ક તે અભે તો ન ખમાય માટે ગાંધીનઈં આગલ રિ મારગ ગચ્છના ભાર્ગે તે માટે અડકાવ ક...છેં અને તુહ્મનેં એ વાત ગમતી હોય તો અમારેં કાંઈ કામ નથી. સુખેં ગછ(નો) છેદ જાઓ પણ તુમ્હારા સારા વાસ્તીઽમો પણ એટલા શ્રાવકનેં અલષામણા થઈને તુસ્રો ઈમ કહું લખું તો સુખેં પેંસવા દેસ્યું પછી ખંભાતિ શ્રાવક છેં હવે મારગ મોકલો થયો હવે સર્વ શ્રાવક સંવેગીની કરીયા કર(સે) ગછમાં જતીની કરીયા નહીં કરેં તીવાર્રે સારૂં ગછની સોભા સીરી રહેંસેં... છે અપાસરે આવે છે કોઈ તે પણ નહીં આવઈ માટે તુહ્મો શ્રી ખંભાયત અ...ગાંધીને ઉપધાંન વહેંવરાવી માલ પહેંરાવી ઓછવ કરી તુહ્યો વીહા૨ ક૨વો ઘટેં તો સુખે કરજ્યો તે ! વાતની ચિંતા ન કરવી આપણેં ગછની ઉન્નત દીસેં તુહ્મા૨ી સોભા જસ થાઈ તે વાંતે રાજી છીઈ ઓસવાલીએ તપીયાનેં મોહે અગડું કરી તુભ પાસે ઓણ ઉપધાંન વહીસ્યું તે વાતનેં પણ વર્ષ ૧.૫ થયું. પેસાયું નથી તે અડકાવ માટે તુસ્રો પધારસ્યો તે હવે તુહ્મ પાસે વરસ્યું ઈતિ તત્ત્વ બાકી રજા આપું તો આખા ગછના શ્રાવક શ્રાવિકા સર્વ તેહુ પાસે જયેં ત્યારે તુમ્હારે પાંતીઈ કાંઈ રહેંચેં તે નથી માટે તુહ્મો જરૂ૨ એકવાર પધારજ્યો પછેં તો તુસ્રો ડાહ્યા છો તુહ્મને તો ઝાઝું લખવું તે કારમું છે ન આવો તો અમે સર્વનઈં રજા આપીસ્યું જ્યારે અડકાવ કર્યો છઈ તીવારેં તુહ્મ ઉપચેં રાગ તેડાવ્યાનો કો છે માટે જેહવું હોઈ તેહવું લખી જણાવજ્યો. જો (ભા)વો તો જે ૮૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ સમાચાર ફરી લષજ્યો જે આજ્ઞા આપીઈં સંવત ૧૮૨૫ માગસર સુદી ૧૦ રવો ! એ ગુનહો પડયો તે માફ કરજ્યો એકજ (સ)મે ચૂકાછું ૫૦ હવે નહીં (ચૂકું). વિજયલક્ષ્મીસૂરિએ પ્રેમવિજયગણને છાણી લખેલો ટૂંકો પત્ર ઊં નત્વા ભ. શ્રી વિજયલક્ષ્મી સૂરભિલિખ્યતે પં. શ્રી પ્રેમવિજય ગ. વરાણાં અત્રથીડનુન્નતિ અમારિ તથા પં. નર પં હિત પં. ન્યાન પ્રમુખની વંદન. જાણયો તત્ર પં. મોહનજીનેં કેંહયો તથા પ્રતિ કેવલદાશની પરિખઝીંને આપી છે બીજી પ્રતિ ૨ કેવલદાસની આપર્ણ ઇહાં છે તે મોકલીસું આપણી પ્રતિ ૨ સીરપ્રશ્ન ૧ સીત્તઉસા ટ⟩શું ૨ એ કેવલદાસ પાસે છેં લ આપે તોલેયોં વિ. સુરતિમાં ગણેશજી કાલં પ્રાપ્ત છે તે ઉપર પં. પુરુષોત્તમજી ટાંણું ૨ તિહાં ગયાં છે. મણિભદ્ર યાત્રાની ઈછા છેં પિણ તથા વિધ સામગ્રી સર્વ મિલસ્યું તો લખીસ્સું સર્વ શ્રાવક શ્રાવિકાનેં ધર્મલાભ કેંશ્યો માર્ગશિર વદ ૧૦ દિને પ્રત્યુષે. પરં શ્રી પ્રેમવિજય ગા વરાણાં શ્રી છાંણીપુરે. (જૈન યુગ ભાદ્રપદ આશ્વિન સં. ૧૯૮૩) ૯. આત્મબોધ પત્રિકા શ્રાવક કવિ મનસુખલાલ (સં. ૧૮૯૯ થી સં. ૧૯૦૬) પંચમહાલ જિલ્લાના ગોધરા ગામના અધ્યાત્મ રસિક શ્રાવક કવિ મનસુખલાલ ૨૦ સદીના પ્રથમ તબક્કામાં થયા હતા. ગોધરાના શ્રી હરિલાલ અંબાઈદાસ અને માતા જયંતિના પુત્ર મનસુખલાલ સં. ૧૮૯૯ના મહા વદ ૧૪ના રોજ ગોધરામાં જન્મયા હતા. બાલ્યાવસ્થાથી જ માતા-પિતાએ વ્યવહાર શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ અને આચાર વિચારની તાલીમ આપી હતી. મુસલમાન વેપા૨ીને ત્યાં દલાલીના ધંધામાં નોકરી કર્યા ૯૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ પછી દાહોદમાં સ્થાયી થઈને દલાલીના ધંધામાંથી નિવૃત્ત થઈ આત્મશ્રેયાર્થે આધ્યાત્મિક કાવ્યોનું સર્જન કર્યું. કવિએ શ્વેતાંબરદિગંબર ધર્મના ગ્રંથોના અભ્યાસ સાથે નોકરી દરમ્યાન કુરાનનો પણ અભ્યાસ કર્યો હતો. એમની કૃતિઓ સુમતિ વિલાસ સં. ૧૯૬૩, સુમતિ વ્યવહાર સં. ૧૯૬૪, સુમતિ પ્રકાશ સં. ૧૯૬૭, નવપદ પૂજાદિ સંગ્રહ સં. ૧૯૬૫, એમ ૪ ગ્રંથોનું સર્જન કરીને આધ્યાત્મિક જ્ઞાન યાત્રાનો અનેરો માર્ગ દર્શાવ્યો છે. કવિએ ગઝલ, પદ, સ્તવન, ગહુંલી, ચૈત્યવંદન, સ્તુતિ, નવપદની પૂજા જેવા કાવ્ય પ્રકારો તથા ઢાળબદ્ધ આધ્યાત્મિક વિષયોનું નિરૂપણ કરતી જ્ઞાન અને ભક્તિમાર્ગની કૃતિઓ રચી છે. તેઓશ્રી પંડિત દેવચંદ્રજી અને હુકમમુનિથી પ્રભાવિત થયા હતા અને એમના ગ્રંથોમાં આ બે મહાત્માનો પ્રભાવ સ્પષ્ટપણે નિહાળી શકાય છે. આત્મદર્શન - આત્મ સાક્ષાત્કાર અને દ્રવ્ય ક્રિયાથી ભાવમાં વિશુદ્ધિ આવે તે માટે ઉપયોગને વધુ મહત્ત્વ આપ્યું હતું. કવિના આત્મલક્ષી સાહિત્યના નમૂનારૂપે ગદ્યમાં રચેલી “આત્મબોધ પત્રિકા' અત્રે પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી એમના જ્ઞાન અને વ્યવહારનો ખ્યાલ આવે તેમ છે. ધર્મ આત્મા માટે છે. આત્મા ભવભ્રમણમાંથી કેવી રીતે મુક્ત થાય તે અંગે જૈન દર્શનના વિચારોનું નિરૂપણ કરીને અધ્યાત્મ રસિક કવિ તરીકે સ્થાન પામ્યા છે. આત્મબોધ પત્રિકા શ્રાવક કવિ મનસુખલાલની આત્મબોધ પત્રિકામાં (વ, અધ્યાત્મમાર્ગના દાર્શનિક વિચારોનો સંચય થયો છે. આ પત્રિકા S તત્ત્વજ્ઞાનના વિચારોથી છલકાય છે. આત્માર્થીજનોને માટે તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને અધ્યાત્મ માર્ગમાં પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળે તેમ છે. ( ૯૧ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭ge પત્રિકાનો આરંભ દુહાથી થયો છે પછી છપાયમાં દરેક પદની , પ્રથમ પંક્તિનો પહેલો અક્ષર ધ્યાનમાં લેતાં કવિનું નામ મનસુખલાલ જાણવા મળે છે. છપાઈમાં ભગવાન મહાવીર સ્વામીની વાણી વિશે ઉલ્લેખ કરીને શિવપદ પામ્યા તે વિશે જણાવ્યું છે. છપાઈ પછીના દુહામાં આત્મસ્વરૂપની પ્રાપ્તિનો સંદર્ભ દર્શાવ્યો છે. મન સ્થિર કરી શુદ્ધાત્મમેં નરભવ સફલ કરંત, શુદ્ધ સાર જિન વચનનો, ખરો લહો શિવપંથ. કવિએ રૂપકાત્મક નિરૂપણ કરીને પત્રિકાનો આરંભ કર્યો છે. આ શૈલી જોતાં જ એમનું આધ્યાત્મિક જ્ઞાન અને કવિત્વ શક્તિનો પરિચય થાય છે. સ્વસ્તિ શ્રી માનવપુરી મહાશુભસ્થાને જીવાજી ચેતના ચિરંજીવ યોગ્યશ્રી સદ્ભાવ વસંતપુરથી લી. મનસુખલાલ. હું ચાહું છું સકલ તીર્થકરોના અપાયપત્રના અતિશય પસાયે તાહરા સર્વનું વિઘ્ન દૂર થાઓ. આ પત્રિકામાં આત્માના શુદ્ધ સ્વરૂપ વિશેના વિચારો કેન્દ્ર સ્થાને છે તે માટે શાસ્ત્રીય સંદર્ભોનો ઉલ્લેખ કરીને આત્માને બોધ (ઉપદેશ) આપવાનો વિશિષ્ટ કોટિનો પ્રયત્ન કર્યો છે. આત્માના સ્વરૂપનો દ્રવ્ય અને ભાવથી વિચાર, વિરતિ ધર્મનો અંગીકાર, અઢારપાપDાનક સમકિતના ૬૭ બોલ, મુનિની પાંચ ભાવના અને ચેતનાની ચાર દશા, તથા ૬૭ બોલની સૂચી વગેરેથી આ પત્રિકા સમૃદ્ધ બની છે. જૈન ધર્મના પારિભાષિક શબ્દપ્રયોગોના જ્ઞાનને આધારે કવિના વિચારો આત્મસાત થઈ શકે તેમ છે. કવિએ આત્મલક્ષી બનીને “તું” શબ્દ પ્રયોગથી પત્રિકામાં વિચારો દર્શાવે છે. ઉદા. જોઈએ તો : ૯૨) Page #104 -------------------------------------------------------------------------- ________________ “તું શુદ્ધ ચેતના સત્તાએ સિદ્ધ સમાન એક અખંડ અબાધિત સ્વતંત્ર છે એમ સમ્યક્ દર્શન નિર્મલ કરી આગળ શિવમાર્ગે નિર્વિઘ્નપણે ચાલ. - જૈન પત્ર સાહિત્યમાં આવા દાર્શનિક વિચારો ધરાવતી આ છે પત્રિકા પત્ર સાહિત્યની નમૂનેદાર રચના હોવાની સાથે અધ્યાત્મ માર્ગની વિચારધારાને પ્રસ્તુત કરતી વિશિષ્ટ કક્ષાની રચના છે. વિશેષ તો પત્રિકાનું અધ્યયન કરવાથી સાચો રાહ મળશે. ગદ્યપદ્ય મિશ્રણયુક્ત આ પત્રિકા મધ્યકાલીન સમયના ઉત્તરાર્ધની ઉત્તમ કૃતિ છે. આત્મબોધ પત્રિકા || માલિની વૃતમ્ | અતિશય અતિ મોટે, સર્વ આપત્તિ નાશે; વચન અતિશયેથી, સર્વને અર્થ જસે; સકલ ભરમ ભાગે, જ્ઞાન સિદ્ધિસ્વભાવે; પૂજનિય પદ પામે, પૂજ્ય પૂજા પ્રભાવે. પરમ ગુરૂ મુનીન્દ્ર, દિવ્ય વાણી ઉચ્ચારી; સુણિ ગણધર દેવ, દ્વાદશાંગે પ્રસારી; સકલ હરિત હારી, સર્વ કલ્યાણકારી; કુમતિ સકલ કાપી, શાંતિ દે નિર્વિકારી. બપ્પય બંદ મહાવીર જિનરાજ, અનંત ચતુષ્ટય ધારી; નયનિક્ષેપ પ્રમાણ, સીય પદ યુત અધિકારી; સુદ્ધપ્રરૂપ્યા અર્થ, જ્ઞાન સંયમના કારણ; છે ખચિત જેહથી થાય, કર્મ અરિ અષ્ટ નિવારણ; લાલ તેનો લહી વિનિત જન, નિજ ભાવે જે થિર રહે; લહિ લબ્ધિ પંચ નિજ શિવપુરે, સાદિ અનંત સુખ લહે. -- - Page #105 -------------------------------------------------------------------------- ________________ TI૧T | TITI શ્રી દોહરા ! સ્વસ્તિ શ્રી આતમ ધરમ, નૃગમદ લાહો સુવાસ; સહજ સ્વતંત્ર સમાધિયુત, પામો લીલ વિલાસ. ચિદાનંદ આનંદઘન, શુદ્ધનયે નિજરૂપ; લહી શાશ્વત સુખ અનુભવો, અખય અનંત અનુપ. II ચતુર ચેતના ચૂકમાં, શુદ્ધ નયે નિજરૂપ; ચેતનતા વિણ ઔર સબ, બાંગો અન્ય વિરૂપ. કરમ કરમ ફલ તજી રહો, સહજ ચેતના લીન; તુરિય અવસ્થા પામીને, રિદ્ધિ લહી નિજ પીન. ||૪|| મનથિર કરી શુદ્ધાત્મમેં, નરભવ સફલ કરંત; શુદ્ધ સાર જિન વચનનો, ખરો લહો શિવપંથ. TITI સ્વસ્તિ શ્રી માનવપુરી મહાશુભસ્થાને જીવાજી ચેતના ચિરંજીવ, યોગ્યશ્રી સદ્ભાવ વસંતપુરીથી લી. મનસુખલાલ, હું ચાહું છું કે સકલ તીર્થકરોના અપાયાગમના અતિશય પસાથે તાહારા સકલ વિઘ્ન દૂર થાઓ. તેઓના વચનાતિશય પસાથે દ્વાદશાંગના ભાવની જાણ થા. તેઓના જ્ઞાનાતિશય પસાથે આપણા સકલ સંશય મટો. તેઓના પૂજાતિશય પસાયે તું પોતાના અવિચલ પૂજ્યપદને પામ. તેઓની તારક પરિણતિની કરુણા તાહારા સર્વ પ્રદેશે છાને સાતે ધાતુએ પરિણમો; તે સાથે મારી પણ તને એમજ આશિષ છે. તે પોતાના ચૈતન્ય લક્ષમ અસ્તિપણાને, નિત્યપણાને, શુદ્ધાશુદ્ધપણાને, શુદ્ધાશુદ્ધ ભોક્તાપણાને, અનંત આનંદમય પરમપદની પ્રાપ્તિને, તથા પરમપદ પ્રાપ્તિના ઉપાય સંયમ જ્ઞાનને, શુદ્ધ નયે પોતે નિજ અનુભવ જ્ઞાને જાણે. વલી જિનોક્ત જીવાદિ નવ પદાર્થના ભાવને ચારે નિક્ષેપ હજી યથાર્થ જાણી સકલ વિકલ્પોના સમુદ્રને તર. આશ્રવ બંધ આદિ Page #106 -------------------------------------------------------------------------- ________________ ભયંકર દુઃખકારી ભાવને તજી સંવર નિર્જરાદિક અનંત સ્વતંત્ર આનંદદાયક આત્મભાવને આદર. તું, શુદ્ધ ચેતના સત્તાએ સિદ્ધ સમાન એક અખંડ અબાધિત છે સ્વતંત્ર છે. એમ સમ્યક દર્શન નિર્મલ કરી આગળ શિવમાર્ગ ૧) નિર્વિઘ્નપણે ચાલ. જો કે તેં ઉત્પત્તિ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગે અવગાહના કરી પુદ્ગલો ગ્રહી આહારાદિક પર્યાપ્તિએ કરી સાત ધાતુપણે પુદ્ગલો પરિણાવી અનંતાનંત નવા નવા લીધા અને નિહારાદિકે અનંતાનંત છોડ્યા. જન્મ થયા પછી વસ્ત્ર આચરણ પરિજન ઘર મિત્રાદિ અનેક પરવસ્તુનું મમત્વ કર્યું. શાતા સમાધિ વિષયાદિ ભોગ સમયે પોતાને સુખી માન્યો, અશાતા અસમાધિ ભય ચિંતા વિયોગાદિ સમયે પોતાને દુઃખી માન્યો, તે જાણનાર તથા માનનાર બંને વખતમાં સર્વકાલ અનુગત તું પોતે એકજ છે. એમ પૂર્વ ભવે પણ અનાદિકાલથી તું પોતે એકજ છે. અનંતકાલ સુધી ચૈતન્ય શક્તિ સહિત તું પોતે કાયમ રહીશી. કોઈ દ્રવ્ય કોઈનો સંગી નથી, તો આનંદમય નિજાત્મ તત્ત્વને જાણી કેમ બોડીયે? અહિયાં અનિત્યાદિ બારે ભાવના વિચારી ધર્મ, બોધ પામવો દુર્લભ જાણી સદાગમનો સંગ અને સ્વપર વિવેક મિત્ર, અને સમકિત કામદાર, સુરૂચિ સખી, વિમલ બોધ, નિવૃત્તિ નારી, સુબુદ્ધિ, ભાવવૈરાગ્ય, સમ્બોધ આદિ પોતાના હેતુઓને કોઈ સમયે વિસારીશ નહીં. તું પોતાના પુરૂષત્વને ચૂકીશ નહીં. અન્ય જાતિ શત્રુને ભરોસે આપણું રાજ્ય સોંપીશ નહીં, પર પુદ્ગલ દ્રવ્ય શત્રુનો વિશ્વાસ કરીશ નહીં. પુદ્ગલ વર્ણાદિકમાં મોહનો વાસ છે અને જ્ઞાનાવરણાદિ સર્વે કર્મ પરિણામનો કુટુંબ પુગલ વર્ણાદિકમાં વસે છે માટે તેમાં વિશ્વાસ કરી સુખસ્થાન જાણી સુખની આશાએ પ્રવેશ કરવો નહીં. તે શત્રુના સપાટામાં સપટાયા પછી છુટવું બહુ (૯૫) Page #107 -------------------------------------------------------------------------- ________________ જ મુશ્કેલ છે. પ્રથમ દેશવિરતિ સ્ત્રીથી સગપણ ક૨, એટલે તેજ પોતાની મોટી બેન સંયમ સ્ત્રીને મેળવી આપશે. પછી પોતાનું રાજ્ય લેવા ક્ષમા ખડ્ગ કરમાં ધરી ક્રોધને મા૨ અને અનંત જીવોનો ક્ષેમંકર થા. તારા આત્મ અંગનું તથા જ્ઞાનાદિ ધનનું સદા રખોપું કરજે. માહ એતા ભાવ પ્રકાશી છએ કાયનું દ્રવ્યભાવે રક્ષણ કરજે, કરાવજે રક્ષણ કર્તાને અનુમતિ આપજે. વલી માર્દવ પરિણામે કરી, અને વિનયરૂપ વજદંડે માનના આવે પર્વતોને તોય. અને ધર્મચાર્ય તથા અરિહંતાદિ તથા આત્મગુમ સેવતા, સેવરાવતાનો વિનય કર, કોઈ જીવને પણ અવગણીશ નહીં. એટલે તું અનંત સન્માન પાત્ર થઈશ. વળી આર્જવ રૂપ અસિધારાએ માયાવેલીને છેદી મૂલથી ઉખેડી નાંખ વળી તું સહજાનંદ કામી થઈ પ૨દ્રવ્ય પ૨માણું માત્રની કામના મૂર્છા કે ઈચ્છા રાખીશ નહીં. તેથી તું ચોદ રજ્જુ પ્રમાણે લોભ સાગરને સહજે તરીશ એટલે તૃષ્ણા નાગણી અને દીનતા વીંછુ તને સ્પર્શ કરી શકશે નહીં, દૂરથી જ મૂર્છિત થઈ જશે. તું પોતાના સહજ ચેતના વિલાસ અવ્યાબાધ ભોગને ભોગવ, એટલે તને પંચેન્દ્રિયના ભોગની ઈચ્છા વિના પરમ તૃપ્તિ રહેશે. તું પંચેન્દ્રિયના વિષય તથા પંચ અવ્રત, ચાર કષાય, મન વચન ક્યાના જોગ પ્રવૃત્તિની ચલાચલ છોડી નિર્મલ ચેતનામાં ઉપયોગ સ્થિર સ્થાપી અચલ અકંપ રહેજે. એટલે સંયમ પરમ પવિત્ર સ્થિર રહેશે. સરત રાખવી કે તાહારા ઉપયોગને કોણ ચલાવે છે? જાગૃત થઈ સામે સચેત રહેવાથી કોઈ ઉપયોગ ચલાવી શકશે નહીં. જો ઉપયોગ ચલવાનું કારણ જણાય તો તેને ભેદજ્ઞાનની ધારાએ તુરત નાશ કરશે. ૯૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ તું પોતાને પોતાના દ્રવ્યાદિકે સત્ય સ્વરૂપને ધારી પરદ્રવ્યાદિ અસત્ય અને નાસ્તિરૂપમાં લક્ષ દઈશ નહીં. રાગાદિક રહિત સદા શુદ્ધ રહેજે. મિથ્યાત્વાદિ અશુદ્ધતાના અંશ માત્ર પણ આત્મઅંગે લાગવા દઈશ નહીં. તું આકિંચન ભાવે સ્થિર રહેજે એટલે પુદ્ગલ પરમાણુ માત્રનો પણ આસંગો કરીશ નહીં. અઢાર હજાર શીલાંગ રથના વહાણમાં બેસી શુદ્ધ બ્રહ્મનું જહાજ ચલાવજે. અઢાર હજાર શીલાંગની વિગત - પાંચ સ્થાવર, ચા૨ત્રસ, અને એક અજીવ વદ એ દસને મથવું નહીં. તે દાંત્યાદિ દશધર્મે ગુણતાં એકસો થાય, તે ચા૨ (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ) સંજ્ઞાએ ગુણતાં ચારસો થાય, તેને પાંચ ઈંદ્રિયના વિષયોએ ગુણતાં બે હજાર થાય, તેને ત્રણ યોગના પરિણામે ગુણતાં થાય, તેને કરણ કરાવણ અનુમોદન એ ત્રણે ગુણતાં અઢાર હજાર થાય. એ અઢાર હજાર શીલાંગ રથનો ચલાવનાર થજે. હજાર દ્રવ્ય ભાવથી સ્વપર જીવનું રક્ષણ કરજે. શુદ્ધ ઉપયોગમાં અપ્રમત્ત ભાવે સ્થિર રહેવું એમાં ભાવ દયા તથા દ્રવ્ય દયાવળી સ્વપર દયા આદિ સર્વે જિનપ્રણીત ધર્મમાં સમાવેશ થાય છે. અને મોહનિય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિમાંની એકમાં ૫ વર્તતાં પ્રથમ તો પોતાના જ ભાવ પ્રાણની હાણી થઈ અને પછી સ્વપર દ્રવ્ય ભાવ પ્રાણની હાણીની સંતતી ચાલે માટે પ્રમાદ એ જ હિંસાની જડ છે અને જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ, સ્થિતી, અનુભાગ અને પ્રદેશબંધની, જડ પણ એ જ છે. માટે બહુ સાવચેતીથી પરમ પુરૂષાર્થ કે ગફલત ન રાખતાં એ જડને મૂલથી ઉખેડી ફેંકવી. મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ એ સર્વે હિંસાના જ પર્યાય જાણવાં. સ્વપ૨ આત્માને હિતકારી સિવાય અન્ય કશું અલિક બોલીશ નહીં. ચાર પ્રકારનું અદત્ત ત્યજજે. ઉદારિક વૈક્રિય અંગના કામ ભોગની મન વચન કાયાએ અભિલાષા કરીશ નહીં. બીજાને અભિલાષા કરાવીશ નહીં. ૯૭ Page #109 -------------------------------------------------------------------------- ________________ અભિલાષીને ભલા જાણીશ નહીં. પરિગ્રહની મૂછ રાખીશ નહીં. અઢાર પાપ સ્થાનને તજજે એટલે તને કોઈ પરિસહ આવશે નહીં. તે અઢાર પાપસ્થાનનાં નામ પ્રાણાતિપાત (૧) મૃષાવાદ (૨) અદત્તાદાન (૩) મૈથુન (૪) પરિગ્રહ (૫) ક્રોધ (૬) માન (૭) માયા (૮) લોભ (૯) રાગ (૧૦) દ્વેષ (૧૧) કલહ (૧૨) જૂઠું આળ (૧૩) પૈશુન્ય (ચામડી) (૧૪) રતિ અરતિ (૧૫) પર અપવાદ (૧૬) કપટ સહિત મૃષાવાદ (૧૭) મિથ્યાત્વ શલ્ય (૧૮) એ અઢાર પાપસ્થાનને મૂલથી છોડજે. જગતમાં જે ભારે દુ:ખો તથા ભયંકર ગતિનું થાય છે તેનું કારણ અઢાર પાપસ્થાન સિવાય બીજું કાંઈ નથી. માટે પાપસ્થાન નહિ સેવ્યું હોય તો, ઉપસર્ગ અથવા પરિસહ આવશે જ ક્યાંથી? માટે મૂલથી પાપસ્થાનને છોડી પછી અપ્રમત્ત ગુણસ્થાન પામી સ્થૂલ કષાયનો અંત આણજે, નીચે પ્રમાણે : નિંદા વિકથા વિષય જન્મદાદિ છોડી સાવધાન થઈ અપ્રમત્ત ગજ ઉપર વાર ભાવનારૂપ અંબાડી સ્થાપી જ્ઞાન ખગ હાથમાં લઈ બેસજે અને આગળ સત્તાભૂમિ સાધવા માટે શત્રુની ફોજને જીત જે. તું અખંડ, અવિનાશી, અભંગ અંગવાળો તથા અટુટ રિદ્ધિવંત છે, તો તારો શત્રુ કોણ છે? તને કોણ હરકત કરનાર છે કે જેના ઉપર તું ક્રોધ કરે? એમ ક્રોધને જીતજે. સર્વે જીવ કેવલજ્ઞાનાદિ રિદ્ધિ સત્તા સહિત છે, તો માન કોનાથી? કોઈ તારું સુખ અને ધન લઈ શકે અથવા પારકું તને મળી શકે તેમ નથી, તો કપટ કોનાથી? એમ માયાને જીતજે. તાહરા સત્તા ભંડારમાં જ્ઞાનાદિ અનંત રત્નો અને તે ગુણોના પર્યાય રૂપ અનંત મણિ ભરેલાં છે, તેમાં કાંઈ બીજું સમાય તેમ નથી, તો નિર્જીવ પદાર્થનો IS લોભ કેમ કરીએ? એમ લોભ સુભટનો જય કરજે. કર્મવશે આપણે અનંતવાર હાંસીને પામ્યા તો શો અચંબો છે? પારકી હાંસી શી બાબત કરીયે? એમ હાંસી પરિણામને જીતજે. અસ્થિર પૌદગલિક ૯૮) Page #110 -------------------------------------------------------------------------- ________________ અંગ અને પરતંત્રમાં રતિ શાની? એમ રતિને જીતજે. આપણું કે, આત્મિક અંગ અને ધન અખંડ અબાધિત છે, તો અરતિ શાની? ( એમ અરતિ જીતજે. આપણું આત્મિક અંગ તથા ધન અખૂટ અટૂટ અભંગ છે તો ભય શાનો? એમ ભયને જીતજે. આપણે અનંતકાલ છે સંસારમાં ભટક્યા તો પણ આપણું સર્વસ્વ કાયમ છે તો શોક શાનો? એમ શોકને જીતજે. આપણી જ્ઞાયકતામાં શુભાશુભ અનંત શેય ભાસિ રહ્યા છે તો અમનોઈ શબ્દાદિની દુર્ગછા શેની? તે અશુભ વર્ણાદિ આત્મ અંગને સ્પર્શી શકતા નથી. આપણો સહજાનંદ વિલાસ નિજ અનુભવમાંડે છે તો અન્ય સ્પર્શાદિમાં કામના શાની? કામવિકાર ઉદારિકાદિ શરીરોમાં છે, આત્મ અંગ સદા કામ રહિત છે એમ શુદ્ધ સત્તા રમણ કરી આગળ દશમા ગુણસ્થાને સૂક્ષ્મ લોભના અસંખ્ય ખંડ ખંડ કરી મોહને હણી સંવર રસે નિજ અંગ પ્રક્ષાલી પવિત્ર થઈ શુક્લધ્યાન કરજે. પૃથકત્વ વિતર્ક સ્વપર વિચાર, અને એકત્વ વિતર્ક ઉપર વિચાર કરી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો નાશ કરી અનંત કેવલજ્ઞાન દર્શન અચલ વીર્ય જલહલ જ્યોતિ જગાવી અનંત ચતુષ્ટ ભોગી થજે. પછી મારે કંઈ કહેવાનું નથી. એમ જ્ઞાન દર્શન ચારિત્ર નિરાબાધ કરી નિર્મલતા અને એકતા કરવી, એક તીર્થકરોએ મોક્ષનો માર્ગ કહ્યો છે. પણ પ્રથમ મિથ્યાત્વ તણાવ પૂરું જોર કરવું. અહિંયાં મિથ્યાત્વનો અંશ માત્ર ટકવા દેવો નહીં. સત્તાથી ઉખેડી ફેંકી શુદ્ધ દાયક સમ્યક્ત કરવું, એટલે વિરતી સહેજે આવશે અને પડવાનો ડર રહેશે નહીં. પછી સ્વભાવચરણે રમણ કરી, સત્તામાં રહેલા હાસ્યાદિને દીપાવી, દસમે ગુણસ્થાને સકલ મોહનો ક્ષય કરી, યથાખ્યાત ચારિત્રે રત્નત્રયની એકતા કરી અનંત ચતુષ્ટય પ્રગટ કરજે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનો સંગી > નથી. માટે પારકી શા છોડી ક્ષણ માત્ર પણ પ્રમાદ કરીશ નહીં. સી દ્રવ્યના ગુણ પર્યાય, ક્ષેત્ર, કાલ, ભાવ, અસ્તિત્વ, વસ્તૃત્વ, દિવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, સત્વ જે જેના હોય તે તેનામાં ૯૯ Page #111 -------------------------------------------------------------------------- ________________ સમાવવાજન્ય જનક અભેદપણે, ભેદ અભેદમાં, અંશ અંશીમાં, સત્તા સત્તાવંતમાં, પરિણામ પરિણામીમાં, ધર્મ ધર્મીમાં, અનિત્યતા નિત્યતામાં, ભવ્ય અભવ્યમાં, વક્તવ્ય અવક્તવ્યમાં, અનેક એકમાં, વ્યક્તિ શક્તિમાં સમાવી પોતાના અસ્તિત્વમાં રાખી, પરનાં પરૂપે પોતાના નાસ્તિપણે જાણી દ્રવ્યના નિક્ષેપા તથા સપ્તભંગ ધર્મ જે જેના તે તેનામાં સમાવી નિજ શક્તિ વ્યક્ત કરી શુદ્ધ સિદ્ધ સ્વરૂપે પોતાને જોજે વળી લક્ષ લક્ષણ, ગ્રાહ્ય ગ્રાહક, વ્યાપ્ય વ્યાપક આદિ એક સમય અને સર્વ સમય સ્વાધિન નિર્ધારી સમાધિમય પોતાને જોજે. એટલે મિથ્યાત્વનો અંશ માત્ર રહેવાનો નથી. એમ સમકીત સડસઠ ગુણ સહિત નિર્મલ થશે. વળી (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) લોકસ્વભાવ (૧૧) દુર્લભબોધ (૧૨) ધર્મ. એ બાર ભાવના વિગતે ભાવવી તથા કરુણા, મૈત્રિય, પ્રમોદ અને માધ્યસ્થ એ ચાર ભાવનાનું પણ ભાવવાથી સદાએ કર્મ બંધથી બચીશ. વલી સાધુની પાંચ ભાવનાનું ભાવવાથી ઉતાવળે કર્મ નિર્જરા થશે. મુનીની પાંચ ભાવનાઓનાં નામ : શ્રુત (૧) તપ (૨) સત્વ (૩) એકતા (૪) સ્વતત્ત્વ (૫) એટલે માર્ગ સુગમ થશે. એટલે આનંદપુરીમાં વેવ પહોંચાડનારી, ઉદાસિનતારૂપ સીધી સડક પામીશ. આગળ કોઈને પણ માર્ગ પૂછવો પડશે નહીં માટે ધૈર્ય છોડવું નહિ . ઔદાયિકાદિ પાંચ ભાવને જાણી, ક્ષયઉપશમ ભાવે જ્ઞાન અને વીર્યલબ્ધિ તને પ્રગટ છે તે બડે ક્ષાયક ભાવ કરી શુદ્ધ પરિણામીક ભાવે સદા અચલ રહેજે. તે પાંચ ભાવના ઉત્તર ભેદ ત્રેપન તેની વિગત : ઔયિક ભાવના એકવીશ ભેદ - ગતિચાર, કષાય ચાર, ૧૦૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ લિંગ ત્રણ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ અને વેશ્યા તે આ છે; એમ એકવીશ થાય છે. પથમિક ભાવના બે ભેદ - મિથ્યાત્વનો ઉપશમ (ઉપશમ , ( સમકિત) કષાયનો ઉપશમ (ઉપશમ ચારિત્ર). લયોપશમીક ભાવના અઢાર ભેદ – મતિ, શ્રુતિ, અવધિ, મનપર્યવ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, વેદક સમીકીત, (ક્ષયોપશમ સમકિત) સરાગ ચારિત્ર, દેશવિરતિ. એ અઢારનો ક્ષય ઉપશમ થાય છે. લાયકના નવ ભેદ - લાયક સમીકીત, જ્ઞાન, ચારિત્ર, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. પરિણામિકના ત્રણ ભેદ – જીવ પરિણામીકતા, ભવ્ય પરિણામીકતા, અભવ્ય પરિણામીકતા. વિષયો અને પરિસતો આદિથી ચલવું નહીં. તાહારા અખંડ અંગને અને ધનને કોઈ લેવા, હલાવવા, ચલાવવા સમર્થ નથી. પણ પોતે ચૂકવું નહીં. સંવેગ રાખવાથી પૂર્વ કર્મના વેગનો વહેલો અંત આવશે. ભવ વૈરાગ્ય ભવ ભ્રમણને મટાડશે; તું જે અનંત જંતુનું પર કરુણા કરીશ તે સર્વે કરુણા તાહારા ઉપર થશે. તત્ત્વ દાતારનાં વચન બહુ સન્માન અને વિનયથી ધારવાં. દ્રવ્ય ગુણ પર્યાયના વિચારથી મત ધારીનના ફંદોને તું તોડી શકીશ. તું અનંતા સંયોગમાં પોતે જ્ઞાનમય અખંડ એક શુદ્ધ છે. એમ એકતાની ટેક રાખજે. મતધારીનું દેવાદિકની ઋદ્ધિનું લબ્ધિજીની લાલચ બતાવે તે લાલચમાં આપણે પડવાની જરૂર નથી, માત્ર આત્મા પોતાનું અખંડ આનંદમય આત્મ તત્ત્વ પામે એટલું જ બસ છે. તો પણ હું માહારા તરફથી એટલું જ કહેવાનું કે બત્રીશ દોષ રહિત અને અનંત જ્ઞાને ભરેલાં પરમ દયા વરસાવતા અરિહંતનાં વચનને (૧૦૧) Page #113 -------------------------------------------------------------------------- ________________ ચૂકીશ નહીં. હે મિત્ર ! તું સકલ જીવનો ક્ષેમંક૨ થા, કે તને સંસારમાં પણ અશાતા થવાનો સંભવ રહેશે નહીં. માટે હિંસા, મૃષા, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહને વશે આપણે સ્વપર આત્માને અહિતકારી થવું નહીં. ચેતનાની ચાર દશા કહી છે - મહાશયન (૧) શયન (૨) જાગૃત (૩) અને તુરિય (૪) એ ચારમાં તાહારે મિથ્યાત્વ અવસ્થામાં આનાદિની મહાશયન દશા હતી તે તો ગઈ. પણ જાગતાં આલસુની પેઠે પડી રહેવા જેવી શયન દશા છે, તેને છોડી પ્રમાદ તજી અપ્રમત્ત ભાવે સચેત થા. જાગૃત દશા પામી મોહ શત્રુને હણવા સાવધાન છે. તાહારી સત્તાભૂમિમાં તો તેનું જોર નથી. આપણે તેના વર્ણાદિક અનેક પર્યાયમાંથી કોઈ પણ પર્યાયમાં સુખ જાણી કાર્ય માની તેમાંહિ ચિત્ત પ્રવેશ કરી વ્યાપીએ તો ત્યાં સમકાઈ જઈએ. પછી ઘૂંટવું મુશ્કેલ પડે, જેમ કોલ્ફ યંત્રમાં (શેલડી પીલવાના યંત્રમાં) આગલી આવ્યા પછી આખા અંગનો નાશ થવાનો સંભવ રહે છે માટે મોટના નાનામાં નાના ભાવમાં પણ સુખની આશાએ ચૂકવું નહીં. મોહ બહુ રૂપે આપણને ઠગે છે માટે ઘણા જીવોની તથા આપણી પૂર્વની અવસ્થા જોઈ સાવચેત રહેવું. તે અઠ્ઠાવીશ પ્રકૃતિ રૂપે – સુખ દુઃખ આલસ, વિકથા, લોકલાજ, ઋદ્ધિ, સિદ્ધિ મંત્ર, યંત્ર, કલા, ચતુરાઈ, હસવા, રોવા રૂપ હાવભાવના ચાળા જણાવી આપણને ચુકાવે છે માટે કર્મચેતના, કર્મફલચેતનારૂપે ન થતાં નિજ જ્ઞાનચેતના રૂપે અકંપ રહેજે. આત્મા આત્માઅધિકારમાં રહે તેને અધ્યાત્મ કહીએ. માટે શુદ્ધાત્મ અધિકાર સંભાળી આપણો અધિકારી ચુકીશ નહીં. શુદ્ધ પ૨માત્મભાવમાંહે મગ્ન રહેજે. હે ભવ્ય ! તું એ જડ પદાર્થથી ભૂલી ચેતન મિત્ર સાથે વિરુદ્ધ થઈશ નહીં. હે આર્ય ! તું પોતાના વિવેક પુત્રને ડ૨ રાખીશ નહીં તે તને બિલકુલ ઠગાવા દેશે નહીં. હે બંધુ ! તું અધ્યાત્મ સાધકોનો સંગ છોડીશ નહીં. ૧૦૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ કુટુંબ, મિત્ર આદિ બહુરૂપે મોહ નવો છે. કોઈ રીતે પણ પોતાના પાસમાં લઈ વિકરાલ ભવાટવીમાં નચાવી બહુ વિપત્તિ પમાડવા ચાહે છે. સર્વે લોક મહો વશે સ્વાર્થી છે. અનર્થને અર્થ માની આપણને હિતકારી પણ જણાય; તોપણ હે સુજ્ઞ! તુંજ તારા આત્માના હિતમાં પ્રમાદ કરીશ નહીં. હું પણ મારો સ્વાર્થ ચાહું છું પણ તું આત્મહિત ચુકીશ નહીં. જ્ઞાની, બાની, કેવલીને સિદ્ધની સભામાં તું અનંતાનંદ વિલાસી થજે. તું સમ્યક્તના સડસઠ બોલ વિચારી સમકતની બહુ દ્રઢતા કરજે. તે સડસઠ, બોલની વિગત : ચાર સદ્દતણા, ત્રણ લિંગ, દશનો વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવક, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ યાતના, છ આગાર, છ ભાવના, છે સ્થાનક એમ સર્વ મળી સડસઠ બોલ થાય. સદ્દતણા ચાર : જીવાદિ નવતત્ત્વરૂપ પદાર્થના પરમાર્થની યથાર્થ શ્રદ્ધા. (૧) શુદ્ધાત્મ સ્વરૂપમાં રમણ કરતો અને શુદ્ધાત્મસ્વરૂપ દર્શાવનાર એવા ગુણે મુનિને ઝવેરીને પેઠે પરખી આદરવો. (૨) પાસથ્થા, કુશિલિયા વિગેરે ભેષદારી આણા રહિતનો સંગ કદાપી ન કરવો. (૩) અન્ય દર્શનીનો સંગ ત્યજવો. (૪). લિંગ ત્રણ : શ્રુત સાંભળવાનો, સંભળાવવાનો અને ધારવા વિ. ચારવાનો અભિલાષ. (૧) શુદ્ધાત્મધર્મ અનુભવવાનો અભિલાષ. (૨) આલસ રહીત ધર્મદાતાનો વિનય કરવાનો અભિલાષ. (૩) દસનો વિનય : અરિહંત, સિદ્ધ, જિનપ્રતિમા, શ્રુતસદાગમ, ક્ષાત્યાદિ દશ ધર્મ, ક્ષાત્યાદિક દશ ધર્મ ધારી મુનિજીનો, ધર્માચાર્ય, છે (સુત્ર ભણાવનાર), જિન આણામાં વર્તત્તા ચતુર્વિધ સંઘનો, સમ્યતઃ છે (૧૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ એ દશનો પાંચ પ્રકારે વિનય કરવો. બહુવિધિ બાહ્ય ભક્તિ (૧) રુદ પ્રેમથી બહુ સન્માન (૨) છતા ગુણની સ્તુતિ (૩) અવગુણ ન બોલવા (૪) આશાતના વર્જવી (૫) અર્થાત્ તેમના મન તથા તનને જે અપ્રશસ્ત હોય તેને તજી પ્રશસ્તને આદરવું - વર્તવું. - ત્રણ શુદ્ધિ જિનેશ્વરનાં વચન એ જ આત્માને હિતકારી છે અન્યનાં વચન હિતકારી નથી એમ મનમાં વિચારવું. (૧) જિન આણા પ્રમાણે જ વચન બોલવું તે વચન શુદ્ધિ (૨) જિન આણા પ્રમાણે કાયા પ્રવર્તાવવી. પાંચ દૂષણ : સકલ દોષ રહિત, અનંત જ્ઞાન સહીત જેને રાજા તથા રંક સમાન છે તેનું વચન જુઠું ન હોય, પણ પોતાની મંદ બુદ્ધિથી તેમાં જે શંકા આવે તે નય જ્ઞાનીને પૂછી શંકા રહિત થવું. (૧) કુમતિની ઈચ્છા ન કરવી (૨) જિનેશ્વરનાં એક પણ વચનમાં તથા કોઈપણ ધર્મકાર્યમાં કોઈ પ્રકારે અપ્રીતિ છૂગબા ન કરવી. (૩) કુદેવાદિકના ગુણ વર્ણન નહીં કરવા. (૪) અને મિથ્થામતિનો પરિચય ન કરવો. (૫) - આઠ પ્રભાવક વર્તમાન સુત્રના અર્થનું પારગામીપણું (૧) નંદિષેણની પેરે તત્ત્વ ઉપદેશકપણે (૨) કુવાદીજીને નિરુત્તર કરવાપણું (૩) શાસન રખોપા અર્થે નિમિત્ત જ્ઞાન (૪) શુદ્ધાત્મ સ્વભાવમાં તૃપ્તિવંત રહેતાં ઇંદ્રિયોના વિષયાદિકને ન ઈચ્છવું (૫) શાસન રક્ષણાર્થે વિદ્યાબલ (૬) શાસન ઉત્કર્ષતા માટે સિદ્ધિ (૭) કાવ્ય સુધારસે જીવોને ધર્મરસીયા કરવા. (૮) પાંચ ભૂષણે ગુરૂ વંદનાદિકમાં કુશલ પણું (૧) શુદ્ધોપયોગ તથા શુદ્ધોપયોગ દાતારને સેવવું એમ તીર્થ સેવના (૨) શુદ્ધ દેવ IS ગુરૂની ભક્તિ (૩) ભેદ જ્ઞાનના બલ વધ કોઈના ચલાવેલા ન હ થ, ચલવું (૪) જિન વચનની અનુમોદના (૫). છે. પાંચ લક્ષણ : મિથ્યાત્વ રાગાદિકનો ઉપશમ (૧) છો ૧૦૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભમાં સમભાવ (૨) ઇંદ્રિય વિષયને બહુ દુઃખનું કારણ જાણી તેથી વિરક્ત રહેવું (૩) છકાયના પ્રાણી ઉ૫૨ દ્રવ્યભાવથી અનુકંપા (૪) નવે તત્ત્વના ભાવ સિદ્ધાંતમાં પ્રરૂપ્યા છે તે ઉપર આસ્તિક્યતા (૫). છ યતના ઃ પરતીર્થોનું તથા ૫૨દેવો વડે ગ્રહાયેલા ચૈત્યાદિકમાં વંદન ક૨વું નહીં. એટલે હાથ ન જોડવા. (૧) મસ્તકાદિક અંગ નહીં નમાવવાં. (૨) તેના નિમિત્તે કદી કંઈ આપવું નહીં. (૩) કુપાત્રને પાત્ર બુદ્ધિએ વારંવાર ન આપવું. (૪) પાસત્યાદિક સાથે વિના બોલાવે એકવાર પણ ન બોલવું. (૫) તેઓએ બોલાવ્યા છતાં વારંવાર ન બોલવું. (૬) છ આગાર ઃ છ કારણે છુટ-રાજાને વશે કંઈ અનાચાર કરવો પડે તે (૧) ઘણા લોકોને વશે કી કરવું પડે તે (૨) વ્યંતરાદિક દેવોના વશે કંઈ કરવું પડે તે (૩) માતા પિતા ગુરૂના કારણથી કંઈ કરવું પડે તે (૪) દુર્લભ આજીવિકાર્થે કંઈ કરવું પડે તે (૫) બલવંતના બલાત્કારે કંઈ કરવું પડે તે (૬) એ છ બાબતમાં શુદ્ધાત્મ ધર્મથી ન ચલતાં બાહ્ય ક્રિયા પ્રવૃત્તિ માટે આગાર છે. છ ભાવના : આ પ્રમાણે ભાવવી - શ્રેષ્ઠ અને રસવાલા સમકિતરૂપ મૂલ વિના ચારિત્ર વૃક્ષ શિવ ફલ આપતું નથી. (૧) સમકીત એ ધર્મપુરીનું બારણું છે તે વિના સ્વભાવ ધર્મરૂપી નગરીમાં પ્રવેશ થતો નથી. (૨) સમકિત એ મોક્ષ મહેલનો દ્રઢ પાયો છે માટે સમકિત રૂપ પાયો દ્રઢ હોય તો ધર્મરૂપી મહેલ ડગે નહીં. (૩) સમકિત એ મૂલ ગુણ તથા ઉત્તરગુણ રૂપ રત્નોને રાખવાનો અટ્ટુટ ભંડાર છે. તે વિના તે રત્નો છુટાં રહે નહીં, એ ભંડાર દ્રઢ હોય તો મિથ્યાત્વાદિ ચોરોનું જોર ચાલે નહીં. (૪) સર્વે શુદ્ધ ગુણોનો આધાર સમકિત છે. સમ્યક્તના આધારે સમભાવ રહે અને દમ એટલે ઇંદ્રિયન વિષયથી પણ નિવૃત્તિ રહે એટલે પૃથ્વી જેમ સર્વે ૧૦૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ વસ્તુને રહેવાનો આધાર છે તેમ સમકિત ઉત્તમ ગુણોને રાખવાને છે) માટે પરમ આધાર છે (૫) સમકિત એ શ્રુતજ્ઞાનનો અમૃત સમાન રસ અને શુદ્ધાત્મ સ્વભાવનો અનુભવ રૂપ રસ ભરી રાખવાનું ભોજન છે. (૬) છ સ્થાનક : સમકિત દ્રઢ રહેવાનાં છ સ્થાનકો – જ્ઞાન દર્શન ઉપયોગવંત ચેતના છતો છે, તે કર્મવશે શુદ્ધાશુદ્ધ રૂપ થાય છે પણ ચેતનત્વપણે સદા છતો છે એવી દ્રઢ પ્રતીત પુદ્ગલ સાથે ક્ષીર નીર પેરે મિશ્રિત થયો છે તો પણ પોતે પોતાના વ્યાપ્ય વ્યાપક અભેદપણે અનેક પરવસ્તુથી ન્યારો અનુભવમાં આવે છે. (૧) સર્વે દ્રવ્ય ત્રિકાલે પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવપણે પરિણમી રહ્યા છે માટે પોતે નિત્ય છે, બાળકને સ્તન પાનાદિક બહુ વિધિ સંજ્ઞા (વાસના) પૂર્વભવ અનુભવ અનુસારે છે માટે આત્મા નિત્ય છે. (૨) પુદ્ગલમાંહે અહંપણારૂપ મિથ્યાભાવથી કર્મ વિશે પુદ્ગલ પરિણામનો કર્તા છે. જેમ કુંભાર દંડાદિ સંયોગ વડે ઘટાદિનો કર્તા છે તેમ ચેતના પોતે મિથ્યાત્વ, અવ્રત, યોગ, કષાય અને પ્રમાદ વડે કર્મ પરિણામનો કર્તા છે. નિશ્ચય નયે તો ચેતના પર કારણ વિના પોતાના શુદ્ધ સ્વભાવનો જ કર્તા છે. (૩) વ્યવહાર નયે પુણ્ય પાપનો ભોક્તા છે અને શુદ્ધ નિશ્ચય દ્રષ્ટિ પોતાની શુદ્ધ સત્તાનો લોભી છે. (૪) નિર્વાણ પદ ચેતના પામી શકે છે, શરીર અને મનના અહંપણા વડે યાધિવ્યાધિ ઉપજે છે, તે શરીરાદિના અને મનના મમત્વના અભાવે શુદ્ધ પરમ પદની, અબાધિત અનંત સુખની પ્રાપ્તિ થાય છે. (૫) મોક્ષ સાધવા માટે ખકાયના દ્રવ્ય ભાવ પ્રાણને ઓળખી તેનું રખોપું કરવું, તેને ન હણવું એટલે " જ્ઞાન અને સંયમ એ જ મોક્ષનો ઉપાય છે. (૬) એ પ્રમાણે સમકિત દ્રઢ કરજે કે કદી પડવું પડે નહીં. ક્યારે હ) હું તાહારા નિર્મલ જ્ઞાનને જોઈ નિવૃત્તિમાં રહું! ૧૦૬) Page #118 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, દર્શન, ચારિત્ર આ૨ાધતાને તું કારણ થજે, અચલ અક્ષય વીર્યવંત થજે, કોઈવાતે હર્ષ શોક કરીશ નહીં, સમભાવ તને સહાય થજો, તું પરમ શીલ પરમ શાંતિમાં અક્ષય અવિકારી રહેજે, સંસા૨ ભમતાં અનેક જીવોથી આપણે વિરુદ્ધ કરી કયે ન્યાયે સુખ થઈયે, માટે હવે પંચ મહાવ્રત અને પંચ સમિતિ, ત્રણ ગુહિ ચૈ ખટ્કાયનું રખોપું કરી સ્વપ૨ જીવથી અવિરુદ્ધ રહી શાશ્વતકારિત સ્વરજે. જો કે ખટૂકાય રખોપું મહા દુષ્કર છે તો પણ આતિ આત્મયોગ આત્મ ભાવમાં રીંઝ કરી સ્થિર થાપી રહીયે તો સહેજે ખટ્યાયથી અવિરુદ્ધતા બની રહે. મન વચન કાયાનું મમત્વ અને ક્રિયા તજી પરમાત્મ ભાવમાં સ્થિરતા કરવાનો અનુભવ અભ્યાસ ક૨જે એટલે સહેજે સંસાર સમુદ્ર તરીશ, વળી ભવ્ય જીવોને તા૨ીશ. || દોહરો || સવિ પર દ્રવ્ય મમત તજી, તજી ત્રય યોગ વિલાસ જ્ઞાની જ્ઞાનાનંદમાં, કરજે થીર અભ્યાસ. રિદ્ધિ સિદ્ધિ વરજે સદા, લહી આતમ અધિકાર સાર સકલ સહેજે લહી, તાર તાર નિજ તાર. (૨) સર્વે વાતનો સાર એકે પોતાની સત્તાભૂમિમાં અચલ, અડંગ, ધીર થઈ અનંત અણિવાલું ઝળહળતું જ્ઞાન ખડ્ગ મોહના મર્મસ્થાનમાં દાવ રાખી મારજે. તેથી મહો શત્રુ તરત અનંત ખંડોખંડ થઈ નાશ પામશે. તેની મૂઢતા નામે સ્ત્રી ટળવળતી શુક્રધ્યાન અગ્નિમાંહે પ્રલય પામશે. પછી તું ઝળહળ જ્ઞાન ઉદ્યોતમાં પોતાના અનંત ગુણ પર્યાયને દેખતો, જાણતો, પરમ રમ્ય સ્વરૂપમાં રમણ કરી સ્વભાવાચરણી થઈ ૫૨મ અચલ તીર્થ અવ્યાબાધ અનંતસુખી અનઅવગાહનાવંત અગુરૂલઘુવિલાસી આનંદપુરીમાં સદા આનંદમાં રહેજે. ૧૦૭ (૧) Page #119 -------------------------------------------------------------------------- ________________ || દોહા || શુક્લ ધ્યાન કેસર લહી, પુજો પરમાતમ અંગ; નિજ ગુણ મૃગમદ મહમહે, વિલસે રંગ અલંગ. આતમ પુદ્ગલ દોહદે, લખિયો પત્ર ઉદાર; વાંચી અર્થ હૃદય ધરે, પામે સૌખ્ય અપાર. શશિ રસ ભક્તિ ચંડમા, વરસે શ્રાવણ માસ; કૃષ્ણ પક્ષ અગ્યારસે, કીધો પત્ર વિલાસ. વાંચી નિર્મલ હૃદયમાં, ધરજે તત્વ પ્રકાશ; પૂર્ણાનંદ સમાધિમાં, કરજે અવિચલ વાસ. ૧૦૮ ) Page #120 -------------------------------------------------------------------------- ________________ વિભાગ - ૨ ગદ્ય ક્રમ પા.નં. ૧૪૧ ૧૪૩ ૧ શ્રી વિજયેનસૂરિ લેખ પૂ. જયવિજયજી ગણિવર્ય ૧૧૦ ૨ વિરહિણી લેખ અજ્ઞાત કવિ ૧૨૭ ૩ વિરહિણી લેખ કવિ શીવચંદ્ર ૪ સ્થૂલિભદ્ર કોશા કાગલ સજ્જન પંડિત ૫ નેમિલેખ પૂ.પં.શ્રી દેવસાગરજી ૬ રામલેખ પૂ. ન્યાયસાગરજી ૧૪૯ ૭ સીતા દીવાળી પત્ર અજ્ઞાત કવિ ૮ સ્ત્રી લિખિત કાગલ અજ્ઞાત કવિ ૯ નેમજીને કાગલા પૂ. માનવિજયજી ૧૪૬ પદ્ય ૧૦ પત્ર ૧૬૭ ૧૬૮ પૂ. વિજયાનંદસૂરિ ૧૧ પત્ર પૂ. મુનિસેનવિજય ૧૨ પત્ર પૂ. જિનચંદ્રસૂરિ ૧૩ પત્ર પદ્મવિજયજી ( ૧૪ પત્ર-શ્રી સીમંધરજિન ફરદી કવિ નર Uર ૧૫ પત્ર-જીવ ચેતના કાગલ સજ્જન પંડિત ૧૦૯) Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧. વિજયસેનસૂરિ લેખ કવિ પરિચય શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયસેનસૂરિજી જિન શાસનના પ્રભાવક આચાર્યોની હારમાળામાં પ્રથમ પંક્તિના પ્રભાવક આચાર્ય તરીકે સ્થાન ધરાવતા પૂ. આ. વિજયસેનસૂરિના લેખના સંદર્ભમાં પૂ. શ્રીના સંક્ષિપ્ત પરિચય અત્રે આપવામાં આવ્યો છે. પિતા કર્મા શાહ અને માતા કોડિમ દેવીના પનોતા પુત્ર જયસિંહનો જન્મ સં. ૧૬૦૪ના ફાગણ સુદ ૧૫ના રોજ ઓશવાળ પરિવારમાં મારવાડના મેવાડ વિભાગના નાડુલાઈ ગામમાં થયો હતો. પિતાશ્રી કર્માશાહે પૂ. દાનસૂરિ પાસે ખંભાતમાં સંવત ૧૯૧૧ના દીક્ષા અંગીકાર કરીને જગદ્ગુરૂ આ. હીરસૂરિના શિષ્ય કમલવિજય તરીકે મોક્ષ પંથના સાધક બન્યા. મારવાડના પાલી નગરના સંઘપતિ અને ભાઈ જયતાને ત્યાં કોડિમદેવી અને પુત્ર રહેવા ગયા. આ હીરસૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામીને માતા અને પુત્ર જયસિંહે ભાઈની આજ્ઞા માંગીને દીક્ષા ભટ્ટારક આ. વિજયદાનસૂરિ પાસે સુરત શહેરમાં સં. ૧૬૧૩માં જેઠ સુદ ૧૧ના રોજ દીક્ષા અંગીકાર કરી. માતા કલ્યાણશ્રીજી થયાં અને પુત્ર જયવિમલવિજય નામથી રત્નત્રયીના આરાધક થયા. આ. હીરસૂરિ ગુરૂ સાથે રહીને આગમ, ન્યાય, જેનેત્ત૨ ન્યાય, કાવ્ય, કોશ, છંદ વગેરેનો અભ્યાસ કરીને પ્રકાંડ પંડિત થયા અને અકબર બાદશાહ તથા અન્ય દિગંબર પંડિત, ખરતર ગચ્છની સાથે વાદ કરીને વિજય મેળવી જૈન શાસનની પ્રભાવના કરી હતી. પૂ. શ્રીને અમદાવાદના અહમદપુરા જૈન ઉપાશ્રયમાં ૧૧૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૬૨૮માં આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પૂ. જયવિમલવિજયજી આચાર્ય થયા ત્યારે એમનું શુભ નામ વિજયસેનસૂરિ આપવામાં આવ્યું હતું. પૂ. આ. શ્રીએ ૧૬૩૨માં સુરતના ચાતુર્માસ દરમ્યાન દિગંબર ભટ્ટારક વાદીને મોટી સભામાં વાદ કરીને હરાવ્યા હતા. સંવત ૧૬૪૨માં પાટણમાં ખરતરગચ્છવાળા મુનિ સાથે મહો. ધર્મસાગરગણિના પ્રવચન પરીક્ષા ગ્રંથનો શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવ્યો હતો. તે પ્રસંગથી પૂ. આ. વિજયસેનસૂરિના શાસ્ત્રજ્ઞાનની સાથે ન્યાય અને તર્કશક્તિની ઊંચી પ્રતિભાનો પરિચય થાય છે. અકબર બાદશાહ દિનપ્રતિદિન જૈન ધર્મ પ્રત્યે શુભભાવના ધરાવતા હતા અને તે ભાવના વધતી જતી જોઈને નગરજનો ઉમરાવો અને પંડિતાએ રાજાને કહ્યું કે જૈન ધર્મવાળા ઈશ્વરને માનતા નથી, સૂર્યને માનતા નથી, ગાયને પૂજતા નથી અને ગંગાને પવિત્ર માનતા નથી. આ પ્રશ્નોના રાજદરબારમાં ઉત્તરો આપીને સભાજનો અને પંડિતવૃંદને મંત્રમુગ્ધ કરી વિજય મેળવ્યો. અકબર બાદશાહે ‘સવાઈહીર’ નું ગૌરવવંતુ બિરૂદ અર્પણ કર્યું હતું. પૂ. શ્રીના ગુરૂદેવ આ. હીરસૂરિ ઉનામાં ચાતુર્માસ હતા ત્યારે સ્વાસ્થ્ય બગડ્યું અને શુભ ધ્યાનમાં નિમગ્ન બની સં. ૧૬૫૨ના ભાદરવા સુદ ૧૧ને દિવસે કાળધર્મ પામ્યા હતા અને પૂ. વિજયસેનસૂરિ ગચ્છનાયક બન્યા હતા. જૈન ગ્રંથકારો અને ગચ્છનાયક પૂ. હીરસૂરિને સુધર્માસ્વામી અને પૂ. વિજયસેનસૂરિને જંબુસ્વામીની ઉપમા આપીને ઓળખાણ કરાવે છે. પૂ. શ્રીએ સં. ૧૬૫૬માં લાડોલ નગરમાં પં. વિદ્યાવિજયજી ગણિને ઉપાધ્યાય પદવી આપી હતી. પ્રતિષ્ઠા - અંજનશલાકા, છ'રી પાલિત સંઘ તીર્થોદ્ધાર અને ગુજરાત, મારવાડ, સૌરાષ્ટ્ર, પંજાબ, દિલ્હી આદિ સ્થળોએ વિહાર અને ચાતુર્માસ કરીને જિનશાસનની પ્રભાવના ૧૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ કરી હતી. નવ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરીને અત્યંત ટૂંકાગાળામાં ૧૫ વર્ષના દીક્ષા પર્યાય પછી આચાર્યપદથી વિભૂષિત થયા બાદ પદને ચરિતાર્થ કરી બતાવ્યું હતું. પૂ. શ્રીના પરિવારમાં ૧ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૧૫૦ પન્યાસ પદવાળા સાધુ, અને ૨૦૦૦ સાધુસાધ્વીનો સમાવેશ થાય છે. આ પરિવાર પણ એમની ઊંચી સંયમ પ્રતિભા અને જ્ઞાનના પ્રતીક સમાન છે. પૂ. શ્રીએ ૬૭ વર્ષની ઉંમરે સં. ૧૬૭૨ના જેઠ વદ ૧૧ના રોજ સૂર્યોદય સમયે ખંભાત બંદરના મહંમદપુરા ગામમાં ચઉશરણાનો પાઠ કરી અન્ય આરાધના કરીને કાળધર્મ પામ્યા. પૂ. શ્રીના કાળધર્મ પછી એમના શિષ્ય વિદ્યાવિજયજીને આચાર્ય તરીકે આ. વિજયદેવસૂરિ નામાભિધાન કરીને સ્થાપન કરવામાં આવ્યા. પૂ. શ્રીના જીવનનો સંક્ષિપ્ત પરિચય વાચકવર્ગને શાસન પ્રભાવક આચાર્ય કેવા હોય તેનો પરિચય કરાવે તેમ છે. વિશેષ જિજ્ઞાસા માટે જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૪ પા. ૨૧૬ અને પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ ઢાળ ૪૭ અને સેનપ્રશસ્તિ કાવ્ય જેવા ગ્રંથો વાંચવા ભલામણ છે. વિજયસેનસૂરિ લેખ મધ્યકાલીન લેખ સાહિત્યમાં ચાતુર્માસની આરાધનાનો લેખ મુનિ જયવિજયજીએ લખ્યો છે. લેખ રચનાનો સમય નિર્દેશ કરતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. સંવત સોલસ વખણે છપ્પન વર્ષે પ્રમાણ ફાગણ નિરમલુંજી ચઉદિશિ દિન ભલુંજી. વર મઈ રચ્યું ઉદાર ભણી ગુણી જયવિજય કાર ' પ્રતિષ તિહાં લગઈજી, રવિ સસિ જિહાં લગઈજી. T૧૬IT કવિ કલ્પના તો જુઓ? સૂર્ય, ચંદ્ર, તપે ત્યાં સુધી આ લેખ (E અમર રહેશે. ૧૧) Page #124 -------------------------------------------------------------------------- ________________ દુહા અને ઢાળમાં વિભાજિત લેખનું વસ્તુ મધ્યકાલીન પરંપરાના કાવ્ય લક્ષણો ચરિતાર્થ કરે છે. આ સમયમાં ઢાળબદ્ધ વિવિધ કાવ્યપ્રકારો પ્રચલિત હતા. તદ્અનુસાર વસ્તુ વિભાજન કરીને વિજયસેન સૂરિના ચાતુર્માસની ઐતિહાસિક ઝાંખી કરાવી છે. આરંભના દુહામાં ઈષ્ટદેવની સ્તુતિ, લેખ લખ્યાનો ઉલ્લેખ અને વસ્તુ નિર્દેશ થયો છે. સ્વસ્તિશ્રી જિનવરણ તણી, પદપંકજ પ્રણમેવિ લેખ લખું સુહ ગુરૂ તણા, મનિ ધરી સરસતિ દેવી 11911 રાજસ્થાનના લાડુર નગરમાં પૂ. આ. શ્રીના ચાતુર્માસના વિષયને લેખમાં સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી વિજયસેન સૂસિસરૂ સંઘમાને પૂરઈ આશ, સયલ દેશ પાવન કરી, રહઈ ગુરૂ તિહાં ચઉમાસ. ||૪|| એકાગ્રતાપૂર્વક સૂરિમંત્રની આરાધનાનો ઉલ્લેખ કરીને આચાર્યપદની યોગ્યતા અને પ્રભાવના સંકેત મળે છે. ચાતુર્માસ અને ધર્મની મોસમ – વસંત ઋતુ છે. ચતુર્વિધ સંઘ પૂ. આ. શ્રીની નિશ્રામાં ઉલ્લાસપૂર્વક વિવિધ પ્રકારની આરાધના કરીને ધર્માભિમુખ બને છે. અહિંસા પરમોધર્મનું પાલન લોકો વ્યસન મુક્ત થયા, પ્રતિદિન સ્વામી વાત્સલ્યદાનનો પ્રવાહ સતત વહેતો રહ્યો. અતિ આનંદોલ્લાસપૂર્વક ઘે૨ ઘેર મહોત્સવ થયા, તપશ્ચર્યાઓ થઈ. આવા અપૂર્વ ધર્મમય વાતાવરણમાં સૂરિમંત્રની આરાધના થઈ હતી. ધર્મમાં ચમત્કારનું તત્ત્વ રહેલું છે. સૂરિમંત્રની આરાધના અને સંઘમાંથી લોકોની આરાધનાના પ્રભાવથી યક્ષપ્રત્યક્ષ થયો કવિના શબ્દોમાં આ માહિતી જોઈએ તો પ્રકટ રૂપ કરી આપ આપણું, આવી જક્ષરાય, નિશ્ચલ મન નિરખી કરઈ પ્રણમી ગુરૂ પાય ભાવિપટોધર. ।।૮।। ૧૧૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ ચોમાસા દરમ્યાન વિદ્યાવિજયજીને ઉપાધ્યાય પદવી પ્રદાન કરવામાં આવી. સૂર્યથી દિવસે પ્રકાશ થાય અને વૃદ્ધિ પામે તેવી રીતે પૂ. આ. શ્રીનું ચાતુર્માસ દિનપ્રતિદિન સૂર્ય સમાન તેજસ્વી બન્યું છે. સૂરિમંત્રની આરાધના ૯૦ દિવસે પૂર્ણ થઈ પછી અતિ માન-સન્માન સાથે કવિએ જેસંગજી શબ્દ પ્રયોગ કર્યો છે તે વિજયસેનસૂરિના નામ સાથે સંબંધ ધરાવે છે. તેઓશ્રી જેસંગજી નામથી ઓળખાતા હતા. ગુરૂદેવનું મુખ નિહાળતાં હૈયું હરખે છે અને ગુરૂજીની સેવા કરવા સંઘ તત્પર બને છે. ભક્તિનો આ પ્રસંગ પણ ચિરંજીવ બન્યો છે. પૂ. આ. શ્રીના પ્રભાવથી દેશ વિદેશના લોકો વંદનાર્થે પધાર્યા હતા. કવિના શબ્દો છે કે દેશ દેશઈ વધામણી પ્રસરી દૂર ગામ રંગઈ સંઘ આવઈ ઘણા દિસ દિસથી તામ ભાવિ પટોધર. TI૧૩TI. પૂજઈ પ્રણમઈ તાવસિઉ કરઈ ઓચ્છવ સારા દિન દિન ગુરૂ મહિમા ઘણું હુઈ જય જયકાર. TI૧૪TI ગુરૂ મહારાજની કૃપાથી સંઘમાં સર્વ લોકો કુશળ છે. તેના પ્રમાણરૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. આહલાદઈજી ધર્મકાય સવિ હુઈ ભલાજી તુમ્હતનું એમ કુશળ તણા ઉર ધર્મ ધ્યાન વિશેષજી લેખજી દીજઈ નિજ સેવક ભણીજી. T૧૩|| ગુરૂ નામ સ્મરણ પાવનકારી છે તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે અનુદિન સમરૂ હિઅડલઈ જેસંગજી તુજ નામ ડ પાપ તાપ સવિ ઉપસમેજી, સીજઈ વાંછિત કામ. કવિ કલ્પનાના નમૂનારૂપ એક પંક્તિ જોઈએ તો નયરી –બાવતી ઈહાં અછઈજી અમરાપુરી અનુસાર કવિએ છે T3TH ૧૧) Page #126 -------------------------------------------------------------------------- ________________ ખંભાત નગરનું વર્ણન કરીને જેશંગજીએ વિનંતી સ્વીકારી પધા૨વા માટે સંમતિ આપી છે. દા.ત. : પોઢાં મંદિર માલીયાજી, વાણિજ કઈ વ્યારીઆજી જિહાં નહીં ચોર સખાર, જિન પ્રાસાદ સોહામણાજી, ઉત્તુંગ અતિ અભિરામ ધૂમ શાલાચિત્ર કારણજી ભવિયણ જન વિશ્રામ. જેસંગજી. ।।૩।। ધનદ સમા ધનવંત વસઈજી, સુસનેહી બહુલોક ધરી ધરી, નારી પદ્મિની મુદિતા સદા ગત શોક – જેસંગજી. - ||૪|| ખંભાતના શ્રાવકો સમિકત ધારી અને જિનવચનના રંગે રંગાયેલા છે. દાન કરવામાં ત૫૨, ગુરૂ ભક્તિમાં રસિક, ખંભાતનો દરિયો કરિયાણાના વેપા૨ની અવરજવરથી ગંભીરપણે ગાજે છે. પ્રકૃતિનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે વાડી વન રળીયામણીજી પગ પગિ નિર્મલ નીર. કદલીવન નાગવેલીનાજી મંડપ સોહઈ જાંહે ચંદન ચંપક કેતકીજી મારગિ શીતલ છાંહિજી. ||૮|| કવિએ દૃષ્ટાંત અલંકારનો પ્રયોગ કરીને ગુરૂ પ્રત્યેનો અભૂતપૂર્વ સ્નેહપ્રગટ કર્યો છે. કમલા સમરઈ કાન્હઈજી, સીતા સમરઈ રામ દમયંતી નલ રાયનઈજી, તિમ ભવિયણ તુમ્હનામ. નાદઈ સુરનર મોહાયાજી, માન સરોવર હંસા, જેસંગજી જગ મોહિઉજી જિમ ગોપી હરિ વંસી. ||૧૧|| ગુરૂ પ્રત્યેના સ્નેહ વિશે અન્ય દૃષ્ટાંતો આપી જણાવે છે કે જેણે આંબા૨સ આપ્યો છે તે આકડો અને ધંતૂરો પસંદ કરે ખરા ? માતા, પિતા અને ભાઈ કરતાં પણ અધિક વહાલા ગુરૂજી છે. આવા ગુણાલંકાર યુક્ત ગુરૂનું કાગળમાં કેટલું લખી શકાય ? કવિના શબ્દોમાં આ વિગત જોઈએ તો ૧૧૫ ||૨૦|| Page #127 -------------------------------------------------------------------------- ________________ તુષ્ઠ ગુણ પામીઈજી મુજ મુખિ રસના એક ) કાગલ મિસિ તેટલાજી કિમ લિખિ તુમ્હ લેખ જેસંગજી. ||૧૬II સાધુ તો જંગમ તીર્થ સમાન છે. શત્રુંજય સ્થાવર તીર્થ છે. છે આ લેખ અંત ભાગમાં ગુરૂપરંપરાનો અને રચના સમયનો ઉલ્લેખ ) થયો છે. આ. વિજયસેનસૂરિના ચાતુર્માસનો પરિચય કરાવતો લેખ એમના સંયમ જીવનનો પ્રભાવ દર્શાવે છે. ભાષા વિકાસની દૃષ્ટિએ આ લેખ અભ્યાસપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે. વિવિધ ઉપમાઓ અને દૃષ્ટાંતોની સાથે પ્રાસયુક્ત (વર્ણાનુપ્રાસ) વાળી લલિત મંજુલ પદાવલીઓ કાવ્યકલાના નમૂનારૂપ છે. આ લેખમાં કાવ્યની દૃષ્ટિએ આ. શ્રીની સૂરિમંત્રની આરાધનાનો પ્રભાવ, ચાતુર્માસની આરાધના અને ખંભાત નગરનું વર્ણન ચિત્રાત્મક શૈલીમાં થયું છે એટલે સમગ્ર લેખ વસ્તુ અને શૈલીની દષ્ટિએ આસ્વાદ્ય બને છે. પ્રસંગ વર્ણનના લેખ તરીકે આ પ્રથમ રચના છે. તો લેખ પ્રકારની કૃતિઓમાં પણ ઐતિહાસિક રીતે અભ્યાસ કરતાં પ્રથમ કૃતિ ગણાય છે. સત્તરમી સદીની આ રચના લેખ પ્રકારના પ્રારંભના નમૂનારૂપ છે ત્યારપછીની કૃતિઓ વિષય અને શૈલીની રીતે જુદી પડે છે છતાં મધ્યકાલીન કાવ્યનાં લક્ષણોથી રચાયેલી છે. એટલે દુહા, ઢાળ-દેશીના પ્રયોગથી વસ્તુ વિશ્લેષણ થયેલ છે અને કાવ્યને અનુરૂપ ગેયતાનું તત્ત્વ નિહાળી શકાય છે. ૧. લાડુર- રાજસ્થાનના જાલોર જિલ્લાનું ગામ, ૨. ઈન્દ્ર, ૩. ઘડાની ઉપરનો ગોળાકાર ભાગ, ૪. સંપત્તિ, ૫. વંદનનો પ્રકાર, ૬. પણ, ૭. વેપારી, ૮. કરિયાણું, ૯. કેરડો, ૧૦. ધન્ય. ૧૧૬) Page #128 -------------------------------------------------------------------------- ________________ વિજયસેનસૂરિ લેખ નમઃ - રાગ દેશાબ્દ (ગ) દુહા II3Tી સ્વસ્તિ શ્રી જિનવર તણાં, પદપંકજ પ્રણમેવિ, લેખ લીખું સુહગુરૂ તણા, મનિં ધરી સરસતિ દેવી. TI૧TI ગુર્જર ધર સોહા કરું, નયર નિરૂપણ નામ, લાડુર અતિ હિપ્રસિદ્ધઈ, સકલ લચ્છિ સુખધામ. TITI ઘણું કહિ સિઉ અલકાપુરી, સમવડિદ્ધિ સોના જાણિ, ધરમવંત શ્રાવકવસઈ, વહી શીર જિનવર આણ. શ્રી વિજયસેન સૂરિ સરૂ સંઘમાને પુરઈ આશ, સયલ દેશ પાવન કરી, રહઈ તિહાં ગુરૂ ચઉમાસ. TITI શાસન પામી સંઘ હિતભણી, કરઈ અનોપમ કાજ, પરમ પટોધર ધ્યાવિવા, ધ્યાન ધરઈ મુનિરાજ. TINTI | (દેશાષની ચાલ) સકલ સજાઈ પૂરણ કરી, મલિધરી આણંદ, સૂરિમંત્ર આરાધવા, ધ્યાન બઈસઈ મુનિદા, ભાવી પટોધર ચિંતવી. આંચલી પાળી દ્રઢ આસન કીધા જાપ જપઈ, નિશ્ચલ થઈ હોઈ એક મનાંતિ, ભાવી પટોધર ચિંતવી. - આંચલી T૨TI. કૃષ્ણાગર ધૂપ મહમહઈ, મૃગમદ ઘનસાર, શ્રી ગુરૂ ભક્તિ કરઈ ભલી, શ્રાવક સુવિચારશું. ભાવી |૩ મારી નિવારી દેશમાં દાખી સહી ફરમાન, વ્યસનાદિક સવે ટાલીયા, દેઈ બહુમાન. ભાવી T૪ll ( ૧૧૭) Page #129 -------------------------------------------------------------------------- ________________ સામી વચ્છલ હુઈ નિત નવા, દઈ ઘન પ્રવાહ, ધરિ ધરિ ઓચ્છવ અતિ ઘણા, કરઈ મનિ ઉચ્છઈ. ભાવી T૫TI. છઠ્ઠ અઠ્ઠમ નિવી તપ કરઈ, આંબિલ ઉપવાસ, ઈણી પરે મંત્ર ઉપાસતા, હુઆ ત્રણ માસ. ભાવી T૬TI મંત્રા છ(જ)પ સૂરિ જાણઉ, તપ તણું પરિમાણ (ભા) ચલત કુંડલ ભૂષણ ધરો, તે જઈ કરી તાણ. ભાવી પાછા પ્રકટરૂપ કરી આપ આપણું, આવી જક્ષરાય, નિશ્ચલ મન નિરખી, કહઈ પ્રણમી ગુરૂ પાય. ભાવી ||૮|| તુંઠઈ તપગચ્છ ધણી કરું, સાંનિધ આજ, જે તુમ માન માનિની, મનોરથ અછઈ કરું તે શુભ કાજ. Tell વિદ્યાવિજય વાસક-સમું, મુનિ મંડલિ માંહિ, દીઠઉમઈ ગુણિ આગલું, દીકઈ પદવી તાંહિ. ભાવી ૧૦ | દિન દિન ઉદય હોસઈઘણું, જિમ ચઢત દિણંદ વચન કહી, સુર સુરા મુર્ણિદધરઈ હરખ મુર્શિદ સંચર્યા. ||૧૧|| નેવું દિવસ તપ જપ કરઈ, પારી તતખણ ધ્યાન મહોલ પધારઈ જેસંગમ, કરઈ સુરનર માન. ભાવી II૧૨ાા દેશ દેશઈ વધામણી પ્રસરી, દુગામિ રંગઈ, સંઘ આવઈ ઘણા દિસ દિસથી તા. ભાવી II૧૩|| પૂજઈ પ્રણમઈ તાવસિ ઉ કરઈ ઓચ્છવ, દિન દિન ગુરૂ મહિમા ઘણું, હુઈ જય જયકાર. ભાવી II૧૪|| પ્રથમ ઢાલ (રાગ આશાવરી) જેસંગજી મુખ જોય તાંહિયડઉ સિંધુઉ કર ઈહાં સોર, નલિની જિમ રવિ દિઠડઈ, જિમવલી ચંદ ચકોર. TITI ૧૧૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ સકલ સૂરિ શિરોમણી, સમતાવેલ કંદા, જેસંગજી ગુરૂ વંદિઈ નિત, ધરી હુઈ આણંદા. T|૨ - જેસંગજી ગુણ માલતી, મુજ મન મધુકર લીન, હરખઈ ગુંજારવ કરઈ, દિન દિન હોવત પીન. TI3II ચાલ - આશાઉરીની શ્રીમતિ તત્ર ગુરૂ ગુણનીલું જાણી સોહમ સમ અવતારોજી, ભવિયણનઈ ભવસાયરુંજી, સાહુ કમલિ મંડલું, માતા કોઈ કુક્ષિ અવતરીઉજી, તરીયુજીસકલ ગુણ કરી ગપતિજી T૧]l. મૂરતિ મોહન વેલડી અતિ સુંદર મસ્તક સોહઈજી મોહઈજી, અર્ધશશીસમ નીલવહીજી, શુભકર શ્રવણ નિહાળી જાણઈ, મયણતણાં હિંચોલાજી, લોલાજી એક જ તે કિમ પ્રણવીઈજી. TIRTI માયણ બાણ જિસીતી મુહડી વલી, નાસા અતિ અણીઆલીજી, આંખ કિસી કમલ પાંખડીજી, રલીઆલીજી જિસિ અમીઅનું કદલુ, જીઉ વદન અનોપચંદજી કંડલ, આણંદજી ભવિક ચકોર આણંદ કjજી. દંતપતી હીરા જસી વર અધર પ્રણાલી રંગોજી, ચંગોજી, મુખ નિશ્વાસ ચંપક સમુંજી કપોલ હલક વિકસી રહ્યાં જાણઈ ઐરાવણ ગજકેરાજી, મેરાજી દેખી નયણ આણંદીયાજી. TITI કંઠ તે કંબુ સાર સુ કહું આ જાનું પ્રલંબ ભૂદંડજી અખંડજી જસ પ્રતાપ જગમાં ઘણુંજી. કમલનાલ જિસી બાંહડી અનઈ આંગુલડી અતિ સરલીજી, નહિ વિરલીજી કુંપલી તરૂપલ્લવ જેસીજી. હૃદય કપાટ સુઘટ ઘણું, અતિ ઉન્નતનઈ સુવિશાલજી આબાલજી, T૫TI (૧૧૯ ) Page #131 -------------------------------------------------------------------------- ________________ Ne, સુરનર ભેદી વીસકઈજી, નાભિગંભીર ભેદી મનહરું જી જાણિ, કમલા તણું નિવાસજી અવાસજી, પૂરઈ ત્રિભુવન જન તણીજી. T૬ll ચરણ કમલ અતિ દીપતા જાણિ અવિરલ મેરૂ ગિરિઈજી, સુરિંદજી ચાલી જિમગજ મલય તુ જી, લકખણ બત્રીસ અંગઈ ધરી વિધાઈજી, સુરગુરૂ ભાઈજી, બોલજી વાણી મુખિ અમૃત. કનકવરણ સોહઈ સદા અતિસુંદર તનું સુકુમાલજી આલજી રૂપતણું એ ગણધરુંજી, શીલ સનાત અંગઈ ધરઈ વલી મોહરાય બલ જિપઈજી દીપઈજી તપ તેજજી જિમ દિનકરુંજી Il૮TI જાણી યોગ્ય ગુરૂ હારજી જેણે પરમ પટોધર કીધજી દીધજી નિજ સંપદસઘલીલીજીશ્રી વિજયસેનસૂરિ રાજિઓ જસસેના, અતિ બલવંતાજી કેલવંતાજી, કીર્તિ ચિંહુ ખંડ વિસ્તરીજી ll ll આણા સહુકોઈ શિર ધરાઈ, કોઈ વાદી વાદન મંડઈજી, ઇડઈજી જીસીહજી જિમ ગજતણિજી જેસંગજી અતિ નવું હીરલું ભલું ઢપરેજી, અકબર ભુપજી સુરપજી રિધ્ય કોસમાં રાખીઈજી. TI૧૦IT ઈમ સકલ ગુણે કરી શોભતું જસ મહિમા અતિ અભિરામજી, નામજી જાઈ નિરંતર ભવિ અણોજી શ્રી વિજયસેનસૂરિ સર્વે પરિકર સહિતજી મહીજી, સુરનર વિદ્યાધર પતિજી. TI૧૧TI અધિક હરખ મનમાં ધરી વલી કરી મનિં અતિ ઉલ્લાસજી, દાસજી ચરણ રેણુ સમાનપુંજી, દ્વાદશવર્ત વંદન કરી બહુ હીઅડઈ આણંદ પૂરજી, સૂરિજી કરજોડી વિનંતી કરંજી. ૧૨ાા છો T૧૨IT ૧૨૦) Page #132 -------------------------------------------------------------------------- ________________ TITI ચત ઈહાં એમ કુશલ અછઈજી સુચી શ્રી ગુરૂચરણ પ્રસાદઈજી, આહલાદઈજી ધર્મ કાર્ય સવિ હુઈ ભલાજી, તુમ્હતનુ ખેમકુશલ તણા, ઉર ધર્મ ધ્યાન સુવિશેષજી, લેખજી દીજઈ નિજ સેવક ભણીજી. TI૧૩|| ઢાલ બીજી (રાગ - રામગિરી) દુહા જેસંગજી ગુણ ઉજલા ગંગા જલધી જોઈ જપ જપઈ મુની ચિંતઈ કાયા નિરમલ હોઈ. TI૧TI જેસંગજી ગુણ વેલડી, મનચિંતિત ફલદિત જવ કહિ મુજ મનમંડપઈ મોદકરઈ પ્રસરતિ. અનુદિન સમરૂ હિઅડલઈ જેસંગજી તુજ નામ, પાપ તાપ સવિ ઉપસમઈજી, સીજઈ વાંછિત કામ. ઢાલ સુગુરૂ અવધારૂ એક વિનંતી રે, શ્રી વિજયસેનસૂરિ રાય રે, ગછ ગછ ગછપતી જઈ ઘણા રે, પણ તે મુજ દીઠા ન સોહાય રે, જેસંગજી, જેસંગજી વંદવા મન મારું રમઈ રે. જેસંગજી II૧TI. વલી વલી ભમઈ તુમ પાસિરે, મધુકર મોહક જિમ માલતી રે, નિરખી નિરખી પામઈ ઉલ્લાસ રે, જેસંગજી વાંદવા મન મારું રમઈ રે, (અંચલી) મુખી નઈ રે, ગુણ તુહ તણા રે, નિત ઉઠી કરું હું પ્રણામ રે, તુમ્હનિ ઉપરિ અનુરાગડઉ રે, અવર સિઉ નહિ મુજ કામ રે. જેસંગજી રાા ) રાત દિવસ નામ ઉચ્ચરું રે, નિત વહુ રિદય મોઝારિ રે, દીઠા વિણ તોષ ન ઉપજઈ, વાલેસર જેસંગજી ગણધાર રે. * જેસંગજી TI3I 3 ૧૨૧ Page #133 -------------------------------------------------------------------------- ________________ છે જેણિ નઈરયણાયરું સેવઉ રે, તે કિન્નર કિમ વાહલીયા સેવંતિ રે, , અમૃત આસવ દીયા રે તે કિમ દુહી કિમ કાજઈ રાચંતી રે. જેસંગજી Tall જેણિ નઈ ચિંતામણી પામિઉ રે, કાચ કુણ કાજઈ નિજ હાથિ રે, જેણિ નઈ રે સુરતરુ સેવિઓ રે, કુણ તે દીઈ બાઉલ બાધ રે. જેસંગજી પિતા જેસંગજી વાંદવા જુવલી પામીઈ રે, તું કુણ નમઈ અવર સૂરી સરે, ચંપક ગુલાલ કુસુમલ હીરે, આઉલી કુણ બાંહઈ નિજ સીસ રે. જેસંગજી III મુહનઈ વાંદવા કાજઈ અલખ્યું રે, પૂરઈ પ્રસરઈ મોટું ચિત્ત રે, તિમ ક્યું પ્રસરતી વાલા પાંખડી રે, તુહુ ઉડી મિલઉનાત નૂન તિરે. જેસંગજી ઠા ધ્યાન તુમહારું મોરઈ - ચિતયુંજી, ગુણ સુણતાં સુખ થાય રે, નામ પવિત્ર જપઈ જીભડી રે, નયણાં જવ વલી વલી ધાય રે. જેસંગજી ૮િ અપિન હંસા તોરી પાંખડી રે, વાસગલું આપની જિહ રે, જઈ નઈ પ્રણમી ગુણ ગાઈ ઈરે, સફલ કરું મુજ દીઠ રે. જેસંગજી TIGIT કરું નઈ વિધાતા હુઉ તુઝનઈ લૂછણાં રે, ઘડી જેણિ સૂહ ગુરૂ ઘાટ રે, જગનઈ તે ભૂષણ જેસંગજી થયું રે, સોહાવિઉ હીરતણું પાટ રે. જેસંગજી II૧૦ની ( જેસંગજી ગુરૂ ગુણ તાહરા, હિયડઈ નવસી અલા જાહરે, ર પસુઅ તણી પરઈ જાણીઈ રે, જગમગ મુધા તાહ રે, જેસંગજી II૧૧TI (૧૨૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ હેજઈ તઈ હીઅડું વાલા ઉલસઈ રે, જેસંગજી તુમ તણી નામિ રે, મેહ ગાજંતઈ જિમ મોરનું રે, ચૈત્ર માસઈ જિમ તે આરામ રે. જેસંગજી ||૧૨|| માંડી જઈ સરસવ જેટલું રે, પાલી જઈ મેરૂ સમાન રે, શ્રી ગુરૂતણું રે સંમેહલું રે, જિમ તેજ ઠમાસિઉ થાણ રે. નેહરયણ રઈં રાખી ઈરે, જિમ ન પડઈ તે વિસાર રે, છલ જોઈ નઈ ચોરઈ રખે રે, દુરિજન ચોર સંસાર રે. જેસંગજી ||૧૪|| રખેમઈ વિસારું વ્હાલા વિનંતી રે, તુમ્હતું કરૂણા પરણ ધારે રે થોડે ઈની કહઈ ઘણું જાણવું રે, લિખતાં ન આવઈ પાર રે. જેસંગજી ||૧૫|| ગામ નયર દુર દેશમાં રે, જિહાં આપણું નહીં કોઈ રે, જપ જપઈ નામ તુજ તણું રે, સઘલઈ સખાઈ હોઈ રે. - ઢાલ તૃતીય – રાગ ગુડી દુહા જેસંગજી ગુણ તાહરા ગુણત ન આવઈ પાર, ગુણતાં સુરગુરૂ મુઝ કિયું ઉરઠવિ કુમ વિચાર. વલી વલી જોઉં વાટડી જય જયપઈ ગુણ ગાન, અવર અધ્યાત્મ મેલીયો, જેસંગજી તુમ્હ ધ્યાન. જેસંગજી ||૧૩|| જેસંગજી તુમ્હ વિનવું, સિંચન દરશન મેહા દુરિત તાપ સવિ ઉપસમઈ, વાધઈ અધિક સનેહ. ૧૨૩ જેસંગજી ||૧૬।। ||૧|| ||૨|| 11311 Page #135 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સુહગુરૂજી માનું રે, બોલ પરમ પટોધર હીરનાજી, વિનતડી અવધારિ નયજ્ઞ ત્રંબાવતી ઈહાં અઈજી, અમરાપુરી અણુસારી, જેસંગજી આવું આણઈ રે દેશ. પનિ નયજ્ઞ નિવરો જેસંગજી વલ્લભ તુમ્હે ઉપદેશ જેસંગજી હોંસઈ લાભ વિશેષ રે જેસંગજી આવું આણઈ દેશ. ।।આંચલીII પોઢાં મંદિર માલીયાજી, વાણિજ કરઈ વ્યારીચાજી, જિહાં નહીં ચોર સખાર જેસંગજી.II૨|| જિન પ્રાસાદ સોહામણાજી, ઉત્તુંગ અતિ અભિરામ ધૂમશાલા ચિત્ર કારણીજી ભવિયણ જન વિશ્રામ, જેસંગજી. ।।૩।। ધનદસમા ધનવંત વસઈજી, સુસનેહી બહુ લોક ધરી ધરી નારી પદ્મિણી મુદિતા સદા ગત શોક જેસંગજી. ।।૪।। શ્રી જિનવચનઈ રાતડાજી શ્રાવક સમકિત ધાર દાન માન ગુણ આગલાજી સુભિક્ષ જિહાં સુવિહાર. રયણા રયણી ભરયુંજી, ગાજઈ ગુહિર ગંભીર વિવિધ ક્રિયાઁણા ઉવઈજી, પ્રવહણ વહઈ જસ તીર. જેસંગજી.II૬।। કદલીવન નાગરવેલીનાજી મંડપ સોહઈ જાંહિ ચંદન ચંપક કેતકીજી મારગિ શીતલ છાંહિજી. વાડી વન રળીયામણાજી, પગિ પગિ નિર્મલ નીર, દ્રાખઈ મંડપ છાંહીયા, મધુર લવઈ પિક્કીર - જેસંગજી. ।।૭।। દુધઈ પાય પખાલ સિઉજી, અરચું સોવણ ફૂલી ચંદન છટા દેવાર સિઉજી પધરાવું પટકુલ જેસંગજી. ||૧|| ૧૨૪ ||૫|| II!! Tel Page #136 -------------------------------------------------------------------------- ________________ કમલા સમરઈ કાન્હઈજી સીતા સમરઈ રામ દમયંતી નલરાયનઈજી તિમ ભવિયણ તુહનામ. ||૧૦| નાદઈ સુરનર મોહીયાજી માન સરોવસ હંસા જેસંગજી જગમોહિઉજી જિમ ગોપી હરિવંસી જેસંગજી. T૧૧l નેહ હુઈ સઘલઈ વરીસણી જિમ જુઈ ઠામ કુઠામાં સેલડી સીંચઈ સરભર ઈજીસિંચઈ અફખ આરામ જેસંગજી. TI૧૨Iી. આક ધંતૂરા કિમ ગમઈજી જે આંબા રસ લીના કુણ કરે ઘલઈકઈરઈજી ચંદન દીઠાં જેણિ. જેસંગજી. T૧૩ જે અલગુ મિલવા તણુંજી, તે કિમ લઈ જલપિજઈ સુપનતરઈજી, ત્રસ સંદેસિ છીપઈ કિસરે સિ. જેસંગજી. T૧૪TI માતા પિતા બંધવ થિકીજી, વલ્લભ પ્રાણાધાર, તુમ્હ સરિખા વાઘેંસરુંજી, અવર નકો સંસારી. TI૧૫ll તુષ્ઠ ગુણ સંખ ન પામીઈજી, મુજ મુખિ રસના એક કાગલ મિસિ નહિ તેટલાજી કિમ લિખી તુહ લેખ.. જેસંગજી. T૧૬II ભવિક જુઈ તુહ વાટડીજી, કીજઈ પર ઉપગાર જય જયઈ સુમયા કરીજી, પઉધારું ગુણધાર. જંગમ તીરથ જેસંગજી સ્થાવર તીરથ સત્તેજી, જય જન્મઈ નિત વંદિઈ, વારણ ભવહ નિકુંજ. વનવાડી તરૂઅરઘણા, પણિ કોઈલિ મનિ અંબ ( કિમ જેસંગજીમઝમનિ વસઉ, જિમ મક્વી બિંબ. મણિઅલ સૂરિ અછઈઘણા, પણિ તઈ વાલી, લહ જય જયઈ જેસંગજી કુમતિ મતંગજ સિંહા. II૧૭l TITI TITI ( ૧૨૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ ઢાલ TI૧T ( TI! TIBIT TIT T૫TI શ્રી હીરવિજય સૂરિદા તસ પારિ ગયણ દિગંદા, પાપ તિમિર હરુંજી, જેસંગજીગણધરુંજી. બિન દિવસ વેલા ધિન્ન, વાહીઈ ગુરૂ સુપ્રસન્ન સકલ સૂરી સહુંજી, મહામુનિ સહુંજી. સહી ગુરૂ નવિ સરિ આંહ વિલનું અધું તુહબાહુ ભવભય વારીઈજી, પાર ઉતારઈજી. જાણજો અવિચલ નેહ, છાંડઈન છૂટઈ તેહ કરૂણા કીજી ઈજી, શિવસુખ દીજીઈજી. તું જગ સહઈ હીર જેસંગજી ગુણધીર, લેખ વિચારીઈજી, સેવક સંભારીઈજી. કણલક્યું મહિયલ થાઈ, જુહુઈ વણરાઈ, હું જલધિ, હુઈ મસ્તી ભામણુંજી. કહ્યું અધિક ઓછું જેહપ્રેમ તણી વસિ વાલી નેહ તેહ ખમજો બોલ બાજી નેહ હુઈ ગહિલ ડાજી. વાચક વિભૂષણ જાણ, રૂઅડું તે નામ કલ્યાણ સુભગ શિરોમણી અચિંત ચિંતામણીજી. જય વિજય પભણઈ દાસ પૂરિ ભવિયણ, અસ, વયમ અવધારીઈજી વેગી પઉધારીઈજી. આવત કહી આજ જેસંગજી ગુરૂરાજ, . સમતા રસભરીજી સુવિહિત પરવર્યજી. દીજઈ વધાઈ માસ મણિ રયણસે વણરાસ, ગુરૂ ભગતિ કરીજી, મણિ ઉલટ ધરીજી. TITI TITI TI૮Tી. TIETI TI૧૦Iી ૧૧T! (૧૨૬) Page #138 -------------------------------------------------------------------------- ________________ T૧૪TI TI૧૫TI મુજ મનિ મનોરથ પુરવઈ ટલીભવ આ ભય લુગ શ્રી ગુરૂ હરિ તણિજી જિમ ધન વરણઈજી. ૧૨ાા ( શિરપાલ સુત સુખકંદ થાપિયો પંદિ મુણીંદ, શ્રી વિજયદેવ સૂરિ તસુજી સયલ સંઘ. TI૧૩TI સુખકરુંજી ઈમ વીનવઈજી, તુમ્સ બાલ જણોજી વંદન ત્રિકાલ, સેવક જન તણોજી આશ પૂરણી સંવત સોલtવખૌ છપ્પન વર્ષ પ્રમાણ, ફાગુણ નિરમલુંજી ચઉદિશિ દિન તીલુંજી મઈ રચ્યું ઉદાર ભણી ગુણી જય જયકાર, પ્રનિષ તિહાં લગઈજી રવિ સસિ જિહાં લગઈજી. TI૧૬II જયવિજયજી ગણિ સોળમી સદીના અંત સમયમાં થયા હતા. તેઓ શ્રી હીરસૂરિની પરંપરાના પૂ. ઉપા. કલ્યાણવિજયના શિષ્ય હતા. શબ્દાર્થ : ઉચ્છઈ – ઉત્સાહ, વાસવ - ઈન્દ્ર, કંબુ - ઘડાનો ઉપરનો ગોળાકાર ભાગ, સંપદ-સંપત્તિ, દ્વાદશવર્ત - વંદનનો એક પ્રકાર, પનિ - પણ, ઉત્તગ - ઊંચું, ક્રિયાણા - કરિયાણાની વસ્તુક, વ્યારીઆજી - વેપારી, કઈરડઈજી - કેરડાનું વૃક્ષ, ધિન-ધન્ય. ૨. વિરહિણી લેખ મધ્યકાલીન કાવ્ય પરંપરાને અનુસરીને કવિ શીવચંદે વિરહિણી લેખની પદ્યમાં રચના કરી છે. અમીઝરા પાર્શ્વનાથને નમસ્કાર કરીને લેખનો પ્રારંભ થયો છે. દુહા અને ઢાળમાં વસ્તુ વિશ્લેષણ કરીને વિરહાવસ્થાનું કરૂણ રસસભર નિરૂપણ કરીને અંતે ભગવાન સીમંધર સ્વામીના મિલનના સર્વોત્કૃષ્ટ મહામંગલકારી ભાવના વ્યક્ત થઈ છે. વિરહવેદના સહન કર્યા પછીના મિલનનો આનંદ અવર્ણનીય છે (૧૨૭) Page #139 -------------------------------------------------------------------------- ________________ લેખનો , તે તો માત્ર અનુભૂતિજન્ય છે. ગંગેના ગુડ ખાય લેકિન કહ શકતા નહીં એવો ન્યાય સમજાય છે. લેખનો આરંભ જોઈએ તો પરંપરાગત શૈલીનો છે. સરસતી વરસતી ભગવતી, સદ્ગુરૂ તણે સંયોગ વિરહિણી નારી તણી વિહા દોહલી નાથ વિયોગ ( પત્ર શૈલીને અનુરૂપ રચના કરતાં કવિ જણાવે છે કે સ્વસ્તિ શ્રી સુખસંપદ દાય૩, શ્રી જિનવર નમું પાય, વાલેસર આદેસર આજે જે જિનવર પ્રણમ્યા બહુ સુખ ઠાણ વાલેસર. TRI વિરહિણી લેખ છે તેવો ઉલ્લેખ કરતાં પંક્તિ જોઈએ તો લેખ લખું હેવાલમ, તુમ તણા મનમાં આણી ઉચ્છાહ વાલેસર, લેખ લખું રે પ્રીઉજી મનરૂલી પ્રીતમ આવેજી હાય, વાલેસર. આદિનાથ “આદે' શબ્દ પ્રયોગ દ્વારા બાકીના ૨૩ તીર્થકરોનું સ્મરણ કરવામાં આવ્યું છે. ગ્રંથ રચનામાં ઈષ્ટદેવ અને ગુરૂની સ્તુતિ હોય તે સ્વાભાવિક છે. અહીં કવિએ ૨૪ તીર્થકરોના ૧૪પર ગણધરોનો ઉલ્લેખ કર્યો છે. અન્ય કૃતિઓમાં તે ભાગ્યે જ જોવા મળે છે. કવિના શબ્દોમાં આ માહિતી જોઈએ તો આદે વલી ગણધરા ચઉદસ્ય બાવન વાલેસર તે પ્રણમીને મન સુધે સાહિબા, લેખ લખું ધરી મન. Tall આ લેખમાં ભૌતિક જીવનની વિરહ વેદનાની અભિવ્યક્તિ થઈ છે પણ વાસ્તવિક રીતે તો તીર્થંકરના વિરહનું સૂચન કરે છે એટલે ભક્તિ શૃંગારને અનુલક્ષીને વિરહ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રભુ સ્વામી છે અને ભક્ત સ્ત્રીસહજ કોમળ હૃદયની લાગણીઓ વ્યક્ત કરે છે. તેથી સમગ્ર લેખ ભક્તિ પ્રધાન રચનાની સાથે કલાત્મક કાવ્યકૃતિ તરીકે સ્થાન પામે છે. અહીં વિપ્રલંભી શૃંગારનું ભાવવાહી (૧૨૮) Page #140 -------------------------------------------------------------------------- ________________ નિરૂપણ વિવિધ ઉપમા - ઉત્પ્રેક્ષા જેવા અલંકારોથી વર્ણન ક૨વામાં આવ્યું છે. લેખના મહત્વના વિચારો નીચે પ્રમાણે છે. હે પ્રીતમજી, આપશ્રીને ઘણા સંદેશો મોકલ્યા તે ધ્યાનપૂર્વક સાંભળ્યા હશે. વિરહાવસ્થામાં સ્વામીનું વારંવાર સ્મરણ થાય છે. કવિ જણાવે છે કે એક ઘડી મનથી ન વિસરાઈ, જો હોઈ ઘટમેં સાનનો વાલેસર II | | ૬૪ દીવનો પ્રકાશ અને ૧૨ સૂર્ય ઝળહળત પ્રકાશ હોય તેવી શેય્યા હોવા છતાં નાથ વિના કોઈ સુખ નથી. દેવી વૈભવના સૂચન દ્વારા ગર્ભિત રીતે સ્વામી વિરહનો ઉલ્લેખ થયો છે. વિરહિણી નાયિકાનું ચિત્ત તો મન હિંડે મલવા ભણી, પ્રીયુ વસ્યું પરદેશ અહીં પરદેશ નો અર્થ સિદ્ધશિલા ઉપર બિરાજમાન વીતરાગ દેવનો છે. વિરહાવસ્થાને વર્ષાઋતુનો સંબંધ શરીર અને આત્મા સમાન અવિભાજ્ય છે. સંસ્કૃત, પ્રાકૃત અને અન્ય કાવ્યોમાં આ સંબંધનો એક યા બીજી રીતે ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આવ્યો વર્ષા ઋતુ આજે કામની કંત વિઠ્ઠણી દુઃખ સહે, સુની સેજ. ન રાજે વાલેસર. ||૨|| નાયિકાના ચિત્તની વેદનાને વાચા આપતા કવિના શબ્દો છે. મન મંથર પીડે હો પ્રીતમ, અતિ ઘણું રે, તે દુ:ખ મે ન ખમાય, વિરહાનલ વ્યાપે ઘણો રે, તે મેળવ્યો નવિ જાય, વાલેસર. મનડું મુઝે રે તુમ પાસ ભમે રે, રાત દિવસ સુવિચાર કુડ કહું તો તુમ બહુ વચ્ચે રે સાક્ષી એક કરતાર. વાલેસર.।।૪।। વિરહિણી નાયિકા સ્વામીને લેખ લખીને વિનંતી કરે છે કે આ પત્ર સાચા દિલથી વાંચજો અને કોઈ દુશ્મનના હાથમાં ન ૧૨૯ 113 11 Page #141 -------------------------------------------------------------------------- ________________ A આવે તેની સાવચેતી રાખજો. પ્રેમપત્ર અંગત ખાનગી હોવાથી તે અન્ય કોઈને ખબર ન પડે એવી પત્રની દુનિયાની પ્રણાલિકાનો અહીં સંદર્ભ જોવા મળે છે. વિરહાવસ્થાના કારણરૂપે કવિ અશુભ કર્મનો ઉદય જણાવે છે. તેના દ્વારા જૈન ધર્મના કર્મવાદનો સિદ્ધાંત પ્રગટ થયો છે. વિરહાવસ્થામાં શારીરિક પરિવર્તન દ્વારા સંચારી ભાવોનો ઉલ્લેખ થયો છે જે રસશાસ્ત્રની દૃષ્ટિએ કાવ્યમાં કલાત્મક અને રસિક બને છે. કવિના શબ્દો છે વસ્યો વન પ્રીયુ ઘર નહીં વરેહ ઉમ યૌ માર, ધ્રુજે દેહડી સુનહી ખાટ રે સખી ઘર યૌ નિજ. _TITI મારી સખીઓ સ્વામી સાથે ક્રીડા કરે છે જ્યારે હું એકલી દુર્ભાગ્યવશ રહું છું. હવે ઘરભણી આવવા માટે તૈયાર થાઓ. એક ક્ષણ પણ વીતાવવી અત્યંત કઠિન બની છે. માટે તે સ્વામી અતિઝડપથી ઘેર પધારો. અને છેવટે નાયિકા જણાવે છે કે “થોડે લખે ઘણું પ્રીછજો રે અંતર તુષટા દેપુસુ પત્રલેખનમાં આવો ઉલ્લેખ અન્યત્ર પણ થયેલો છે. થોડામાં ઘણું જાણજો. એવો સંદર્ભ એ પત્રશૈલીની આગવી વિશિષ્ટતા છે. વિરહની પીડા રાતદિવસ સતત સતાવે છે, રાત્રે નિંદ પણ આવતી નથી, મન અસ્થિર બની જાય છે, અન્ન પણ ભાવતું નથી. “અન્ન ન ભાવે ભાવશું ભાવશું શબ્દપ્રયોગ વિરહાવસ્થામાં રહેલા સ્નેહનું સૂચન કરે છે. પત્રના અંતે નાયિકા પ્રીતમને જણાવે છે કે તેન કારણ લેખ વાંચીને રે પૂરજો ઘણી રે આસ સ્ એ કાગદ ચતુરાઈ તણી રે અમે મલ્યો તુમ પાસરૃ. તે વાંચી વલતે લખો તો છે સાસી વાસસુ. અહીં પત્રનું વ્યવહારલક્ષી નિરૂપણ પૂર્ણ થાય છે. ત્યારપછી ૧૩૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ TITI TITI કવિએ મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન સીમંધર સ્વામીનો પ્રીતમ છે તરીકે ઉલ્લેખ કરીને પત્રમાં ભક્તિશ્રૃંગારનો ઉલ્લેખ કરતાં વિચારો (દ વ્યક્ત કર્યા છે. પત્રનો બીજો વિભાગ સ્પષ્ટ રીતે સીમંધર સ્વામીનો પ્રીતમ ) તરીકે નિર્દેશ કરે છે. કવિના શબ્દો છે આડા ડુંગર વન ઘણાં, વચ વાઉલા અસંખ મન જાણે ઉડી મલું, દેવેન દીધી પાંખ. નાયિકાની પ્રભુ પ્રત્યેની સર્વસ્વ સમર્પણની ભાવનાનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે તું હી મોરે કાલજ તું હી મોરે સાંસ હીયડી કાલીઉ ન જવું બાઉન ઝાલે પાસ. પ્રિયાનું દુ:ખ ભગવાન સિવાય કોણ જાણી શકે? પ્રભુ વિરહ વિશે કવિ જણાવે છે કે ‘રાત દિન રહું તુમ વણ ઝૂરતી રે નિશ્ચવિશ્વારિરીઈ' સ્વામીને ઉપાલંભ આપતાં કઠોર શબ્દોમાં જણાવે છે કે તમે નિષ્ફર બની ગયા છો. નિઃસ્નેહી થઈ ગયા છો. પ્રિયાનું મુખ જોવું હોય તો સ્વામી આવે. જૈન સાહિત્યમાં કેટલીક વખત ઉપમાઓની હારમાળા અને દૃષ્ટાંતોનો પ્રયોગ થાય છે. અહીં કવિએ નાયિકા સીમંધર સ્વામીને પ્રતીક્ષા કરે છે. તે માટે જણાવ્યું છે કે કોયલ સમરે અંબને, જિમ અપાયો મેહ, સ્વામી મિલનનું પરમોચ્ચ સુખ તો સૌભાગ્યવતી સ્ત્રી જાણે (અને સ્વામી જાણે બીજાને તેનો ખ્યાલ આવે નહિ. કવિના શબ્દો છે પ્રિયુ આવે પરદેસથી તો ઘણે સુખ થાઈ 8) તે સુખ જાણે સોહાગણી, તે જાણે મહારાજ. Uપિતા (૧૩૧) Page #143 -------------------------------------------------------------------------- ________________ વિરહિણી લેખ આવી અવનવી કલ્પનાઓ દ્વારા અત્યંત તે રસિક બન્યો છે. વિરહાવસ્થાનું દુઃખ સહન થતું નથી અને જીવ આકુળ- 2 વ્યાકુળ થઈ ગયો છે. વળી નાયિકાને શ્રદ્ધા છે કે પત્ર મળશે એટલે ) સ્વામી તુરત જ શીધ્ર ગતિએ આવશે. નાયિકાની આ વિદ્વળ અવસ્થાથી લોકો હસે છે માટે વિલંબ કર્યા વગર પધારો. જોબન લહેરાય છે તે કોયલ અને આમ્રવૃક્ષની પ્રીત જ જાણે છે. પત્ર લખવા માટે સંસ્કૃત સુભાષિતનો વિચારોનો આશ્રય લીધો છે. અસતિ ગિરિ સમ સ્યાત્ જલમ સિધુ પાત્રમ્ સુરતસવર શાખા લખની પત્ર મુવી લિખતિય યદિ ગૃહીત્વા શારદા સર્વ કાલ તદપિ તવ ગુણાનાં મીસ પારં ન યાતિ TI૧TI ગયણ ગણ કાગલ કરું લેખની કરું વનરાય સાત સમુદ્ર કાનસ કરું તોહી તુમ ગુણ લિખયા ન જાય. Tીરા હે સ્વામી! તમારા અનંતગુણ છે તેનું વારંવાર સ્મરણ કરું છું. પત્રમાં કેટલા લખું? અહીં લેખનો બીજો વિભાગ પૂર્ણ થાય છે તેનો ઉલ્લેખ કવિના શબ્દોમાં જોઈએ તો સંવત ૧૭૩૨ સમે આસો માસ મઝાર ૩ સુદ ૧ર ઉજલીવાર શુક્ર સુવિચાર સાલો ઈતિ શ્રી લેખ સંપૂર્ણ. વિરહિણી લેખ અજ્ઞાત કવિનો છે. સંવત ૧૭૩૨માં લખાયેલ લેખ વિરહાવસ્થાનું હૃદયસ્પર્શી નિરૂપણ કરીને અંતે પ્રભુ વિરહની ઉત્તમોત્તમ ભાવના વ્યક્ત થઈ છે. અંતે શબ્દો છે ઈતિ શ્રી લેખ સંપૂર્ણ. એટલે અહીં વિરહિણી લેખ પૂર્ણ થાય છે. (૧૩૨) Page #144 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર દુહા-ઢાળ, દેશી, કે. પરંપરાગત ઉપમાઓ દ્વારા વિરહાવસ્થાનું ચિત્રાત્મક નિરૂપણ " કરીને કવિએ પોતાની કલાત્મક શક્તિનો પરિચય કરાવ્યો છે. અમીઝરા પાર્શ્વનાથાય શ્રી નમઃ દુહા TITI સરસતી વરસતી ભારતી, સદ્ગુરૂ તણે સંયોગ, વેરહણી નારી તણી વહા દોહલી નાથ વયોગ. TI૧TI સર્વસ્વ સોહલી સંઘ યૌવન કરું તે જાએ કંત વિહણી નારી યાદવ, ધાબલી પ્રમાણ. કંતા તોને તૈનવું જાનનની ગમી આય છે આવે, સુહોઈ લેખ લખઉ છાંઈ. TITI ઢાલ રસીયાની સ્વસ્તિશ્રી સુખ સંપત દાય, શ્રી જિનવર નમું પાય વાલેસર, આદેસર આજે જે જિનવરા પ્રણમ્યા, બહુ સુખ ઠાણ વાલેસર. II૧ll લેખ લખું રે વાલમ, તુમ ભણી આણી મનમાં ઉચ્છાહ વાલેસર લેખ લખું હું પ્રીઉજીમનરલી, પ્રીતમ આજી હાય વાલેસર. રા. આદેવલી ગણધરા ચઉદેશ્ય બાવન વાલેસર તે પ્રણમીને મન સુધે સાહિબા, લેખ લખું ધરી મન. ll3II લેખ મરૂધર જિહાં છે દીપતો નવ કોટી મારું આડ વાલેસર, તન નગરી હો મુજ વાલ ભવ સૈજપુર મન કોડ વાલેસર. IIT પૂજ્યા રાધે સકલ ગુણ શોભતા, પરમ પૂજ્ય અરચની આણસા S અમકા સુત સુંદર શોભતા, મુઝ શ્રી ઉતમ ચરણો ને વાલેસર.TITI . શ્રી ચિરપુરથી લેખ લખ્યો છે તુમ પ્રિયા સસનેહવા વાલેસર, છે તે વાંચીને વલખું સાહબા લખજે વલતો સ્નેહવાલેસર. ૬ - - : ૭ ૧૩૩) Page #145 -------------------------------------------------------------------------- ________________ અત્રતસ્ય ખેમકુશલ સુખ સંપદા હુંત પ્રતે અછેહ વાલેસર, પણ એક સાલ એ તો છે સાહબા તુમ દશન નહીં તેહવા.।।૭।। અપર પૂજ્ય વડા છીં સાહબા, સહુકો જાણે જિતેણ વાલેસર, તેણેહ લેખ વાંચીને ધરણીતણઉ, ધરજો અવીહડ નેહ. તેણ કારણ ઘણાના સંદેસડા, સાંતી લીઈ દેઈ કાન વાલેસર, એક ઘડી મનથી ન વીસરીઈ, જો હોઈ ઘટમે રે સાન. દુહા ચઉસઠ દીવા જિહાંબલે, બાર રવી દીપંત, નોહી સય્યા આધારડો, જેણ ઘર કંત ન હુંત. અહા ચરણાથી ઉતરે પીસે તોહિ દૂર, હરીશપુ વાહન જેઘની અલગા તોહી હજાર. પીઉં કારણ ષાલીથીઈ લોક જાણે ષણેરોગ, છાની લંઘન મેં કીયા, કંતા તણે વિયોગ. કંતાહં કેતાલપુ કાગદમાં સંદેશ, મન હિંડે મલવા ભણી, પ્રીયુ વસ્ત્રે પરદેશ. પરદેસે સજન વસે મન હીંડે મલવા હો, કહો કૈણી પરે આવી મલું, વિચ મારગ વિષ માહ. સખી મયગહ મસ્તી આવ્યો જોવનપૂર, કંતા વિહુણી હોરે સખી કુણ ઉતરે નૂર. જો મીત્ર બીજો કરું તો પણ એકતલ ભાર, આઠે પૌહર કંતા વિના કુણ ઉલવે છે જાલ. ઢાલ કર્મપરીક્ષા વાલેસર તુમે રે ઘણી રે ન વિસારું, ઘડી એક વિનતડી ઘણની પ્રિઉ અવધારી રે. વાલેસર ૧૩૪ ||૮ || ||૯|| ||૧|| ||૨|| 113 11 ||૪|| ||૫|| ||૬|| ||૭|| ||૧|| Page #146 -------------------------------------------------------------------------- ________________ IIII વેઉણા કરેજ્ય પ્રીતમ ઘર ભણી રે, આવ્યો વર્ષાઋતુ આજ, કામની કંત વિહુણી, દુઃખ સહેર, સુની સેજ ન રાજ. વાલેસર. TIRIT મન મંથર પડે હો પ્રીતમ અતિ ઘણું રે, તે દુઃખ મે ન ખમાય, વિરહાનલ વ્યાપે ઘણો રે, તે મેળવ્યો નવિ જાય. વાલેસર. II3II. મનડું મુઝ રે તુમ પાસે ભમે રે, રાતદિવસ સુવિચાર કુડ, કહું તો અમ તુમ, બેદહુ વચે રે, સાક્ષી એક કરતાર. વાલેસર. દુહા - ૨ સંદેસા મસે ફેડી તારે લખું મન ધરી અવિવેક આજ દિન સુધી વાલમ તુમ ભણી રે, ન વિસારું ઘડી એક. પા વરેહ વ્રથાએ તો પીડે ઘણું કો નહીં કાઢણહાર મણીમંત્ર દોરો કરે તેણે લાખહજાર. ઢાલ બીજાની અંતર રે જામી તું મોરો અને રે સાહિબા પ્રાણ આધાર જો એક વિરહણીનું દુઃખ જાણે કોણ, તુમ વિના રે તરે લેણે, મમ ઘર જૈવિક ઈણ પેરે ધણ ધરી વેનંતી રે, સાહબા વાલેસર વાલહા રે કરે જો સાહબા ઘર અવધાર ભણી રે. ઘડીએ મકર જેવા અ. ૨- લેખ ૨ લખ્યો છે મસ્કત કરી ધણી રે સા, વાંચે જો મન આથ જતન - ૨, IS સુરાષ જ રૂડી પરે સા. મત દેજો દુશ્મન હાથ. અ. TI૧II IIII TiફTI ૧૩૫) Page #147 -------------------------------------------------------------------------- ________________ T૧TI TIRIT TI૧TT દુહા અમે અબલા એ-કાકની કરમનીકા ચિતયોગ અશુભ કરમ અમે કીયા તો તુમ પામ્યા વિયોગ ભરયો વન પ્રીયુ ઘર નહીં વરેહ ઉમ યૌ માર ધૂર્જ દેહડી સુનીહી સે ખાટ - ૨, સખીયો નિજ ઘર. કંતસ્ વલએ ભોગ વીલીસઉ દુકર્મ દુભાગની કંત ગયી પરદેશ ઢાલ- કચ્છી ડાની ઈણ પેરે ઘણની વેનંતી રે, સાભી લીઈ દેઈ કાન સુનો વાલમજી, એક ઘડી ન વીસારીઈ રે, ૌ હૌઈ ઘટ સૂણસું. હવૈ વલણ કરે છધર ભાણી રે, ક્ષણ વરહો ન ખમાઅસુ તો પ્રીયૂ વૈ-ગા આવ જી રે, જો તુમ આવે દાયમ્સ. "રા થોડે લખયે ઘણું પીછજો રે, અંતર તૃષ્ટા દેપુંસુ, વાર કેતા લખું રે, પ્રીતમ તુમને લેખસ્ જસદણ પ્રીપૂથી વીછડી રે, તે દનથી કહું વાતચું, વરેહરહથી વ્યાપે ઘણું રે, તે દુખ મે ન ખમતિ. TITL વરહાનલ પીડે ઘણું રે, તે દુષદના નેરાતસૂ નયનથી નાવે નીંદઘટથી નાવે, સાનસૂ અન્ન ન ભાવે ભાવતું રે, પાલતા યૌ દૈહીવાનસૂ. Tીપી અવસર આવ્યું સાહબારેઈ, કાઢી જ મન ભાસણૂં, તન કારણ લેખ વાંચીને રે, પૂરજો ઘણી રે આસસું. TI૬ll એકાગદ ચતુરાઈ તણી , અમે મલ્યન તુમ પાસાસુ, તે વાંચી વલર્સ લખો રે, તો દે સાસી વાસસુ. T3I TITI ૧૩૬) Page #148 -------------------------------------------------------------------------- ________________ TITI દુહા આડા ડુંગર વન ઘણાં, વચ વાઉલા અસંખ મન જાણે ઉડી મલું દેવે ન દીધી પાંખ. તું હી મોરે કાલજ તું હી મોરે સાંસ, હીયડી કાલીઉ ન ર્યું બીઉન ઝાલે પાસ. Tીરા! ઢાલ - રાગ ધન્યાશ્રી ઈણ પરે સાધણ કેરી વેનતી રે, વાલેસર અવધાર વલણ કરે, પ્રીતમ ઘર ભણી રે, મત કરો ઢીલ લગારઈ. ||૧|| લખંતા દીસે કારમૂરે, વન લખ્યા વિના ન રહાય, હેત ધરીને પ્રીતમ વાંચજો રે, જી તુમ આવૈ દાયઈ. વલતૌ મોકલજો પત્ર ઉતાવલો રે, પીતમ હાથનો લેખ, તે મોકલજો સીધ્ર પણે સહી રે, જ્યુ લોચન કરે દેખઈ. |all સંદેશે એક તુમ ભાભી તણો રે, તુચ્છ બંધન નૈરાજ, કેહ જો કૃપા કરીને સાત બારે, મત મન આણો લાઈ. |૪|| તુમ પ્રીયા તુમ દરશણવણ દુઃખણી રે, તે જાણે જગદિશ, રાત દિન રહું તુમ વણ ઝૂરતી રે, નિશે વિશ્વા વિસઈ. નાપા તે દુ:ખ જાણે પ્રીઉ વરેહણી રે, તે દુઃખ જાણે તેઈ થે તો નિકુર ચિત હોઈ રહ્યા રે, ઘણું થયા નિસનેહ. T૬IT જો હોય પ્રિયા મુખ દેખન તણી રે, તો આવે જ કંત, હવે વલણ વલંબ રખે કરતા તુમો રે, તો નહીં દેખો ઘટ અંત. TITી ટો એ તો કગદમાં સંદેસડા રે, લખ્યા છે એકંત, S અક્ષર અક્ષરે પ્રીતમ વાંચજો રે, બેસીને એકંત. વાલમ પ્રિયને કિમ વીસરીએ રે, જે હોય હીયાનો હાર, જણ જણ સતી તો મલીઈ નહીં રે, પઈએ સાહસ ધીર. T-II Tી૮TI ૧૩૭. Page #149 -------------------------------------------------------------------------- ________________ દખણ કર પ્રીયુ મુજને દીયો રે, સહુ લોકાની સત આજ લગે મે ગુનહો ન કો કીયો રે, કાંઈક અવગુણ દાખ. ||૧૦|| જો છોડત તો નહીં દુઃખ વેદતી રે, વણ અવગુણ કિ કંત, સાધન છોડી પરદૈસે ભમી રે, તે મુજ કહો વરતંત. ||૧૧|| દુહા ઈણ પરે ધણની વેનતી પ્રિય રાષે જો ચિત્ત હૃદયકમલથી સાહબા, મત વીસારો મિત. ચાલ મત વિચારો હો મિત, ઘણ રાખે જો ચિત્ત ચિત્તથી પ્રીયુ મત વિચારી, જિમ રહેમ ન ઠર્મ હમારે. પારસી TI૧TI માહરો મન તો ઠામ રહેજો ધરી અવિહડ નેહ કોયલ સમરે અંબને જિમ અપાયો મેહ II3TT ચાલ નેહને બાપીઈયી ધ્યાને સરોવર, દેખીને જાવે હવે સાધન તો સુખ પાવૈ જા, પ્રીયુ પરદેશથી આવૈ. TITI TછIT હસતે લોક ધૌરડાં પ્રીયુ મત દેજો ન દોષ આજ લગે ચૂકી નથી કહા તો પીયુ કૌસ. કોસ પ્રીયુ પીયુ આગલે કહું મન કેરી વાત, અંતર તો રાખ્યું નહીં વલી સંશય તલ માત. ચાલ તલ માત દુસ સય રાખું, હવૈ દીન પણે હું ભાડું, પ્રીયુ તુમ વરહો ન સમાય, જીવ આકુલ વ્યાકુલ થાઈ. TI૮|| TI૯ll ૧૩૮ ) Page #150 -------------------------------------------------------------------------- ________________ T|૧૦|| દુહો આકુલ વ્યાકુલ જીવડો તુમ વણ થાઈ જેહ, તણ કારણ લેખ વાંચીને પ્રીય આવે જ્યાં ગઈ. ચાલ નેહ ઘડી એક મત ઉતારી સફલો કીજે જનમારો જ ઘણ ને પ્રીયું સંભારો તો વાઘે નેહ અપારો. TI૧૧TT TI૧૨TI એહવું વિચારીને પ્રીય આવ નિજ ગેહ ખણ એક વીસરત નથી પ્રીયુ તુમ ગુણ સનેહ. ચાલ સસનૈહી પ્રીય આવો અબલાને હર્ષ ઉપાવો, મુજ આતમ દોરો થાવે વાલમ આવ્યા સુખપાવે. TI૧૩] TI૧૪TI નયણ બામ નારીતણાં, હિય ન લાગે જેહ સાકલ બાંધ્યા સિંહણ્યું, ગયી જમારા તાંહ. ઢાલ પૂર્વ કી દુશ્મણ લોક હસે છે સોહ બારે જો હવે કરઈ વિલંબ, જો વન લહેરે જાઈ પ્રીયા તણું રે, તે જાણે પાકો અંબ. ||૧|| દુહા ગયણ ગણ કાગલ કરું લેખન કરું વનસય વિડ સાત સમુદ્ર કાન કરું તો હી તુમ ગુણ લખયા ન જાય. ||રા જિમ મન પર ચઉદસ્ય તમ જોકર પરંત તો, 2) હું મોતી હાર જુ કઠા ગ્રહણ કરેત TITI (૧૩૯) Page #151 -------------------------------------------------------------------------- ________________ TીરૂTI | T૪T. TITI પ્રીત ભલી પંખેરૂયા ફૂડી જાય તીલંતા માણસ તો, પરવસ પડ્યાં દૂર રહ્યાં મૂરત. સાધારણ સેઠની સુતા લેખ લખ્યો ઈમ ભંત, નિજ પ્રીત સુણીને ઈ આવલઊણ કરે મન ખંત. ઈત્યાદિક ગુણ કેતલા કેતા લષ સંભાર, તણ ગુણ વીસરતા નથી સંભારું સૌ વાર કતર્ક થઈ ફાગુણ વચ્ચે લોક લર્ન લીજે છેહ, જ અમસૅ હોઈ પ્રીતડી તો સીધ્ર મોકલજો તેહ. લેખ લખ્યો મસકત કરી પ્રી વાંરી જ સાથ, જલ કરીને રાષ જ મતદો દુસમણ હાથ. કવિ સરે કહાં થકી રરી ઈહજ સંચ વરહી જનને વલહી પણ એકાચાં પરપંચ. સંવત ૧૭૩૨ સમે આસો માસ મઝાર સુદ ૧૩ તથ ઉજલીવાર શુક સુવિચાર TI૬IT TITી TI૮TI TIGIT ઈતિ શ્રી લેખ સંપૂર્ણ. વિરહિણી લેખ (એ) શબ્દાર્થ : વિહા - વ્યથા, વૈગા - ઝડપથી, ઉળવે - ઓળવી નાંખવું, દુષદ - દુ:ખકારક, સોહાગણી - સૌભાગ્યવતી, હાંસોહાસ્યાસ્પદ, માત-માત્ર, વરહા-વિરહ, ગેહ-ઘર, ખણ-ક્ષણ, જમારા-જન્મારો, પંખેરૂયા-પક્ષી, કેતા-કેટલા, કતક-કારતક માસ. (૧૨ (બી) છે. ૧. - જ્યોતિ, ૨. - કુસકી ૧૪૦ ) Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩. વિરહિણી લેખ (પ્રભુ) વિરહિણી લેખ પૂર્ણ થયા પછી ભગવાનનું વિશેષણ યુક્ત નિરૂપણ કરતો લેખ છે. કવિ જણાવે છે કે ઉત્તમચંદ સા. નમીને શીવચંદ્ર ઉચ્ચરેજી. ||૧|| આ લેખના પ્રયોજન માટે કવિના શબ્દોમાં જોઈએ તો ‘ઈતિ પૂરો માહરી આસ. સા, તો જાણું રે તુમ મુદાજી.’ આરંભમાં કવિ જણાવે છે કે ગુરૂ પાય HON ‘સંવત ૧૮૪૧ ચૈઇત્ર સુદ ૨ ખેમલ ગ્રામઈ ધારરી સેહર ભલે જોઘાણો રાજાજીઈ દેશી.’ આ માહિતી પછી ભગવાનનું વિશેષણયુક્ત નિરૂપણ કરતી ૯ કડીઓ છે. તેના દ્વારા ભક્તહૃદયની પ્રભુ ભક્તિની સાથે પ્રભુ સાથે તન્મય થયાથી ઉચ્ચ કોટિની ભક્તિનો નમૂનો નિહાળી શકાય છે. વીતરાગ, ઈશ્વર, ૫૨મેશ્વર, નોધારાનો આધાર, ભવસમુદ્રતા૨ક, સુરનરસેવિત, શિવગામી, તરણતારણ, અષ્ટકર્મ વિજેતા, જ્યોતિ સ્વરૂપ, ષટ્કર્શનમાં પ્રથમ, વગેરે શબ્દો દ્વારા પ્રભુ મહિમા પ્રગટ થયો છે. પ્રભુ સાતે અતિસ્નેહ વશ થઈને ‘તું’ શબ્દની પુનરૂક્તિ કાવ્યના પ્રાસને અનુરૂપ બની છે. દા.ત. ઃ તું નોધારો આધાર, તું હી તારુંજી, તું હી જ્યોજી, આવા પરમ તારક પરમેશ્વર વીતરાગને છોડીને અન્ય દેવને કોણ ભજે ? કવિ જણાવે છે કે જે ખાય કુશ્કી ધાન સા અમૃત કેવો રસ હોયજી.' ભક્ત ભગવાનને વિનંતી કરી કહે છે કે રે ‘હવે વાંછિત આપો ભરપૂર સા. દયા કરી રે પ્રભુ મુજનેજી.’ ભક્ત રાત-દિવસ અમીઝરા પાર્શ્વનાથના નામનું સ્મરણ ૧૪૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ કરે છે. આ રીતે અમીઝરા પાર્શ્વનાથનો મહિમા ગાવામાં આવ્યો છે. લેખના આરંભમાં અમીઝરા પાર્શ્વનાથને નમસ્કાર કરવામાં આવ્યો છે તેનો અહીં ઉલ્લેખ થયો છે એટલે આ લેખ વિરહિણી લેખનો એક ભાગ હોવાનો સંભવ છે પણ પ્રથમ લેખ સં. ૧૭૪૩ અને બીજો સં. ૧૮૪૧ છે. તે રીતે જોતાં બંને વચ્ચે સંબંધ હોય તેમ લાગતું નથી. પ્રથમ લેખના કવિ શીવચંદ છે કે કેમ તે ભાષાની દૃષ્ટિએ વિચારતાં ન્યાયસંગત લાગતું નથી એટલે અજ્ઞાત કવિ કૃત એમ અનુમાન કર્યું છે અને ત્યારપછી ‘બી’ વિભાગ એ શીવચંદ કૃત છે એમ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. શ્રીય તરણ તારણ અરિહંત. સહબજી ભગવંત રૈ, સાચો જુહીજી વીતરાગ વિગતનો જાણસા ઈશ્વર પરમેસર તુંહીજી તું નોંધારા આધાર સાહબજી, ભવસમુદ્રનો તું હી તારુંજી, તોને સેવે સુરનર દેવ સાહબજી ત્રિભુવન માંહી તુંહી સારૂંજી.।।૨।। અષ્ટકર્મ હણી માહરાય સાહબજી, શીવરમણીંઈ તું હી જ ગયોજી, જોતી સરૂપ તારું નામ સા. પટદર્શનમાં તું હી જ્યોજી. ।।૩।। પણ ભૂલા ભલેજી નમૂઢસા શું જાણે રે અરિહંત કેહાજી, જે ઝીલ્યો ઝાલર જલેસા, શું જાણે જીહાં. જેલ નેરાધાર કૃષ્ણ સાહેજી, મહે સવંત ખેમેજી તે સુલેહ હરિહંતા દેવશા, નિશ્વા નેરેની શું ગમેજી. જે ખા કુકસ ઘાનસા અમૃત કેવો રસ હોયજી, જણે નીચ સુકસ્યું ઘર વાસસા તું શું લહેરે ઉત્તમ સોયજી. ।।૫।। ||૧|| ||૬|| કુંતોનિશ્ચે જગતીનો જસું પિણ મેરે તુજને આદેૌજી, હવે વાંછિત આપો, ભરપૂર સા. દયા કરી રે પ્રભુ મુજનેજી. IISIT ૧૪૨ ||૪|| Page #154 -------------------------------------------------------------------------- ________________ રાત દિવસ ઘટમાં નામ સા અમીઝરા રે એક ભલુંજી, ઈમા જુઠું હોઈ તો દેવસા આણ તુમારી હુ તજું જી. ડોયા નગરમાં ગાજે પ્રતાપસા સેવ્યાથી સુખ સંપત ઘણીજી, પદ્માવતી પ્રણમે પાય સા. ધરણીધર છેકાપણીજી. જે સમરે તાહનું નામ સા. તેહને સુખ આપો સદાજી, ઈતિ પૂરો માહરી આશ સા. તો જાણું રે તુને મુદાજી. પારસનાથ જિનરાય સા. ચૈસઠ સુર સેવા કરેજી, ઉત્તમચંદ્ર ગુરૂપાય સા. નમીને શીવચંદ્રે ઉચરેજી. 1!! ||૧૧|| શબ્દાર્થ : જોતી-જ્યોતિ (પ્રકાશ), કુકસ-કસકી-હલકું ધાન્ય ૪. શ્રી સ્થૂલિભદ્ર કોશા કાગલ ગીત એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રતને આધારે સ્થૂલિભદ્ર કોશા કાગલ પ્રથમવાર પ્રગટ કરવામાં આવે છે. આ પત્રમાં ૬ ગીત છે. તેમાં બીજું ગીત સ્થૂલિભદ્ર કોશા કાગલ છે. જ્યારે ૭મું ગીત નેમિનાથનું છે. બાકીના ગીતોમાં સ્થૂલિભદ્ર કોશા વિષયક વિચારો વ્યક્ત થયા છે. અત્રે મધ્યકાલીન લેખ અંગેનો સંદર્ભ દર્શાવતું બીજું ગીત મૂળ પાઠ સાથે પ્રગટ કરવામાં આવ્યું છે. ૧૪૩ }{e!! પાટલીપુત્રના નવમાં નંદરાજાના શકડાળ મંત્રીના જ્યેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્ર યૌવનવયમાં કોશાને ત્યાં બાર વર્ષ રહ્યા હતા. કોશાના રૂપ અને સૌંદર્યથી આકર્ષાઈને ભોગવિલાસમાં સમય પસાર થઈ ગયો. શકડાળ મંત્રીના અવસાન થવાથી મોટાભાઈ તરીકે સ્થૂલિભદ્ર મંત્રીપદના અધિકારી હતા એટલે નાનાભાઈ ક્ષીયકે સ્થૂલિભદ્રને કોશાને ત્યાંથી બોલાવ્યા અને સ્થૂલિભદ્ર કોશાને પુનઃ આવીશ એમ જણાવીને રાજદરબારમાં ગયા. સ્થૂલિભદ્રને રાજ ખટપટ ગમતી ન હતી એટલે મંત્રીપદનો અસ્વીકા૨ ક૨વાનું ||૧૦|| Page #155 -------------------------------------------------------------------------- ________________ જણાવીને ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ એટલે કે સંભૂતિમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. યૂલિભદ્ર પુનઃ આવશે એવી અનેરી આશાથી કોશા એમના - આગમનની કાગડોળે રાહ જોતી વિરહાવસ્થામાં ઝૂરતી કાળનિર્ગમન કરતી હતી. તે દરમ્યાન કોશાના ચિત્તની અવસ્થાને કવિ સજ્જન પંડિતે સ્થૂલિભદ્ર કોશા કાગલની રચનામાં નિરૂપણ કર્યું છે. પ્રેમિકાની મન:સ્થિતિનો અન્ય કવિઓએ ઉલ્લેખ કર્યો છે તેવો જ અહીં સંદર્ભ પ્રાપ્ત થાય છે. પણ મધ્યકાલીન લેખ-કાગલ સ્વરૂપનો આ પત્ર ભાષા અને કાવ્યત્વની દષ્ટિએ મહત્વનો છે. સંસ્કૃત નાટકોમાં મધુરેણ સમાપયેતના ન્યાય સમાન અહીં કવિએ સ્થૂલિભદ્રના આગમનનો ઉલ્લેખ કરીને કોશાની મનોકામના પૂર્ણ થઈ છે એમ જણાવ્યું છે. સ્થૂલિભદ્ર મુનિ ગુરૂ આજ્ઞાથી ચાતુર્માસ માટે કોશાને ત્યાં પધાર્યા પણ પોતે શીયળવ્રત અને ચારિત્રની આરાધનામાં પ્રતિદિન વૃદ્ધિ પામતા ચાતુર્માસ પૂર્ણ કરે છે એટલે મોહરાજાની રાજધાનીમાં ફસાયા વગર આત્માના અખંડ અવિચળ અજરામર પદને અનુરૂપ આરાધનામાં જ ઓતપ્રોત થઈ ગયા હતા એ જ એમના જીવનની અનુકરણીય અને અનુમોદનીય પ્રવૃત્તિ છે. સામાન્ય રીતે પત્ર ગદ્યમાં હોય છે પણ મધ્યકાલીન પત્રો કાવ્યમાં પ્રાપ્ત થાય છે. અહીં કવિએ “કાગલ’ અને ‘લેખ” બંને શબ્દ પ્રયોગો કર્યા છે. શ્રી યૂલિભદ્ર યોગ્ય કાગલ રે, ધરયો હિયડા મઝારી પ્રેમ લેષ વહેલું મોકલી રે, અન્ડનઈ કરવું આનંદ.' અહીં ‘લેષ” એટલે લેખ છે. “ખ” ને બદલે “ષ” નો પ્રયોગ મધ્યકાલીન ગુજરાતીમાં થાય છે. આરંભમાં જ શુભ વચનરૂપ જણાવ્યું છે કે, જી “સ્વસ્તિી કોશા વિનવઈ રે, વલ્લભપ્રાણાધાર' ૧૪૪ Page #156 -------------------------------------------------------------------------- ________________ કોશાના વિરહનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે દેહઈ મુઝ વિરહની ઝાલ... વ્હાલાજી નયન ચકોર ટલવલઈને જોવા તુમ્હ મુખ ચંદ કોશા સ્થૂલિભદ્ર પ્રતીક્ષા કરે છે તેના નિરૂપણમાં અન્ય ઉપમાઓ દર્શાવી છે. મોર-મેઘને, કોયલ-આમ્રવૃક્ષને અને દ્વિજહાથીને સંભારે તેમ કોશા સ્થૂલિભદ્રને સંભારે છે. કાવ્યમાં લખાયેલો નાનકડો કાગલ કોશાના વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. આ રચના માત્ર કાગલ નથી એનો દેહ કાગલનો છે પણ આત્મા કાવ્યનો છે. શ્રી સ્થૂલિભદ્ર કોશા કાગલ (ગીત) (રાગ કેદાર-ગુડી) સ્વસ્તિ શ્રી કોશા વિનવઈ રે, વલ્લભ પ્રાણાધાર શ્રી યૂલિભદ્ર યોગ્ય કાગલ રે ધરયો હિયડા મઝારી. TIRIT વાહલાજી વાંચુ લેષ રસાલ, તું તઉ આપણા બોલ સંભાલિ, દહઈ મુઝ વિરહની ઝાલ... વ્હાલાજી. TIધ્રુવપદા કુશલ પેમ છઈ મુહનઈ રે, તે તુહ ચરણા પસાઈ, દિવસ ઘણાં થયાં તુહ તણઉ રે, લેષ સંદેશન કાંઈ રે. રાજા પ્રેમ લેષ વહિલું મોકલી રે, અબ્દનઈ કરવું આનંદ, નયન ચકોરા ટલવલઈ રે, જોવા તુમ્હ મુખ ચંદ. ગુરૂ આદિસિ આવિઆરે, દ્વિજ સંભારઈ હાથીઉ રે, મોર સંભારઈ મેહા, કોઈલ સંભારિ આંબલા રે, તિમ સમરૂ તુમ નેહા રે.. વહિલા મિલવા આવયો રે, છાંડી સઘલા કાજ, પ્રીત જિયો થોડઈ ઘણઉ રે, જુ અહ જીવી કાજ. T૫TI UફિTI ||૪|| ૧૪૫) Page #157 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ આદિશિ આવિઆ રે, થુલિભદ્ર કોશિઆવાશિ, ) સજન પંડિત ઈમભણઈ રે, સહુની ફલ્યો આસ. T૬ll ૫. નેમિ લેખ પ. પૂ. પં. શ્રી દેવસાગરજી લિખિત નેમિલેખમાં રાજુલની વિરહાવસ્થાની વિગતોની સાથે નેમજી પ્રત્યેની સર્વસ્વ સમર્પણશીલ પ્રણયભાવનાનું નિરૂપણ થયું છે. વિરહાવસ્થાનું નિરૂપણમાં કોઈ નવિનતા નથી પણ પરંપરાગત રીતે થયું છે. રાજુલનો નેમજી પ્રત્યેનો અપૂર્વ સ્નેહ અને નવભવની પ્રીતનું સ્મરણ જેવી વિગતોથી રાજુલનું પાત્ર આકર્ષક બન્યું છે. જેમકુંવર રાજુલનો ત્યાગ કરીને ગઢ ગિરનાર ગયા છે તે પ્રસંગના અનુસંધાનમાં પત્રનું સર્જન થયું છે. મધુર પદાવલીઓ દ્વારા પત્રમાં કવિતા કલાનું દર્શન થાય છે. ઉદા. જોઈએ તો એક તું તન, તું ધન, તું મન માહરી, તું મુજ પ્રાણ આધાર, (સા) તું ગતિ, તું મતિ, તું વાલહઉ તું મુઝ હિયડાઉ હાર. ૧૬// એક થોડે અક્ષરથી અવધારજો, મુઝ જીવન તુઝ પાસિ (સા) નેહ ધરી નિજ દોસી લેખવી આવી પૂર ઉરે આશ. II૧૭ના લેખ લખ્યાનો તથા રચના સમયનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે, મહાસુદિ સાતમને દિન ઈતિ મંગલ, લેખ લખવઉ, લખ બોલ (સા), જશ સોમ કવિ સીસ સાહિબ પ્રતિ રાજુલ મનિ રંગરોલ. //ર૦) નેમ-રાજુલ વિષયક પત્રો દ્વારા બાવીસમા તીર્થંકર નેમનાથ પ્રત્યેની ભક્તિ ભાવના પ્રગટ થઈ છે. મધ્યકાલીન પત્રોમાં ) નમૂનારૂપ ગણી શકાય તેવો આ પત્રમાં કાવ્યત્વના અંશો પણ હતા નોંધપાત્ર બન્યા છે. ૧૪૬) Page #158 -------------------------------------------------------------------------- ________________ નેમિલેખ' યદુપતિ પએ નમી ગઢ ગિરનારી, સુગમ સામલીયા લિખિતું રાજુલ રંગઈ વીનતી, સંદેશે પરણામ પિઆર. વિI AN એકવાર આવી રે મંદિર માહરઈ, જિમ મિલઈ મન હે જ..., તુઝ વિણ સૂનું મંદિર માલિય, સૂતિ રાજુલ સેજ પિ. આંકણીu અત્ર કુશલ પ્રભુજીના ધ્યાનથી, તુહ કુશલ નિતુ મેવસ, ચરણ ચાકરી ચાહું તાહરી દરસણ દાણ રે દેવ. Tીરા જબથી જીવનજી તુમ્હ વીંછુડો, તબથી નીંદ હરામ સા, વિરહવિલૂધી વિલવું, લિવલિ વયરી વ્યાપઈ રે, કામ.. T|3|| કંત કિસિ કટ કીડી ઉપરિ, મો પરિ કહું રે માણ સા., વિણ અવગુણ છોડતાં ગોરડી, હેજઈ પડિચઈ રે હાણિ. જા મિત ઉરે જાણું પ્રિતડઉ નવભવ કેરઉરે નેહ... સા., નાહલીયઉ નિદુર થઈ નિમલ્ય છેહડઈ દાખ્યઉરે છે. Tીપી વેધ વિલાઈ જે વિરચઈ, વલી ભિતરી કઠિન કઠોર.. સા., રસ અવસરિ આવ્યઈ રુસી રહઈ માણસ રુપ રે ઢોર. T૬ll સહીસવાણિ હસરસ્વઈ, મોહનઈ તિમ તુઝ તોરા રે મિત.. સા., મુઝ દોહાગિણિ તુઝ કાયર કહઈ, વેતિ ચતુર નિજ ચિત્ત. II૭ના લાગૂ લોક તણાં લખ બોલડાં સબ એમ આણઉ રે ચીત.. સા., ભેરી સાદઈ ભડકી જી નહિ મન પરિવાર્યુ મિત.. ||૮|| તીખા તીર તણી પરે, તાહરાં ગુણ ખૂતાં તન માંહિ.. સા., સાસ સરિસા સાલઈ, ખિણિ ખિણિઈ કાઢ્યાપણિ નવિ જાયઈ. TII S વરસા લઈ વરસાલ ઈવ, લહઉ ઝરમરિ વરસઈ રે મેહ સા., 9) નિજાતિ મિલવઈ નીલાણીધરા, સુકઈ રાજુલ દેહ. ll૧૦ (S ૧૪૭) Page #159 -------------------------------------------------------------------------- ________________ શીઆલઈ સીઆલા કીજઇ, પ્રીતમ નાહિ રે પાસિ સા., નિંદવિના નિશિ સીત સહીજિઈ એક પલ હોવઈ છઈ માસ. ।।૧૧।। હા હાં ઓલ્હાલઈઉં નાહ લઈ કીધઉં, કવણ વિચાર.. સા., ચતુરનારિ ચંદન છોડી કરી લીધઉ વેસ ગમાર. જઉ તું રસીઆ ભોગી ભમર લઉં, તોહું માલતી રે જોહું સુંદર સોવનમુદ્રડી જો તું હીરો અમૂલ. ભોગ ભલેરા ભોગી ભોગવઉ, ફિર અવસર ન લહેસ.. યૌવનમય છઈં જાદવા, પીછઈ હાથ ઘસેસ. ||૧૨|| ફૂલ.. સા., ૧૪૮ ||૧૩|| ||૧૫|| મુઝ તન સરવર નેહજલ ભર્યુ ઉલાવણ લહરે રે જાય.. સા., દોઈ કુચકમલઈ કેલિ કરી જિયઈ, મોહનું હોઈ મરાલ. તું તન તું ધન તું મન માહરઉ, તું મુઝ પ્રાણ આધાર સા., તું ગતિ તું મતિ તું વાલહઉ, તું મુઝ હીયડાઉ હાર. સા., ||૧૪ || ||૧૭| થોડે અક્ષરથી અવધારજો, મુઝ જીવન તુઝ પાસિ.. સા., નેહધરી નિજ દોસી લેખવઉ, આવી પૂરઉ રે આશ. કાગલ માંહિ તીસઈ કારિમુ, લિખતા નાવઈ રે ઘાત.. સા., કહિસ્યું એકાંતઈ કાંત, મિલ્યા પછિ મુઝ મન કેરી રે ઘાત. ।।૧૮।। વેગ ચલણ કરે જ્યો વાલહા ઢીલ તણઉ નહિ કામ.. સા., પણિ ન ખમઈ પ્રિઉડા પાતલી, દોહિલઉ વિરહઈ વિરામ. ||૧૯|| માહ સુદિ સાતમિ દિન ઇતિ મંગલ લેખ લખ્યુ લખ બોલ સા., જસ સોમ કવિ સીસ સાહિબ પ્રતિ રાજુલ મનિ રંગરોલ. ।।૨૦।। પૂજ્ય રાધ્યોત્તમ પ્રણેસરૂ, શ્રી યદુપતિ ચરણાત્.. સા., રાજુલપતિ આપુવઈ પ્રેમકિ ગઢ ગિરનારિ ।। ઈતિ નેમિલેખ સંપૂર્ણ || સુઠામ. પં. દેવસાગર લિખિત ||૧૬|| ||૨૧૦૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૬. રામલેખ કવિ ન્યાયસાગર રચિત રામલેખમાં રામચંદ્રજીનો સીતા પ્રત્યેનો પત્ર પ્રેમ અને સીતાહરણ પછી તેણીના વિયોગની સ્થિતિનું નિરૂપણ થયું છે. કવિએ રચના સમયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે સંવત સત્તર ત્રેવીસ સહીરે, કાગલ આસો માસ રે લેખ તેર મહિને ન્યાયસાગર ઉલ્લાસી. વક્તાનો મન પંજરી, શ્રોતાને સુખદાય થશે. સ્વસ્તિ શ્રી લંકા જ્યાં હી હો' થી લેખની શરૂઆત થઈ છે. રામચંદ્રજી સીતા હરણથી વ્યથિત થઈને તેણીને ઉદ્દેશીને પત્ર લખીને પોતાની મુદ્રિકા હનુમાનને આપીને સીતા પાસે મોકલે છે. આ લેખમાં રામચંદ્રજીનો સીતા પ્રત્યેનો સાચો સ્નેહ પ્રગટ થયો છે. પત્રની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે. રામચંદ્રજી સીતાનું સ્મરણ કરતાં કહે છે કે મારું મન તારા મુખકુલને જોવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. “તુજ વિના સુનો સંસાર', “તુજ વિના સુનો સફળ અવતાર' તારા વિના રાત દિવસ ઝરી ઝુરીને વ્યથિત થયો છું. તું મારી પ્રાણપ્રિયા છે. કવિએ દૃષ્ટાંત અલંકાર દ્વારા આ વિગત સમજાવતાં જણાવ્યું છે કે, વંધ્યાચલ વિરહ સંસારી, ગજ ઝુરે મનમાં ભારી હો. રામચંદ્રજી સીતાના સ્નેહને પણ ઉપમાયુક્ત દર્શાવે છે. તું તો માલતીને હું તો ભમરો, તું તો વેલિને હું તો અમરો તું તો રેવાને હું હાથી ઈમ રમતા હે સાથી. રિ તારું મુખ, નયન અને વચન પણ આનંદદાયક છે. મારા 0િ S વિરહાગ્નિને શાંત કરવા માટે તારું દર્શન જરૂરી છે. મારું મન થી થી તારી સાથે એકરૂપ બન્યું છે. હું એકલો કોની સાથે વાત કરું? આ વિરહાવસ્થામાં તો તારા ગુણોનું સ્મરણ એ જ ઉપાય (૧૪૯ Page #161 -------------------------------------------------------------------------- ________________ છે. કવિઓ વિવિધ કલ્પનાઓ કરીને સીતાના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. સીતા-ચંદ્રવદની, કોમલ કાંતિ, કોકિલ કંઠી, પટરાણી, ચકોરનયન વગેરે તારામાં ઘણાં ગુણો છે પણ એક અવગુણ એવો છે કે તે મારું ચિત્ત ચોરી લીધું છે. મધ્યકાલીન લેખમાં ‘લેખ’ શબ્દ પ્રયોગ પણ નોંધપાત્ર છે. કવિના શબ્દો છે એહમેં લેખ લિખ્યો સહી રે, સુગુણ સ્નેહ નેહા વાંચજ્યો. પ્રીતિ લેખ વાંચે પૂરવ પ્રીત વિસારીને મત દેખાડો છેહ. પ્રેમીઓને પોતાની પ્રેમિકા એટલી બધી વ્હાલી હોય છે કે અન્ય પાત્રો કોઈ ગણતરીમાં લેવાતાં નથી. આવા સમર્પણશીલ પ્રેમમાં મસ્ત બનીને પ્રેમીપ્રેમિકાને પત્રમાં જણાવે છે કે ગોરી તું છે ગુણ ઘણા રે, સાગર તણા તો લાઈ એકએકથી અતિ ઘણા રે, લેખતાં તે ન લખાય. હે સીતા! તું ચંપાના ફૂલ સમાન અમૂલ્ય છે. તારા દર્શન ક૨વા માટે મારું મન તડપે છે. ત્રિભુવનમાં તારા સમાન અન્ય કોઈ નારી નથી. તું સતી હેમરી સરખી રે, બીજો તો સવિ છાશિયા, મનડું તડપે મિલવા ભણી, લોચન કરે રૂહાડી મોરા લાલ. રામચંદ્રજીના હૈયાની અંગત વાતને પ્રગટ કરતાં કવિ જણાવે છે કે અંતરંગ સુખદુઃખની વાતો કરી ગલી લાગી રહી. કમળપત્રમાં બીડાયેલો ભ્રમરો દુ:ખી થતો નથી તેવી રીતે નારી કમળમાં બીડાયેલો હું દુઃખી નથી. દીપક અને પતંગ સમાન મારો પ્રેમ છે. એક રાગી અને રોગીની પીડા તો સ્વયંને જ ખબ૨ પડે અન્યને નહીં. ૧૫૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ કવિએ વિવિધ ઉપમાઓ અને દૃષ્ટાંતો દ્વારા રામચંદ્રજીના વિરહની વ્યથાને નિરૂપણ કરવાની સાથે સીતા માતાના વ્યક્તિત્વનો વિશિષ્ટ રીતે પરિચય કરાવ્યો છે. સામાન્ય રીતે સીતા વિરહને વ્યક્ત કરવામાં જે વિચારો વ્યક્ત થતા હોય છે તે શૈલીમાં અહીં રામચંદ્રજીનું હૃદય સીતા વિરહને વ્યક્ત કરે છે. રામલેખમાં કોઈ સાંપ્રદાયિક વિચારોનો સમાવેશ થયો નથી પણ આદર્શ દંપતી તરીકે રામસીતાના અભૂતપૂર્વ અનુપમેય અને અલૌકિક સ્નેહ ભાવનાને પ્રગટ કરવામાં આવી છે. આ લેખ મધ્યકાલીન પત્રનો એક નમૂનો બનવાની સાથે ઉચ્ચ પ્રાય ભાવનાને મૂર્તિમંત રીતે આલેખે છે. રામ લેખ પત્ર સ્વસ્તિ શ્રી લંકા જ્યાંહિ યે ઉપદ્મન ત્યાંહિ હો વાંચે મૃગનયણી લખી રામજી વિરહ કો કે લિખા સીતાજી ઉપરિ સુવિશેષણે. હો. ||૧|| માને મૃગનયણી લખી લેખને મુદ્રકીએક પવન સુત તેડી વિવેક હો.વા. લેખ મુદ્રિકા હનુમંત જાઈ દીયો સીતાને સુખદાઈ હો સીતા. ।।૨।। લેઈ મુદ્રિકા હિયડા સનિધિ સીતાજી ભીંડિબાથિ હરસી મુદ્રા આલંગ, મનસ્યુ માન પ્રિતમ અડે એ મુજ મન સુવિહોષણે હો સીતા. ।।૩ ।। વાંચે લેખ પ્રિતમ કેરો આણી મન નેહ ઘણેરો હો સીતા, સમાચાર રઘુનાથ લીખી આવ્યો તેહને હાથી હો. સીતા. ||૪|| જબ રાવણ લે ગયો તુજને વાધી વિરહ વ્યથા તવ મુજને હો., તે તો દુઃખદાય હિયડે સાલે કિરતારછ્યું કાંઈ ન ચાલે હો. ।।૫।। મન મહારો તુજ મુખ કુલ, જોવા ઘરે પ્રિતમ અમૂલ હો સી., તુજ વિના સુનો સંસાર તુજ વિના અફલ અવતાર હો સી. IIFI આલિંગનને અધિકારે તુજ વિરહા બિરતી જિવારે, નિજ હારજે કંઠ વિલગો તે ઉરથી કરતો અલગો હો. સી. ન ||૭|| ૧૫૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ સુરતે દિવસ સંભારી તે પ્રાણ પ્રિયા કિહાં નારી હો સી, વંધ્યાચલ વિરહ સંભારી, ગજ ઝુરે મનમાં ભારી હો. દિપા મુજ મન પ્રસરે છે જેમ જ કર મુજ પસરત તેમ હો સી., ( તો હું તુજ મિલિત એકાંતિ મૂકી મન લોકની ભ્રાંતિ હો. 10 ) તું તો માલતિ હું તો ભમરો, તું તો વેલી હું તરુવર અમરો હો, તું રેવા હું હાથી ઈમ રમંતા હે સાથી હો. સીતા. T|૧૦|| જેહને મન માન્યો, જેહ તેહને મનિ દેવજ તેહ હો સી., જુઓ જટાધર મહાદેવ પારવતી કરે તસ સેવ હો સીતા. ||૧૧|| જોધપુરી મુંહગી તારી વિરહિ ટોકે ગોરી જે દિવસ ગયા તે દિના માંહિ હો કિ લેખે નાહપયા તેધન વેલા ટોકે તુજ નયણા, દેખું અધર અમીરસ હોકિં દંસણડસીરેષ. T૧૨IT આવસિ તે દિન હો કિ કટાઈ રંગરસે તુજ મિલમ્યુ હોકિ સુભગે હાસમિસે ઘોર વિટૂણો હો કે જેમ રહે કુરગલે તુજ ગલી લાગા હો કે રહસ્ય ગુણ કલે કુલા કમલની હો કે પાંખડી જેહવી સહજ સલૂણી ટોકે આંખડીઉ એહવી, નયણ મિલાવે હોકિ જે રસ સરસ ઘમાં વલી રસ મીઠા હોકિ. વચન વિનોદ ઘણો તે રસ સરિસો હોકિ II૧૪ની કો રસ અવર નહિ તિણે તુજ સાથી હો કે. ચાહું મિલણ વહી વિરદ્રા મુજ હો પીધી પ્રેમવર્સિ તુજ ગુણવાડિ હો કિ ફૂલી મધ્ય હર્સિ. વિરટ દાવાનલ હો કી તું ઉલ્લવવા સારું, તારું દરસણ હોકિ, નિરૂપણ જલધારું તુજ વિણ મનની હોં કે વાત કરું કરેને મન માન્યો હો [૧૩ ૧પર) ૧૫૨ Page #164 -------------------------------------------------------------------------- ________________ ઈશે કે જે સાથી જેહને મનમાં ઊંડા હો કિ હસ્યું તે વાત કરે, અવગુણ સુણીને હો કિ ઊંડે કુપ ધરે. TI૧૬IT S સાજણ સાચા હો કિ દોષ ન કાન ધરે તેહ વાહલા વિણહો કે ક્ષણ કે કિમ સરઈ ૧૭ના એક જ ગહિલો હો કિ બીજો વિરહા સહિ બેઉની એકગતિ હો કિ સરિખી વિદુષે કરી, કરણી અકરણી હા હો કે તે મન ન વિચારઈ સાજન સાચા હો કિ ગુણ કરી મન ધારે..T૧૮ll સુભટ સંગ્રામે હો કિ ઝુઝે જેહ ભલા, તીર ત્રિશુલે હો કે કરે રણ રસ નવલા, બરછી પહેરી હો કિ બાંટે ષડગવતી તે પણ ગોરી હો કિ આસલિજલિઅલલી. _TI૧૯ll. ગાતાં સાથી હો કે તે પણિ નેહ લગે પ્રેમવિલુદ્ધિ હો કિ શંકની પરે રંગે, વેદાલસું હો કે તેને વિરહ વડે તે પંચાઈણ હો કિં તિહાં મિનિ મૂકી રમે. T૨૦મી મનગમતા દીજૈ હો કિ કેવલી સુખ મુજને દરસણ જે સુહીં, ફિરી વાંચી તુજને, અતિ સનેહા હ સુંદરિ તું શ્યામાં જગમાં જોતા હો કિ કોન હી તુજ સમા. બોલ જે બોલ્યા હો કે જે તુજ સુરત સમે, સુણી સસનેહી હો કિ તે મુજ વયણ દમે. ચંદ્રવદન હો કે તે તનિતા પિકરી કાપે હિયડું હો કે કરવત ધાર Tરિરી તક હે જાલરડુ હો કી કિ મિલઈ હજ કરિ, S મનિ આરતી હો કિ તો સવિજાઈ પરી, કોમલ કાંતિ હો કે છે. કોમલ તુજ તણસ્યુ લપટાઈને હો કે રહેણ્યું કદી ઘણુંછ્યું. /૨૩| પરે, ૧૫૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૪િTI T૫TT ચમકિસિલાડી હો કિ લોહ લેજિમ તાણી, તુજ ચાતુરીઈ હો કી પ્રીતી, ત્યું બંધાણી, કોકિલ કંઠી હો કી સીતા પટરાણી, વિરહ વિત્યાને હો કિ રામે કહી વાણી. (રાગ : એડી રીગડી એ દેશી રે) રે ઉપકારી સુડલા દે મુજ તોરી પાંખ મોરા લાલ મન મેલશું, માહરા મિલવાની થઈ ધાય. મોરી સયણા સે તી મન લાગો મન લાગો ચિત્ત લાગો, તોરી પ્રિતી મોરા લાલ મયણા તન મન લાગી, રયણ છ માસી તુજ વિના વરસ સમો દિન થાઈ મોરા લાલ, વેદયું તાહરે વેધડે વાઘું મન ન વલાય મોરા લાલ. ll૨૬TU. સયણાં નયણ ચકોરા અલક્યું, જેવા તુજ મુખચંદ મોરા લાલ, દુરજન દેખે તો હસે કિરી ફીરી મંડી ફંદ મોરા લાલ. l/૨૭TI મનડું તપે મિલવા ભણી લોચન કરે સુહાડિ મોરા લાલ, વિચિમે સાગર ડુંગરા વિચિનદીયો વિચિઝાડી મોરા લાલ. ૨૮ તુજ કાજે હું આવડું ઝુઝ નિશદિન તેણિ મોરા લાલ, કાંઈ કઠિન તુજ હિયલડું ન ધરું હતું કેણી. મોરા લાલ. ૨૯ll સાજનિ પરદેશ મેં કાશિરજી કિરતાર મોરા લાલ, જો પરદેશ તો પાખંડી દેવ દોષ કરી ઉપકારી મોરા લાલ. 113 | (રાગ : બંડલે ભાર ઘણો છે રાજા એ દેશી) નિરભર નેહે જે તમે બોલ્યા બોલડા તેહ સંભારી, હૈયડા નેહને તે હૈયડામાંહિપાડિ સઘલા સ્યા હરી. ||૩૧Tી નેહડા મેં નિપટ નડે છે નારી, લઈ ઈમકા અલક્યું કરો છો, આવો એકાંતે તુમ મુખજોઈ, વિરહ તણા દુઃખ ખોઈ. અનંગ રંગ સુખદુઃખની વાતો કરી ગલિ લાગી રહી. ૩૨TI - ૧૫૪) Page #166 -------------------------------------------------------------------------- ________________ નેહે કરી દધિ મથ ગ્રહે છે નેહિ તિલ પીલાઈ, દીપક નેહ બલે છે નારી, કમલમાં ભમરો બંધાઈને.. T[૩૩|| પ્રિતથી બંધન દુઃખ નવિ પેખે, હરણો સાચો રાતો, દેહડી દીપક માંહિ હો જો. પતંગ પ્રેમરસ માતો.. T૩૪TI દૈવ જો પ્રીતી મિલાવો તો વલી વિરહ કાંપડો, દુઃખ દેવા માણસને દેવસું વિરહી કાં શિરંજાડે. TUરૂપા! વિરહ વિછોટેડી દિનદિન થાઈ મનુષ્યની પીલી દેહ, થઈ સજ્જન તણે સંયોગે, વલી નવપલ્લવ દેહ. T૩૬TI સો મિલ સરપાદિકના વિષથી વિરહ તણાં વિષ વિખ્ખો વિરહ તલે વિષથી ચીલે તુજ દરિસન ગારુડ ગિરુઉએ. T૩૭TI એક રાગી ને બીજે રોગી એકણ ભાવય બિહું તો, મન માન્યા વિણસંગ ન સોહીઈ તેહને બીજા કેહનો. T૩૮T સમજે સુકમાણસ માંહી પ્રિતી ભલી માછીની, જલથી જુયા કરિ છે જીવત નેટની એ નિશાણી. 1/3cTI દૂષણ કોઈ ન લાભે જોતાં, તું ગુણવંતી નારી, પણી તુજ એક અવગુણ મોટો, મુજ ચિત લીધું ચોરી. ||૪|| ધરતી મોહને ચાતુક ચતુરા વરસે મિલે એકવાર અલપ મિલાવે અવિહડ પાલે ઉત્તમ પ્રિતી અપાર. T૪૧TI (રાગ ધરણાં ઢોલી એ દેશી) એહમેં લેખ લિખ્યો સહી રે સગુણ સનેહા નેહા વારંભ્યો, તે વારૂ વાંચો રે સુજાણ ગોરી તું તો ગુણખાણી લિખીઓ. S પ્રિતમ લેખ વાંચે, પૂરવ પ્રિત વિસારીને મત દેખાડો છે. T૪૨|| - વાંચે સંચનથી મિલવા નણે રે ધરજ્યો ચિત્તસ્ડ પ્રિતી વાંચ, મિલવું સરજ્યાને વસે રે કોડ જ કરી સીતી. TI૪૩|| (૧૫૫) Page #167 -------------------------------------------------------------------------- ________________ TI૪૪TT SાજપIT. ગોરી છે તું ગુણ ઘણાં રે, સાયર તણા તોલાઈ, એક એકથી અતિ ઘણાં રે, લખતાં કે ન લખાઈ. સીતા ચંપા ફૂલસી, હેતાનારિ અમૂલ વાં, નિરખવા હું જાન કરૂં રે, સીતાનું મુખ ફૂલ. ત્રિભુવનમાં એકે નહીં રે, તુઝ સરખી ધૂય કોય, નયન ફૂલ વિકસ્યાવીને રે, મુહ જરી સામું જોય. TI૪૬TI જે જગ સવિ કામિની રે, તે તો તાહરી દાસ વા, તું સતી હેમહીં સારખી રે, બીજાં તો સવિ છાસિયાં. [૪૭] વિરહાં હોવે ઉતાવલી, રોઉં છું અધિકું નેહાં વાંચી લખી વાલહી રે, હૈયે ધરીયાં નેહા. TI૪૮II અંતર સંવત સત્તર ત્રેવીસ હી રે, કાગલ આસો માસ રે, લેખતેર મહીને રે, ન્યાય સાગર ઉલ્લાસિ. TI૪૯ll વક્તાનો મનરંજસરિ, શ્રોતાને સુખદાય થશે, દુઃખ ઉ©વે છે રે, રચયર સઝાય. II ઈતિ રામલેખ | ' ૭. સીતાનો દીવાલો પત્ર, રામ-સીતા વનવાસમાં હતા તે પ્રસંગને કેન્દ્રમાં રાખીને સીતાની દીવાલી પત્ર લખાયો છે. વનવાસ દરમ્યાન દીવાલી પર્વના સંદર્ભમાં પત્ર લખાયો હોય એમ સંભવે છે. રામ-રાવણના યુદ્ધની ઘટનાનો તેમાં ઉલ્લેખ થયો છે. હનુમાનજી સીતાને સાંત્વન આપે છે. હસીને બોલ્યા હનુમાનજી માતા આણા માગું કાં તો રાવણને રોળવું કાં તો લંકા પ્રજા લું. સીતા રામ લખમણ ચારોગ છે, સમાચાર છે સારા માતા તણું દુઃખ દેખીને, આવે આંસુની ધારા હસી. T૨TT TીપII IICT, ૧૫૬) Page #168 -------------------------------------------------------------------------- ________________ માતા વપત પડે નવી ખુરીયે કાંઈ ચિંતા નવી કરીઈ સાચે મન થઈ સાધવી, ધ્યાન ધણીનું ધારીઈહ હસી. III સીતા માતાને સ્વપ્નમાં યુદ્ધના દૃશ્યની અનુભૂતિ થાય છે અને એકાએક જાગી જાય છે. વળી વિચારે છે કે પેટ ચોળી પીડા ઊભી કરી છે. મોટા માણસ સાથે વેર ન કરવું એવો શિખામણરૂપ વિચાર દર્શાવે છે. આ પત્રમાં મુખ્યત્વે તો રાવણના મુખે દીવાળી પર્વનો મહિમા ગાવામાં આવ્યો છે. હા રે રાવણ કહે રે મનહરી, સંપૂર્ણ દેવી સકલ તીર્થમાં હિ જૈન વડા સામીજી તીર્થ ચાર દાન સીયલ તપ ભાવના જેથી લહીયે ભવપાર દીવાલી પ્રબ આવીઉ. કલી. TI૧TI ધન ધન તે નરે નિરવાણઃ વીરેજી શિવસુખ પામીયા ગૌતમ કેવલ જ્ઞાન. સમકિત લિયો રે આતમા સીયલથી લો રે દેશ નાણેગ તિન કરી ચિતરો: સમત ગુપતનીરે TIBIT કવિએ રૂપકાત્મ અભિવ્યક્તિ દ્વારા દીવાલી પર્વની આરાધના વિશે જણાવ્યું છે કે સેવ સુંવાણી સમક્તિ લાપસી ભોજન દુર કપુર, ષમા રૂપીના કરો સરણા: સત વચન લો રે તંબૂલ TI૪TI ઉપશમ વરનાઈ પહેરો નરનારી કરો શણગાર, સાધુ રષી સરણ શોહતા જિમ પામો ભવ પાર T૫TI સક્ઝાયને કાલે કરો પડિકમણાઃ કોરીયા શુભધ્યાન તપ તેલના કરો છાંટણાં: ષામણા કરો ? જુવાર. TI૬IT TITI iાન ૧૫૭ Page #169 -------------------------------------------------------------------------- ________________ TI૧TT છેલ્લી ગાથામાં દીવાળી પર્વની આરાધનાનું ફળ બતાવતાં કવિ જણાવે છે કે એસિ દીવાળી જે કરે તે ઘર કોડ કલાણ, તે ઘર નવનિધિ સંપાદ તે ઘર મંગલ ચાર દીના સીતા દીવાળી પત્રમાંથી દીવાળીપર્વની આરાધનાનો ઉપદેશાત્મક વિચાર પ્રગટ થાય છે. સીતાની દીવાલી વનચર વીરા વધામણી: કોનેકાંકી આવા આ મુદ્ર કામારાનાથની કોનેકાથ કીલાવા વન આ મુદ્રકા મારાનાથની: કો હમેં જોતાન જડતીતે, તારે હાથ કાંથ કી: મુને નહ નથી પડતીવન: હાર્વે બોલો ૨ ભાઈ બંધવા સાચી કેર્નેવાંતઃ જાલાઉ, લવ જે જાનચી કુસલેં રઘુનાથઃ વરૂ નાથ નમો. ણ કિમથી યાઃ હઈડુ કરૃણજ કીધુઃ સીતા વીસારી સાધકધીયા: મુષે મુની વ્રત લીધા: T૪|| હારેં કોપ કીધો રેં મારા કંથજી મુને હાથેસુ ન મારી કપુર આલુકા ગને માહરે વાલેં વીસાર વર હારે જુગ લાધો બહુ બંધવેઃ બેટ્ટા આસનવાલી શ્રીપાત થીયા સહુદેવતાઃ કીધા ઉપગરણ વાલી: નઃ ||૬|| હારે આજ કાલ રામ આવસે તારે અબલા ઉગરસેઃ તે પ્રભુજી વિના તુરણી ટલવલે નસટેમાન નીમરસે વ ાછાા છી હાર્વે પંથનીયાલી નેગલા: કર્મનોં પાર ન આવોઃ રણ છોડના સ્વામીને જઈÉ સતીયૅ સંધે કાવો વ: TI૮TI INTI ૧૫૮ Page #170 -------------------------------------------------------------------------- ________________ રા! ઢાળ - ૧ હંસીને બોલા હનુમાનજી: માતા આજ્ઞા માગુ: કો તો રાવણ ને રોલવું: કો તો લંકા પ્રજાલુ હઃ માતા રામ લષમણ આરોગ છેઃ સમાચારા છે સારા: માતા તણું દુષ દેશીને આર્વે આસુની ધારા હસીઃ માતા એë આચારુડા રામજીઃ ટાલવા દુષ તારુંઃ સઘલેવામુને મોકલો કહીઓ માનોં હમારુઃ હ: માતા વપત પડૅન વીષટીયેઃ કાઈ ચિંતા નવિ કરીઈ: સાચૅ મનૅ થઈ સાધવી ધાન ધણીનું ધરાઈ હ માતા દુરમતી એ દુરમત કરી હાર્થે સુ વૈવાસુ પાપી તણા પ્રાણ લઈને: આપણે ઘેર જાસુ: અરે આવા રુડા રામજીઃ જાણજે જોગ માયાઃ રાણા રાવણનેં કાલ મારશેઃ રામ રોસે ભરાણાઃ શારૂTI TIT TપિIT ઢાળ - ૨ હારેં કહુર્વે માનોં મારા કંથજી રૂડારામજી રુડા રામજી આવેઃ પંથર તારી પાણી મા પ્રભુ પાજ બંધીવેઃ કહુરેઃ TITI હાંરે માનો કે મનોહરી સુણો મોરા સ્વામી અંધા લેતુ ઉલષીઃ એઓં અંતરજામી: કહુ Tીરી હારે એં કારમનમા નાણીયે: હારે રાવણ રાણા; એ દલ દિસે આવતા રામ રોસે ભરાણાઃ કઃ એરે ગર્જઉડૅ ઘણી મોલ થીયા છે મેલા? સીતા લેઈ જઈમલોઃ કા પીઉ છીયા છો ઘેલા કહુ TITL. આજ સપના માં એકુ ઘીઉઃ લંકા માઠું લાય લાગી : રામ બાણે દસ સીસહણાઃ એટલેંહુ જાગીઃ કઃ TIST ૧૫૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ T]૮TI TI૧TI હારે પેટ ચોલી પીડા કરી મણ મણ ઘરની લીધી: આભ સાર્થે જઈ આભડા વૈર મોટા સુ કીધુ કઃ IITT હારે નાર આપોં જઈ નાથને કરો પ્રભુને પ્રણામઃ દીયા કરસે દિયાલજી સરસે આપણાકાજ: કહુ ૭િTT હારે માથું મરણ કા આદરોઃ ઉગરા નીસી આસા: જઈ મલ સોતોં જીવસોઃ કહે રણછોડદાસઃ કઃ ઢાળ - ૩ હારે રાવણ કહેં મનોહરી: હારસોંમત હઈયે : લંકાગઠ કિમલેબાસે: દસરથને છઇયેઃ રાવણ : હારેં અરે અજાણ મારો નથીઃ માન જેમ તપાઈઃ કુડોં કસો થઈ આવસે જ નર વનૉ જમાઈ રાવણ : III હારે સનાદીસે એહની સોભતી માહિ વનચર વારુઃ રામ રાવણને મારમેં કેહના બલ સારુઃ હાર હારે નવગ્રહે મેવ સકરયા લોપી મુનીવર નીમા જા: મા હરી આગનામાં અઈ છેઃ તેતરીસ કોડીનો રાજા રાઃ ||૪|| હારેં થા લીવ જાડૅ નવી વેહુલ રહીયાત બાલુગાજી લંકા ગઢ કિમલે વાસે: જષ સીકરો ઝાઝીરાવ: T૫TT હારે મરતુગ હસે તો માનનીઃ હરી હાથે સુહણસેઃ લંકાલેઈ વઈ કુછ આપસે તે માં લાભ સોંગણસે હારે રાવણ કહે રે મનોહરી સંપૂર્ણ ઈગ્ર સકલતીર્થ માહિં જ ન વડાઃ સામીજી તીર્થ ચાર : = દાન સીયલ તપભાવનાઃ જેથી લહીયં ભવપાર : TI૧T દીવાલી પ્રબ આવીઉઃ કલા: ૧ ધન ૨તે નર નરવાણઃ વીરોજી સીવ સુષ પામીયા: ગોતમ કેવલ જ્ઞાનઃ દીઃ ||રા II3TI (૧૬૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ TીરૂTI | T૫TI T૭TI TI૮TI સમકાલી પોરે આતમા સીયલ ઘોલો રેં દેસઃ નાણગેનાનેં કરી ચિતરોઃ સમતગુપતનીરેષઃ દીઃ સેવસુવાલી સમકીત લાપસી: ભોજન કુરકપુરઃ મારુ પીનાકરોસારણગા સત ન ચન લોર્ટે તંબુલઃ દી: TTU ઉપસમર્નાઈ પેહરો નરનારી કરો રે સણગારઃ સાધૂરપી સરને વાદતાઃ જિમખામો ભવપાર દીઃ આપ્ટેનેપોર પોસાકરો ઉઘાડો મોષદુવારઃ બદ્ધ કરોને અટ્ટમ આદ્રોઃ જિમ પામો ભવરપાર દે: TI૬IT. સઝાયને કાલેં કરો પડકમણાઃ મેરાયાસુભ ધ્યાનઃ તપ તેલના કરો છોટણા ષામણા કરો રે જુહાર દે: એસીદીવાલી જે કરે તે ઘરકોડ કલાણ : તે ઘર નવનીધ સંપદા: તેં ઘર મંગલચારઃ દીના: સંપૂર્ણ શબ્દાર્થ : મેષ - મુખ, પ્રબ - પર્વ, સુષ – સુખ, સમતગુપતસમિતિગુપ્તિ ૮. સ્ત્રી લિખિત કાગલ અજ્ઞાત કવિ કૃત આ પત્રની ૨૯ ગાથામાં સ્ત્રી સહજ વિયોગાવસ્થામાં સ્વામીનું વારંવાર સ્મરણ કરીને સમર્પણશીલ પ્રણયભાવનાથી ઉભરાતો પત્ર કવિ કલ્પના દૃષ્ટાંતરૂપ બને છે. સ્ત્રીના લાગણીશીલ હૃદયમાં સ્વામી વિશેની અવનવી કલ્પનાઓ ઉદ્ભવે છે તેનો અહીં પરિચય થાય છે. પત્રમાં ગામનો નિર્દેશ થયો નથી. કવિ જણાવે છે કે અમુક ના છા નગર પ્યારી લિખો. મુજરો લિયે સંભાલ. સ્વામિ પંડિત અને ચતુર, હ છે એટલે મારા ઉપર કૃપાદૃષ્ટિ રાખજો એવો ભાવ દર્શાવ્યો છે. ૧૬૧) Page #173 -------------------------------------------------------------------------- ________________ ભ્રમરના ઝંકાર સમાન મુખ કંપે છે. તમે નિર્મોહી થશો નહિ. મોરલી વિલાપ કરે તેમ આપના ગુણ નિધાનને ગોદમાં રાખીને વિરહાનલમાં દુઃખ ભોગવું છું. હે વાલમ! સદ્ભાવનાપૂર્વક પત્ર લખ્યો છે. તે વાંચીને મને ભૂલશો નહિ. એક એક અક્ષર આપશ્રીને સુખદાયક લાગશે. સ્વામીનું સ્મરણ કરતાં જણાવ્યું છે કે પ્રિતમ પ્રાણ આધાર, એહવા નહિ દીઠા સંસાર મોતી જેવા ઉજળા, બાવના ચંદન જેવહા સુગંધ. TI૧૨TI કસ્તુરિયા મૃગ વાચારી, સાચા સમુદ્ર જિમ ગંભીર, શિણગાર, પ્રાણાધાર, હિયારા હાર વાલમ મારા સકલ ગુણ વિરાજમાન ચિરંજીવા T૧૩IT સ્ત્રીનો પ્રેમ અખંડ અને અતૂટ છે તે માટે પત્રમાં જણાવ્યું છે કે સજન તુમ મત જાણજ્યો, દૂર દેશ કો વાસ નેણ હમારા દૂર હૈ, ચિત્ત તુમારે પાસ. TI૧૮TI સજ્જન તુમ મત જાણજ્યો નો કછુ અંતર હોય, હમ તુમ જિવડા એક હૈ દેખન તું ન હોય. ૧૯TI સજ્જન તુમ ચતુર હો કીસો કારીયો માળ, પર હિતકી વાત નિવાહજો તન મન રાખીયો સાફ. ||૧૦| વળી પ્રિયા જણાવે છે કે આપણે દૂર રહીએ છીએ છતાં પ્રીત ઉમંગથી રાખજો. આપણો પ્રેમ વડની શાખા સમાન વિસ્તાર વિક પામે. અને આ પત્રમાં વિનંતીરૂપ એક ગાથા છે તે જોઈએ તો વિનતી એક સાહેબજી દાખું કર જોડ, કાગદ હિતકર વાંચજ્યો અંગે આલસ છોડ. Il૫Tી (૧૬૨) Page #174 -------------------------------------------------------------------------- ________________ હાથે લીજ્યો હિલકરી ચાહી ચિત્ત લગાય, | મન શુદ્ધમોરું રાખો , વાંચજ્યો સુખદાય. T૨૬I ( - પ્રિયાના હૃદયમાં રહેલો સ્વામી પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કરતો તે આ પત્ર વિયોગ શૃંગારની અવસ્થાનું નિરૂપણ કરવાની સાથે ૧) મિલનની ભાવનાને વ્યક્ત કરે છે. પદ્યમાં રચાયેલા આ પત્રમાં કોઈ નામોલ્લેખ નથી પણ પત્ર લખ્યાનો ઉલ્લેખ થયો છે. આ પત્ર કોઈ એક સ્ત્રીએ લખ્યો હોય એમ માનીએ પણ સમગ્ર સ્ત્રી સમાજનું વિયોગાવસ્થાનું ચિત્ર અંકિત થયું છે. પ્રણય જીવનને અનુરૂપ મંદકરૂણ રસ હોવા છતાં ચિત્તને સ્પર્શીને શુભ લાગણી પ્રગટ કરવામાં નિમિત્તરૂપ બને છે. સ્ત્રી લિખિત પત્ર જન કટાક્ષ, આલિમજ છે અનંતજસજાલિમ શાલિમ જગત વાલિમ જિહાં બલત. TI૧TI અગર સુવસ પ્રીતમ સુદાર નિડર રહો, ચિર કાલ, અમુકનગર પ્યારી લિખૌ, મુજરો લીયે સંભાલ. તુમ પંડિત તુમ ચતુર ચિત્ત પ્રીતમ ચતુર જિહાજ, પ્યારીઉતન ઉપર કૃપા રાખીયો રાજ. Tall પ્રીતમ મુખ તુજ કપારીયાં કરે ભ્રમર ઝંકાર જિણા જિહાં પ્યારી છે જલ મગન, સ્વર ઝીએ સંભાલ. T૪Tી પ્યારી રો મન મોરીયો, સો નિરમોહીન થાય, પ્રીતમ કે મુખ બારણે તન મન મેરી જાય. TITI ૯ ઓ આજનો દિહડો સુરજ ચંદ સિલામ, કે જો મિલિયે નિસ ભડકીયા તો પૂરવીયે હામ. ગુણ નિધાન કી ગોદ મેં કસરહી મોરડીયાહ, તો પ્રીતભરી ચોરલી તડભોડી કહી. TITI TITL TI૬IL (૧૬૩. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૦U 5 તુમ વાલમ મારા કાગદા, લિખીયા સરમાવેણ, વાંચિ નહીં વીસરીયે અક્ષર સુખ રટિંણ. T૮ll તુમ વાલમ અસવાર હો હમ તુરીયાણક તેજ ચંપા એડી ચોખદી તો હયલીયો હેજ. TIGHT પ્રીતમ પરી પ્યારીયા ઈમર્જપે આધી રાત, સખીયા સુણી ગુણ બોલવે, સાંવા સુખ શાત. ભાંતિ જિંગ ઉજલા નમણા જેહા કેલ, કિસતુરી ઝોલા પડયા હઈવે સજન મેલ. T૧૧TI પ્રીતમ પ્રાણ આધાર એહવા નહિં દીઠા સંસાર, મોતી જેહાં ઉજલા બાવના ચંદન જેહાં સુગંધ. T૧૨Tી કસ્તુરીયાં મૃગવીચારા સાચા, સમુદ્ર જિમ ગંભીર, ચંપારા ફલ કેવડા ક્યું પર ઉપગારી રાજસભ શિણગાર, પ્રાણાધાર હિયારા હાર, સકલગુણ બિરાજમાન ચિરંજીવ, I/૧૩TI ઈમ જંપે સહુ કામિની, રહતી મહારે પાસ, તે પ્રીતમ કેમ બીછડે, જ્યારી લાંબી આરા. T૧૪|| પ્રીતમ પ્રીત ન ઇડીએ, લિખતું કહીઓ માન, જૈસે ચંદા કમલિની દેખડરત દોનું પ્રાણ. _TI૧૫ll ધૂર કાતિ ફાગુણવીએ, જલકો લીજીયે છેહ જિનકો હમકું ચાહ હૈ મોકલજ્યો સસનેહ. T૧૬ પ્રીતમ થે મતિ જાણજ્યો, વિછુંડ્યા પ્રીત ધરાઈ, વ્યપારીનાં બીજર્યું, દિન દિન વધતી જાય. પ્રીતમ તુમ મતિ જાણજ્યો, તુમ બિછડ્યા કછુવન, છુપકી દીધી લકડી સલગત રેંટી નરેંણ. SI૧૮11 સજન તુમ મત જાણજ્યો, જો કછુ અંતર હોય, હમ તુમ જીવડા એકહે દેખનતું ન હોય. ૧૯ (છે T૧૭TI TI૧૯IT ૧૬૪) Page #176 -------------------------------------------------------------------------- ________________ IIoT ગરિરૂTT Ti૨૪TI સજન તુમ મત જાણજ્યો દૂર દેશ કો વાસ, નૅન હમારા દૂર હે ચિત્ત તુમારે પાસ. સજન તુમ ચતુર હો કહુ સો કારીયો માપ, પિણ હીત કી રાત નિવાહજ્યો તન મન રખીયો સાફ. [૨૧] હેત પ્રીત નીત રાખજ્યો ઘણો કરાવી કાંઈ, પ્યાર કી ઈટ વીનતિ, રાખજ્યો ચિત્તમાંહી. Tીર૨TI દૂર દેશાંતરે જે રહ્યાં મિલવા કો નહિ સંગ, તોંરહાં પ્રીત રખાવજ્યો જાનમેં ધારે ઉમંગ. સજ્જન ફલજ્યો વડક્યું વિસ્તરજ માસાંધર સાંજે મિલા તો ઉણહી રંગ રટેજ્યો. વિનતી એક સાહેબજી દાખું કરજોડ કાગદ હિતકર વાંસજ્યો, અંગે આલમ છોડ. હાથે લીજ્યો હીત કરી, ચીઠ્ઠી ચીત્ત લગાય, મન શુદ્ધમાંસું રાખજ્યો, વાંચજ્યો સુખદાય. Tરિ૬IT તુમ ન સજન કીજીયે, સો દુઃખ સુખ લેત વઢાય, વે સર્જન કીણ કામકે કામ પડ્યા ખિસ જાય. સજ્જન સબ જુગ મિતકર, વેર ન કર કિણ કામ, ઘર ઘર મીતન કર સકે ગામ ગામ ઈક ઠામ. T૨૮|| દુહા લિખીયા હેતસુ વાંચો મન ધરી યુપ, સુખ ઉપજે તન ઉલર્સ નિકસેં દુઃખ અનુપ. Tોર૯ની TI૫TI Tોર૭ll ( ૯. નેમજીનો કાગલ આ પત્રના લેખક મુનિ માનવિજય છે તેનો ઉલ્લેખ પાંચમી રા ગાથામાં થયો છે. પત્રના આરંભના શબ્દો “નેમજી કાગલ મોકલે છ રે' તે ઉપરથી નેમ-રાજુલના સંબંધ અને બંનેની મુક્તિનો સંદર્ભ છે ૧૬૫) Page #177 -------------------------------------------------------------------------- ________________ જાણવા મળે છે. પ્રભુ ભક્તિનો નિર્દેશ કરતો પાંચ ગાથાનો આ પત્ર જૈન સાહિત્યની વિવિધતામાં નોંધપાત્ર છે. નેમ-રાજુલના જીવનના પ્રસંગોને એક યા બીજી રીતે ગદ્ય પદ્યમાં સ્થાન આપવામાં આવ્યું છે તે ઉપરથી એમ જાણવા મળે છે કે એમના જીવનનો સમાજના લોકો પર વિશેષ પ્રભાવ પડ્યો હતો. અર્વાચીન કાળમાં પણ આવી સ્થિતિ છે. ‘લેખ લખ્યો છે' જેવા શબ્દોથી લેખ-પત્ર લખ્યાનો અર્થ પ્રગટ થયો છે. નેમજીનો કાગલ (કવિ માન વિજય) નેમજી કાગલ મોકલે, લેજો રાજુલનાર, હવે અમે સંજમ લેઈશું, જોવા આવો અમ સાથે પછી કેશો જે કહ્યું નહિ, આઠ ભવની છે પ્રીત વરતા, વાલિમ વારજો એ છે ઉત્તમ રીતે. લેખ લખ્યો છે રાજિમતી, જઈ રહ્યા ગઢ ગિરનાર, સ્વામી હાથે સંજમ લહ્યો, ઉપનો કેવલજ્ઞાન. અમે છીએ ગઢ ગિરનારનાં, લખજો સહેસારવેન તિહાં તમે વહેલા પધારજો, અમ મુકામ. હીરવિજય ગુરૂ હીરલો, માન કવિ ગુણ ગાય, એ રે સ્તવનો અમને ગમે, સહુના પૂરજો કોડ. ઈતિ નેમજીનો કાગલ. ||૧|| ||૨|| 11311 ||૪|| પત્ર સં. ૧૬૮૧ એટલે કે ૧૭મી સદીના છેલ્લા તબક્કામાં લખાયો છે. તેમાં ગુરૂપરંપરાના ઉલ્લેખ દ્વારા ગુરૂભક્તિનો ખ્યાલ આવે છે. પત્રની વિગતો શાસ્ત્રીય આચાર અને વિધિને વફાદાર રહેવાની સાથે સંબંધ ધરાવે છે. પત્ર સ્વરૂપને અનુરૂપ સંક્ષિપ્ત માહિતી દર્શાવતો આ પત્ર નમૂનેદાર છે તેમાં સંસ્કૃત ભાષાના શબ્દ પ્રયોગો ૧૬૬ ||૫| Page #178 -------------------------------------------------------------------------- ________________ વિશેષ છે. તેમાં પત્ર લેખકના નામની સાથે રચના સમયનો પણ તે પરંપરાગત ઉલ્લેખ થયો છે. પત્ર દ્વારા ગુરૂ આજ્ઞા શિરોધાર્ય કરવાની ભાવનાની સાથે શાસ્ત્રીય મત પ્રમાણભૂત ગણવાનો આ વિચાર પ્રગટ થયો છે. પત્રના લેખક વિજયદેવસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિ છે. ગુજરાતી ભાષાના વિકાસની દૃષ્ટિએ પત્ર મહત્ત્વનો છે. પત્ર - ૧૦ (તથ શ્રી વિજયદેવ સૂરિનઈ શ્રી વિજયાનંદસૂરિ લિખિ આવ્યું. છઈ જે શ્રી પૂજ્યજી જે મુજ નિ. લિખિત પ્રસાદ કીધું છઈ તેહનઈ અનુસારઈ આઈ શ્રી પૂજ્યજીની આજ્ઞાઈ પ્રવર્તવું તથા ગચ્છ મર્યાદા સઘલી શ્રી પૂજ્યજી ચલાવઈ તથા શ્રી પૂજ્યજી પછઈ શ્રી પૂજ્યજીના પટોધર ચલવાઈ છઈ ઈતિ મંગલમ્ ઓમ નવા શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ શ્રી હીરવિજય સૂરીશ્વર ગુરૂભ્યો નમઃ, શ્રી વિજયસેન સૂરીશ્વર ગુરૂભ્યો નમઃ, ભટ્ટારક શ્રી વિજયદેવસૂરીશ્વર ચરણાનું શિશુ વિજયાનંદો વિજ્ઞપયતિ અપર ક્ષેત્રાદિક કામિ શ્રી પૂજ્યજીની આજ્ઞાઈ પ્રવર્તવું તથા ભટ્ટારક શ્રી વિજયદેવસૂરી જેહની પાટ ભલાવઈ તેઅ સઘલી ગચ્છ મર્યાદા ચલાવઈ તિહાં અમૂહો પક્ષ ન કરવો. શ્રી પૂજ્યજીના પટોધારિણી રૂચિ પ્રવર્તવું તથા કસી વાતઈ રાગદ્વેષ ઉપજઈ તે ન કરવું તથા પંન્યાસપદ પ્રમુખ પદ ન દેવા તથા પૂજ્યજી પછઈ શ્રી પૂજ્યજીના પટોધારી જિહાં હોઈ તિહાં તેડાવઈ તિવારઈ જ આવવું. સહીઉ સં ૧૬૮૧ વર્ષ ૧ ચૈત્ર સુદિ ૯ને દિને ઓમ નવા શીશ્ન વિજયાનંદો વિજ્ઞપયત્યપર ઉપરી લિખ્યું ડે છઈ તે અમહારઈ સહાઉ ઈતિ મંગલમ્. ઓમ નવા શ્રી વિજયદેવસૂરિ ભિ લિખતે ઉપરિ હેઠી હs લિપસ્યું તે સહી || શ્રી હીરવિજય સૂરીશ્વર ગુરૂભ્યો નમઃ | શ્રી ? (૧૬૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ વિજયદેવસૂરભિ લિખ્યતિ ।। શ્રી વિજયનંદ સૂરિ યોગ્ય ।। અપરં શ્રી વિજય તિલકસૂરિ આચાર્ય પદ પ્રમુખ જે જેહની દ્વિધા છઈ તે સર્વ સાબતી । તથા અમ્હે બીજો પટોધ૨ થાપું તિવારઈ માંહોમાંહી દીક્ષાના પર્યાય કાઈ મેલઈ વડલહુડા વંદનાદિક સર્વ વ્યવહા૨ સદાઈ સાચવવો. તથા અમ્હો તથા અમ્હારઈ પટોધરઈ ક્ષેત્ર પોતઈ રાખીનિપછઈ તુમ્હની મન માનતો ક્ષેત્ર ૨ પૂછી નઈ તે મધ્યક્ષેત્રે ૧ વડું । ક્ષેત્ર ૧ તે પાસઈ લહુડા પૂછાવીનઈ પછઈ બીજાં ક્ષેત્ર આદેશ દેવાના પટા લિખવા તથા ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ તથા અમ્હે જે સર્વજ્ઞ શતક ગ્રંથ અપ્રમાણ કરવા બાબત જે પટા લિખ્યા છઈ તે પટાસર્વ તૃણિ પ્રમાણ જાણવા, તથા વડે૨ ના રાસભાસ ગીત ગાતાં વિરુદ્ધવચન ન ગાવાં કોઈ ગીતારથના કાર્યક્રમ આશરી તુમ્હે કહણ કહો તે સમયા નુસારઈ અમ્હે માનવું તથા તુમ્હે અમ્ડની લિખિત આપ્યું છઈ તે લિખિતનઈ અનુસા૨ઈ અમ્હારું લિખિત પ્રમાણ છઈ તથા ઘરમી માણસઈ કુણઈ પૂરવલો રાગદ્વેષ મનમાંહિ આણવો નહીં. અનઈ ગચ્છ મર્યાદા સર્વનઈ શાતા ઉપજઈ તિમ ક૨વું સહીઉં સં. ૧૬૮૧ વર્ષ પ્રથમ ચૈત્ર સુદિ ૯ દિને. પત્ર – ૧૧ આ પત્રના લેખક મુનિસેન વિજય છે. તેમાં અભ્યાસ કરવા માટેના ગ્રંથો દશવૈકાલિકના બોલાવા અને શ્રીપાળ રાજાનો રાસનો ઉલ્લેખ થયો છે. સાધુ જીવન વ્યવહારને અનુરૂપ અનુવંદના-વંદનાસુખશાતાનો ઉલ્લેખ થયો છે.) પાર્શ્વજિન પ્રણમીઈ આરાધના પરસું સંઘને સરૂપચંદ રાયચંદજો લિખિતંગ – મુનિસેન વિજયનો ધર્મલાભ વાંચજો. અંતરે ઈહં દેવગુરૂ પસાય કરી સુખશાતા છે. તમારી સુખશાતાનો હમણાં કોઈ કાગલ આવ્યો નથી. તે વાસ્તે અમને ચિંતા ઘણી જ થયા છે. તે વાસ્તે તમો અમદાવાદ સુધી કાગલ વાંચીને તરત ૧૬૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ આવજો. માગસર સુદ ૧૧ અમદાવાદનો સંઘાત સારો જોઈને લેજો. શ્રીપાલજીનો રાસ પરત (પ્રત) લતા આવજો. બીજું મન માયા આવીને અમારી વંદના કેજો. મુનિ ગુલાબવિજય પાસે દશ વૈકાલિક સૂત્રના બોલાવો છે. તે તમે અમારા સતી માંગજો. આપે તો લઈ આવજો. બીજા કોઈ બાલાવબોધન મુનિ ગુલાબવિજય પાસ પરત હોય તો માંગી લેજો. તમો તેર સરી અમદાવાદ આવજો. દિન પાંચ રહીને જાજો. પણ તરત આવજો. કાર્તિક વદ ૮ દેવ જાત્રા કરતડાં સંભારજો. ગામ તમને સંભારી છે. સબ સંઘને અમારો ધરમલાભ કેજો. કાગલ - ૧, પરત સરૂપચંદ રાયચંદને. પુત્ર - ૧૨ ૫.પૂ.પદ્રવિજયજીનો આ પત્ર સંયમ જીવનના વ્યવહારને અનુલક્ષીને લખાયો છે. પત્ર શૈલી પ્રમાણે સ્વસ્તિથી પત્રનો આરંભ થયો છે. તેમાં ગુરૂને પ્રણામ કરીને પત્ર લેખન થયું છે. પત્રની શૈલી સરળ અને સુગ્રાહ્ય છે. સ્વસ્તિ શ્રી પાર્શ્વ પરમેશ્વર પ્રણમી શ્રીમતી તત્ર શ્રી બજાણા સુથાને પૂજ્યારાધ્ય સકલ પંડિત શિરોમણિ પં. શ્રી પૂજ્ય જશવિજયજી ચાં. શ્રી દસાડા થકીલા. ભાઈ પદ્મવિજયની વંદના ૧૦૮ વાર વાંચ્યો. અત્ર સુખ, તત્રાપ્યસ્તુ અપર તમારો સમાચાર મેલ્યા. દયાશંકરના મુખથી જાણ્યા. પં. અમૃત વિજેના શિષ્ય મુનિ કલ્યાણ ફાગણ વદ ૧૪ આડીસરથી રાતે નીસર્યા ગ ઝડપે નિર્ભયે. પલાંસુએ થઈને શ્રી સિદ્ધાચલ સંઘ ભેગા ગયાં. તેમાં એક ચોલપટો, એક કપડા વરાણ બીજું કેન કાંઈ નથી. તે જાણજો. બાકી એક | મુનિ કૃષ્ણ છે અને પોતાને પણ ડાબું અર્ધ અંગ ઝલાયું છે. જિમણો ૧૬૯) Page #181 -------------------------------------------------------------------------- ________________ અંગ અક્કડ છે તે જાણજો. ઉપાસરે આવી પૂગજો - ચેલા બાહાર વોરા બહેર દાસની વંદના વાંચજો. તત્ર સાધુને વંદના કહેવી. વલતો પત્ર લખતા મિતિ ચૈત્ર વદ ૧૦ પ્રેમપત્ર દેવાજી કામકાજ ' લખજો. હેત નેહ રાખજો . પૂજ્ય સકલ પંડિત શિરોમણી પં. શ્રી જયવિજયજી. પુત્ર - ૧૩ (આ પત્ર શ્રી જિનચંદ્રસૂરિએ સંવત ૧૮૪૬ના ફાગણ સુદ પાંચમને દિવસે લખ્યો છે. મુનિ વ્યવહારને અનુરૂપ વંદના-સુખશાતા દર્શાવવામાં આવી છે. પત્રમાં સંસ્કૃત ભાષાના શબ્દ પ્રયોગો નોંધપાત્ર છે. પત્ર સ્વરૂપને અનુરૂપ આ પત્ર નમૂનેદાર છે.) પત્ર અસ્તિ શ્રી પાર્થેશ પ્રણમ્ય શ્રી સમેતશિખર ગિરિવરા ભટ્ટારક શ્રી જિનચંદ્ર સૂરિવરાઃ પરિકરઃ શ્રીકાલઢુ - નાસુસ્થાને / ૫ / પ્ર | યુક્તિધર્મ મુનિયોગ્ય | સમનુનમ્ય / સમાદિશંતિ શ્રેયોત્રો તત્રત્ય ચ દેય. તથા અત્ર ની શ્રી સંઘ દિન ૨ સેવાભક્તિ વિશેખ સાચવૈ છે.બીજું આદેશ પત્ર લિખાવી મળ્યો છે. સોપહં ચચ્ચે સમસ્ત શ્રાવક શ્રાવિકાને ધર્મલાભ કહેજ્યો. વા. અમૃત ધર્મ ગણિ વા. ઉદય ધર્મગણિ વા મતિ વિનય ગણિ વા. કુશલ કલ્યાણ ગણિનીડનુવંદણા વાચેજ્યો. પ્રસ્તાવેં પત્ર દે જ્યો મિન ફાગુણ સુદિ ૫ સં. ૧૮૪૬ રા. તિથી અમેહ અજીમગંજરે શ્રી સંઘ સહિત ફાગણ સુદ ૫ દિને સમેત શિખર કી યાત્રા - જાણેજ્યો.. (જ્યાં વા છે ત્યાં વાચક સમજવાનું. વાચક એટલે ઉપાધ્યાય) છે '૧૪. શ્રી સીમંધરજિન ફરદી મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન શ્રી સીમંધર સ્વામીને કેન્દ્રમાં રાખીને પત્રો પ્રાપ્ત થાય છે. ભક્તોનો ઉદ્ધાર કરવા માટે વીતરાગ ૧૭૦) Page #182 -------------------------------------------------------------------------- ________________ સિવાય અન્ય કોઈ સમર્થ નથી. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધ સ્વામી વિચરી રહ્યા છે તે ભયક્ષેત્રથી અત્યંત દૂર વસેલા હોવાથી પત્રરૂપે વિનંતી કરવામાં આવે છે. આવી પ્રગટ અપ્રગટ રચનાઓનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે. તેવી જ એક કૃતિ શ્રી સીમંધરજન ફરદી છે. ‘ફરદી’ અરબી ફારસી ભાષાનો શબ્દ છે. રાજકીય પરિવર્તનોમાં મુસ્લિમ શાસનકાળ દરમ્યાન અરબી ફારસીના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાતા હતા. તે દૃષ્ટિએ ‘ફરદી' શબ્દ કવિએ વાપર્યો છે. તેનો અર્થ ‘એક’ એટલે કે ‘જોડ’ નો અર્થ બે થાય છે. ‘ફરદી’ નો અર્થ એક થાય છે. એકપત્ર એ અર્થમાં ફરદી શબ્દપ્રયોગ થયો છે. હિન્દી શબ્દ કોશમાં ‘ફરદી’ નો અર્થ સૂચના - માહિતી દર્શાવ્યો છે તે રીતે વિચારતાં વિનંતી કે ભક્તની અરજીનો અર્થ પણ સંભવે છે. સીમંધર જિન ફરદી એટલે વીતરાગ વિવિધ ગુણોનું વર્ણન. આ પત્ર દ્વારા વીતરાગનું સ્વરૂપ જાણવા મળે છે. પત્રનો આરંભ નીચે પ્રમાણે થયો છે. સ્વસ્તિ શ્રી મહાવિદેહ પુલાવતી વિજયે પુંડરીકણી નયરી શુભસ્થાને પૂજ્યારાધ્યોત્તમ સકલ ગુણ નિધાન અનેક ઉપમા વિરાજમાન... થી શરૂ થતો પત્ર લેખકની સંધિસમાસયુક્ત શૈલી દ્વારા વિદ્વતાનો પરિચય કરાવે છે. આ પત્ર વાંચતાની સાથે બાણભટ્ટની કાદંબરીની શૈલીનું સ્મરણ થાય છે. ભગવાનના ૩૪ અતિશય વાણીના ૩૫ ગુણ, ૧૮ દોષ રહિત જિન વાણી, અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત, ૧૦૦૮ લક્ષણ, સર્વગુણ સંપન્ન ૬૪ ઈન્દ્રોવડે પૂજિત વગેરે દ્વા૨ા વીતરાગનો મહિમા દર્શાવ્યો છે. પછી વિશેષણયુક્ત નિરૂપણ કરતાં જણાવ્યું છે કે જીવરાજના ગરીબ નિવાજ, જગતજીવના વત્સલ, તરણતારણ, અસરણસરણ, જગતભૂષણ રાજરાજ્યે જિનરાજ સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ જીવ કૃપાલ, ૧૭૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ કર્મશત્રુ નિકંદક ધર્મચક્રી શ્રી ૧૦૦૮ શ્રી સીમંધર સ્વામી ચિરંજીવો લિખિતંગ દક્ષિણાર્થ ભરતક્ષેત્ર મધ્યખંડ જનપદ દેશએ દેહલપુરથી સેવક આજ્ઞાકારી કિંકરાંક કંગાલ દાસાનુદાસ ગુમાસ્તા જીવાની વંદના. ક્રોડાકોડ વાર. આવાં વિશેષણો યુક્ત સંબોધન પછી જીવાત્મા શ્રી સીમંધરસ્વામીને વંદના કરે છે. કવિની અજબગજબની કલ્પના શક્તિનો નમૂનો આ પત્ર શૈલીમાં નિહાળી શકાય છે. જીવાત્માની નમ્રતા અને વિનય પણ જોઈ શકાય છે. દેવાધિદેવ તીર્થકર સામે તો આ જીવાત્મા ગરીબ, સેવક, નોકર જેવો બનીને સ્તુતિ કરે છે. જગ ચિંતામણી અને નમુત્યુર્ણ સૂત્રમાં ભગવાનનાં વિશેષણો જોવા મળે છે. જીવાત્મા મોહનીય કર્મની માયાજાળમાં ફસાયો છે તેનું રૂપકાત્મક વર્ણન કર્યું છે. આ પત્રની શૈલી ઉપમિતિ ભવ પ્રપંચ કથા સાથે સામ્ય ધરાવે છે. આત્માની દયાજનક સ્થિતિ દર્શાવતાં લેખક જણાવે છે કે મસ્તકપુરી ધ્રુજે છે, કર્ણપુરી મે તો કહનોઈ શબ્દ સંભળાતો નથી. નાસકાપુરી મેં તો વસતા નથી, દંતપુર ભાંજ ઢમઢોર, કીધા છે મુખ સુદા વાદકી દાંતી બંધ થઈ છે. રસનાપુરી તો લડખડે છે, હૃદયપુરી તો વાસા શૂન્ય થઈ છે, હસ્તપુરી તો ધ્રુજે છે, લોચનાપુરી બેહવાલ થઈ છે વગેરે..... કુકર્મ સંયોગો આત્માની આવી દશા થઈ છે હવે આ કર્મોનો નાશ કરવા માટેની સામગ્રી મળે એવી પ્રભુને વિનંતી કરી છે. તે ગરીબ નિવાજ, અભયપદદાયક, અંકના ભીરુ સેવક, મારા પર સુનજર અનુકંપા કરો. કર્મશત્રુ સામે યુદ્ધ ખેલવા માટે હે પ્રભુ સમકિત સેનાપતિ, છે ધર્મપ્રધાન, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ચતુરંગી સેના, નિશ્ચય અને સ્થાન વ્યવહારરૂપી નિસાણ (લક્ષ્ય-ધ્યેય) અને ધ્યાન ધ્વજ, વગેરેની જાહ માંગણી કરવામાં આવી છે. વળી સુબુદ્ધિ સુભટ મળે શુભ ધ્યાન, (૧૭૨ Page #184 -------------------------------------------------------------------------- ________________ શુભ યોગ, નિર્જરા, વૈરાગ્ય, કરૂણા જિનવચનમાં શ્રદ્ધા મળે તો મોહરાજા સામે જંગ ખેલીને વિજય મળે. ઉપરોક્ત સામગ્રી આત્માને કર્મ શત્રુ સામે લડાઈ કરવા માટે ઉપયોગી છે. આ મળેતો તે મોહરાજા - કર્મોનો પરાજય થાય છે અને આત્મા મોક્ષનગરનું શાશ્વત સુખ મેળવે છે. કવિએ યુદ્ધના વર્ણનમાં વિશિષ્ટ શબ્દ પ્રયોગો દ્વારા યુદ્ધનો અનુભવ કરાવ્યો છે. યુદ્ધમાં બાણ છુટે છે, હડડડ, ધડડડ, ચડડડ, ઠો, ગડડડ, જ્ઞાન તોપો છૂટે છે એટલે મોહરાજા પરાસ્ત થાય છે. પછી સીમંધર સ્વામી ભગવાનની (રાજા) આણ વર્તે છે. યુદ્ધમાં વિજયનો આનંદ વ્યક્ત કરતાં નગારાના સંગીતમય ધ્વનિ આ પત્રને રસિક બનાવવામાં પોષક બને છે. ઝી, ઝણણણ ઝિગડદાં, દાંદાંગડ, દાગડદાં, ધનીકટદાં વિધિનિક, ધનીકળી જેવા શબ્દો વિજયાનંદનો સાક્ષાત કરાવે છે. આ કર્ણપ્રિય સંગીતમય ધ્વનિના નિરૂપણથી પત્ર પૂર્ણ થાય છે. * સીમંધર જિન ફરદી એક ઉત્તમ પત્ર છે. તેમાં રહેલી જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન, આત્મા ઉદ્ધારનો માર્ગ અને વીતરાગની ભક્તિ ગુણ કીર્તન આત્માનો અવશ્ય ઉદ્ધાર કરે જેવી વિગતો મહત્વની ગણાય છે. શૈલી દષ્ટિએ આ પત્ર ઉત્તમ કક્ષાનો છે.વારંવાર વાંચવાની ઈચ્છા થાય અને તેમાં રહેલા વિચારો આત્મસાત્ થાય તેવા આપત્ર નમૂનેદાર છે. તો વળી જૈન પત્ર સાહિત્યનું ગૌરવ વધારે છે. અધ્યાત્મ રસિક વર્ગને માટે આવી શૈલીનો પત્ર વિદ્વાન કક્ષાના આનંદ આપવાની સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન પણ બને છે. - જૈન સમાજમાં પ્રભુભક્તિ મોટા પાયા પર થાય છે. પણ આ છે. પ્રભુ પાસે શું માંગવું તેની સૂચી આ પત્રમાંથી મળે છે. લોગસ્સ નાહ અને જયવીયરાય સૂત્રને પણ યાદ કરીને પત્રની સૂચીને સમજવાનો છે ૧૭૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન આદરવો જોઈએ તો મહાદુર્લભ મનુષ્ય ભવ ભવભ્રમણ કરાવનાર ભૌતિક માંગણીઓમાંથી મુક્ત કરાવે ને નિષ્ફળ ન જાયે તેવું વાતાવરણ જીવનમાં સર્જાય એ આ પત્રની ફળશ્રુતિ છે. તો ૧૯મી સદીના અંત સમયમાં લખાયેલો આ પત્રના લેખ (2) તરીકે કવિ “નર’ શબ્દ પ્રયોગ થયો છે. આવું નામ કોઈ જગાએ જાણવા મળતું નથી. નરચંદ્ર નામના કવિએ પત્ર લખ્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે. પત્રની ભાષા અને શૈલી જોતાં એટલું સ્પષ્ટ થાય છે કે કોઈ પંડિતનીર ચના હોય તેમ વિશેષ સંભવે છે. આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, - શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા પૃ. ૫ પૃ. ૧ (પૂર્વાદ્ધ) એ શ્રી સીમંધર સ્વામિ ફરદી | સ્વસ્તિ શ્રી મહાવિદેહપુષ્કલાવતીવિજય પુંડરીકણીનયરી શુભસ્થાનેં પૂજ્યારાધ્યાત્મ-સકલગુણનિધાન-અનેક ઉપમાવિરાજમાન-ચતુર્વિધિ તીર્થકર્તા પાપમલપડલરહિતકર્તા સ્વયંબુદ્ધ લોકનાથ અક્ષયે ગઢ ? સાધક ધર્મદાતાર ભવ્યજીવના તારક અનંતજ્ઞાનદર્શનચારિત્રાતપના ધરણહાર અજ્ઞાનમોહમિથ્યાત્વદુર્મતિના ટાલણહાર પાખંડપરમતના ગાલણહાર ગ્યાંનદશાના અજૂઆલણહાર પરમદાતાર પરમદયાલ પરમકૃપાલ જગદાધાર જગ(દા)ણંદ જગનાહ જગપ્રિય જગગુરૂ દેવાધિદેવ અસુરસુરમુનિવરના નાયક મહાગોવાળ મહાસાર્થવાહ મહાનિમક પરમદેવ પરમગાર્ડ પરમોપકારકારક સંસારરૂપસેતષાનાં બંદીખાનાના કાઢણહાર ૩૪ (ચોત્રીસ) અતિશય ૩૫ (પાંત્રીસ) વચનાતિશયસહિત સર્વદોષરહિત GT અષ્ટપ્રાતિહાર્યોપેત ૧૦૦૮ (એક હજાર આઠ) લક્ષણોપેત સર્વગુણ (E સહિત (૧૭૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૧(ઉત્તરાદ્ધ) બી ૬૪ (ચોસઠ) ઈન્દ્રના પૂજ્ય ધર્મસી જીવરાજના ગરીબનિવાજ જગતજીવના વછલ (વત્સલ) તરણતારણ અસરણસરણ અસંયમમિથ્યાતિમિરહરણ જગતભૂષણ રાજરાજ્ય જિનરાજ સર્વજ્ઞ સર્વદર્શી સર્વજીવકૃપાલ કર્મશત્રુનિકંદક ધર્મચક્રીશ્રી ૧૦૦૮ (એક હજાર આઠ) શ્રી સીમંધર સ્વામિ ચિરંજીવો લિખિત દક્ષિણાદ્ધભરતક્ષેત્ર મધ્યખંડ જનપદદેશે દેહલપુરથી સેવક આજ્ઞાકારી કિંકરાંક કંગાલ દાસાનુદાસ ગુમાસ્તા જીવાની વંદના કોડાકોડવાર ઘણું ઘણું મોનસું અવધારજ્યો. સેવક ઉપરેં સુનજરનું મહરસું ઘણી કૃપાસું જોવસી. હું અવગુણરો ભંડાર છું. રાજ અવગુણ સાહમાં ન જોવસી. મોટાની નજર મોટી હુર્વે. નિજરનું નવનિધિ દોલત હુર્વે. અમંચ (અપરંચ) સમાચાર એક પ્રીછજ્યો, નગરનો રાજધાની એહવો સમોવત્તાંણો છે. મનોજી પ્રધાન ૧, કુબુદ્ધિજી પટેલ ૨, કામોજી દેસાઈ ૩, ક્રોધજી કોટવાલ ૪, માંનોજી વજીર ૫, માયોજી ખીજમતદાર ૬, લોભોજી કાજી ૭. - પૃ. ૨ (પૂર્વાદ્ધ) સી મોહોજી ફોજદાર૮, ઈરષોજી શેઠ ૯, તૃષ્ણોજી છડીદાર ૧૦, ચિધોજી દીવાદાર ૧૧, વિષયોજી હલકારો ૧૨, નિદ્યાજી ૧, ઠગાઈજી રે, અધમોજી ૩, હિંસ્યોજી ૪, ઈત્યાદિ અન્સાઈ ચોવટીયા છે. રાગદ્વેષ જીવાકા ઉમરાવ છે. તે સગવાઈ મસૂદી? સિરકારના કામને તન દેતા નથી. તિર્ણ અને ખોટી મત દેઈ દઈ અનંતકાલ રુલાબે ગુલાબે પોં કાંઈ એક વાકબ? થયો તિણે અવસરે હિંસ્યાકર્મી પરીસહ રાજાનો પુત્ર મોહ પલ્લીપત ફોજદાર માહામેવાસી વાંકો દુષ્ટ ચંડ રૌદ્ર માઠા પ્રણામનો ધણી છે. તિણ સર્વજગત્ર(ત)નેં નિર્તન નિકણ કીધો છે. અને વળી તેણે જરાચંદ ચોપદાર મલાયો છે. તિણ આવત પાણ ૧૪ (ચવર્દે) પડગના તમાંમ ઉજડ કર્યા છે, તેની વિગત મસ્તકપુરી તો ધ્રુજે છે ૧, (૧૭૫) Page #187 -------------------------------------------------------------------------- ________________ કર્ણપુરીમેં તો કેહનોઈ શબ્દ સંભળાતો નથી ૨, નાસકાપુરીમેં તો વસતો નથી ૩, દેતપુર ભાંજઢમઢેર કીધો છે ૪, મુખસૂદાવાદની ઘાટી બંધ થઈ છે ૫, રસનાપુરી તો લડઘડે છે ૬, હૃદયપુરી તો તે વાસાશૂન્ય થઈ છે ૭. પૃ. ૨ (ઉત્તરાદ્ધ) ડી હસ્તપુરી તો ધ્રુજે છે ૮, લોચનાપુરી તો બેહાલ થઈ છે ૯, પેટલાવાદમેં તો માલ ખપતો નથી ૧૦, વૃષણપુરીમેં તો કાંઈ ઉભો દીસતો નથી ૧૧, મૂલદુવારો કાંઈ ધીરજ ધરતો નથી ૧૨, ચરણપુરીમેં તો કાંઈ સકાર રહ્યો નથી ૧૩, ચર્મપુરી તો નિરાટ લટક રહી છે ૧૪, ઈત્યાદિ સગલા પડિગનાંમેં હાહાકાર થયો છે, તે દેખી જીવોજી ઉદાસ થયા છે, મસૂદી સગલાવિ રડ રહ્યા છે, અહારો કી સખાઈ નથી અને સ્ટ્રોં કરીયેં? દેહલપુરી પામી તે પિણ અસાર કુકર્મનેં ઉન્હેં મસૂદીપણિ હુક માનતા નથી. મહારાજના ચરણકમલ તો ગાઢા વેગલા થયા છે અને વિચે વિકટ પંથ પહાડ નદીયાં×? ગી ભૂતપ્રેતહિંસક જીવાદિ ઘણા આવિવાનો કાંઈ ઉપાય દીસતો નથી. અમારા મસૂદી તો મરાવામું છે. રાજરો કોઈ વોલાઉ નથી, પાંખ તથા વૈક્રિયલબ્ધિ તથા વિદ્યા તથા વિદ્યાધર તથા દેવતા નથી તેણે કરી આવી મિલું. તે માટે અત્યંત ચિંતાતુર થયો છું. અને તે સાથે લડાઈ કરવાની સઝા? ઈ સમર્થ નથી. પૃ. ૩ (પૂર્વાદ્ધ) ઈ તે ભણી હે દીનદયાલ કૃપાલ ગરીબનિવાજ સંકટશોકનિવારક અભયપદદાયક રાંકના ભીરુ સેવક ઉપર્વે સુનીજર (વા અનુકંપા મયા કરી, રાજરો મસૂદી પ્રધાન ધર્મસી સમ્યકત્વ સેનાપતિ ) સામાન્ય સામગ્રી સહિત મેલો તો અમારે આધારથાય. હે મહારાજ કરુણાનિધાન મહિર દરીયાવ રાંક કંગાલ દીનનેં આપરો હી જ આધાર ચે. બાકી સર્વ મેલો સંસારનો માહરા એકાંત દુશ્મનરૂપ ૧૭૬) Page #188 -------------------------------------------------------------------------- ________________ છે, પિણ સ્યું કરીયેં? કર્મવશ પડ્યો છું અનાથની વાહ૨ રાજ વિના દૂજો સંસાર મેં કોઈ કરણહાર દીસેં નહીં તે માટે હે પ્રભુ વેગી વહાર કીજ્યો હિવે શ્રીહજૂર કાગદ માલમ હુવો તે વાંચી કરુણસાગર કૃપાનિધાન અનુકંપા આણી ધર્મસીપ્રધાન સમ્યક્ત્વસેનાપતિને મેલીયો તદા અપૂર્વકરણ શુભમુહૂર્ત જ્ઞાનદર્શનચારિત્રરૂપ ચતુરંગની સેન્યા (ના) નિશ્ચેવ્યવહારનિસાંણ ધ્યાનધ્વજા પંચવિધ સ્વાધ્યાય સઈદાંનાગડ ૨? ગુપ્તસ્વર્ણાઈ સુમતિસિંઘુડા યોગસંગ્રહનાટક જ્ઞાનં વરાકાં. પૃ. ૩ (ઉત્તરાર્ધ) એફ ભાવનાતોપખાંનો ગડડાત અટાપોઘનઅવજા કરતો ૧૮ (અઢાર) સહસશીલરથસંગ્રામીક ક્ષમાખડ્ગ તપત્રિશૂલ ભાવબાલા ક્રિયાકટાર શીલ ૯ (નવ) વાડિ બગતરટોપ સન્નાહનયનેજા પુન્યઢાલગાલા પ્રષ્ણોત્તરગુઢા અરથ વ્યાઘજંઝીરા વ્યાખાંણબાંણ ઈત્યાદિ અનેક (શ) શાસ્ત્રસહિત ૧૦ વિધ યતિધર્મ વાંકા ઉમરાવ ચરમક૨ણસત્તરીરૂપાદિ સુભટ પંચમહાવ્રત ખજાનાસહિત ધર્મોપદેશ નકીબ બોલતા ૪ તીર્થબિરુદાવલિ બોલતા સ્યાદ્વાદમાર્ગે ચાલતાં ગુણસ્થાને વાસા સુખે સુખે વસતા દયાદાન વરસાવતા ચરવારૂપ નગારો દેઈ તુરત ધરમસીપ્રધાન ચઢ્યો કષાયરૂપ આવીનેં દેહલપુરનો ઓજીરમિથ્યાજી તિણસું રાડમાંડી જીવોજી સાંભલીને આનંદ પામ્યા ધર્મસીપ્રધાનસ્સું આવી મિલ્યા. તદા મોહરાજા સાંભલી કટકલે ચઢ્યો કષાયરૂપસેન્યા(ના) રાગદ્વેષનીસાંન કુધ્યાનજા ૭ (સાત) સો દુર્નચનેધ જાપતાકા ફરસ્યાં પંચવિષયસિખસઈદાંનામ પડતા નિંદ્યાસુરણાઈ રાગદ્વેષ - પૃ. ૪ (પૂર્વાá) જી સિંધૂડા તૃષ્ણાનેકવિધનાટક મિથ્યારાત્રે અવિરતિક્રિયારૂપ આરાવો આવાજ કરતો ૮૪ (ચોરાસી) લાખ જીવાયોનિ ૧૭૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ મહાસંગ્રામીકરથ ક્રોધખડ્ગ તોતકો ? ત્રિશૂલ ભાવભાલા ક્રિયાકટાર કુશીલબગત૨નાગણીસહત ફૂડગોલા મર્મમૃષા ઝંઝીરા બાદરાબાણ કૃષ્ણલેશ્યાકબાંણ ઈત્યાદિ (શા)શસ્ત્ર લેઈ ૧૦ મિથ્યાત્વ વાંકા ઉમરાવ ૧૭ (સત્ત૨) ભેદે અસંયમસુબટ ખોટાવ્રતખજાંના સહત નિંદ્યા નકીબ કુસૂત્ર ઉપદેશબિરૂદ દેતા ઉન્માર્ગ ચાલતાં સંસારનગરનો ગઢ સંબાહ્યો. નિંદ્યા અસાતના અવિનય અભક્તિ કુબુદ્ધિ કુદૃષ્ટિ કુલેશ્યા અશુભધ્યાન મમતા કૃપણતા ઈત્યાદિ બાંણગોલા સઝ કીધા ૩૨ દોષનાટક હિંસ્યા દાન વરસાવતો મોહપલીપતનો મિથ્યાજી સેન્યાપતિ ચઢ્યો, બિહુંરી અણીયાં મિલી તિહાં ધર્મરાજા ઉપશમશ્રપકશ્રેણિ અપૂર્વકરણ સમતારસલઘુતા સુમતિ સુબુદ્ધિ શુભલેશ્યા શુભધ્યાન શુભયોગ સુદષ્ટિ ગુણસ્તુતિનિર્જરા ચરણજ્ઞાનદાનાદિતોપખાંનો આયુધસામાનસામગ્રી લેઈ શ્રદ્ધાનગારો. પૃ. ૪ (ઉત્તરાá) એચ દેઈ વૈરાગ કરુણા જિનવચનસહણા રુચ પ્રતીત બહુમાંન કીર્ત ઈત્યાદિ સિંધુરાગ કરાવતી, જ્ઞાનધ્યાનાદિ બાંણ વરસાવતો, કર્મશત્રુનાં પ્રાણ હરતો, જ્ઞાનાવરણ ચૂરતો, સુભટાંસહિત, સંગ્રામકરણ લાગો તિહાં મહાભારત સંગ્રામ હુવો. જ્ઞાનતોપાં છૂટી હડડડ ૪ ઘડડડ ૪ ચડડડ ૪ ઠોં ૪ ગડડડ ૪ ધડડડ ૪ છુટી મોહની ફોજાં ભાગી હણણણજ ખડડ ૪ ઝણણણ ૪ તણણણ ૪ તસ બાંણ છૂટા, મોહસિર તૂટા, ધ્યાંનભાવનાદિ તોપાં ગડગડી, મોહની ફોજાં ખડખડી, દયાના ખાલ ચાલ્યા, સમતાકરુણારસપૂર હાલ્યા, મોહ હાઠો, જોરઘાટો, તિમિર ત્રાઠો, ધર્મકેડ ધાયો, મોહ નસાયો, લૂટી ફૂટીહણી દૂર કાઢ્યો, જીતયશ ચઢ્યો, બહુલ વઢ ચૂકો, જીતકો ભે૨ ફૂકો, કેવલ ઉત્સવ ટૂંકો, ધર્મ જીતો, મોહ થયો રીતો, જીવાજીનેં સુખ કીધો, મોક્ષનગર પહુંચાડી દીધો, શ્રી સીમંધરજીની આંણ વર્તાવી નગારો દીધું, ધિકટદાં ૪ ધોંદોંકટ ૪ ૧૭૮ Page #190 -------------------------------------------------------------------------- ________________ ઝીં૪ ઝણણણ ૪ ઝિંગડદાં ૪ દાંદાંગડ ૪ દાગડદાં ૪ ધનીકટદાં ૪ વિધિનિક ૪ ધનકટધાં ૪. પૃ. ૫ (પૂર્વાદ્ધ) આઈ ધીધીધીસઈદાંનાંવાજે કવિનર કહે શ્રીમંદિરજિનકીયું વિધિનોવતવાજે ।। ઈતિ શ્રી સીમંધિ૨ સ્વાંમ ફરદી સંપૂર્ણ ।।૧।। સંવત્ ૧૮૯૦ ફાગણ સુદિ ૧૪ લિ. બ્રાહ્મણનાથુરામ || અજમે૨ગઢનયરે શુભં ભવતુઃ ।। શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ।। ૧૫. જીવ ચેતના કાગલ મધ્યકાલીન જૈન સાહિત્યમાં પત્ર માટે ‘લેખ’ શબ્દ પ્રયોગ થયો છે. મોટાભાગની કૃતિઓ પદ્યમાં ઉપલબ્ધ થાય છે. સજ્જન પંડિતનો જીવ ચેતના કાગલ ગદ્યમાં રચાયો છે તે ઉપરથી મધ્યકાલીન ગદ્ય શૈલીનો પરિચય થાય છે. સજ્જન પંડિત ૧૮ સદીની કવિ હતા. આ કવિએ સ્થૂલિભદ્ર કોશા કાગલ છ કડીમાં રચ્યો છે તે હસ્તપ્રત ઉપરથી તૈયાર કરીને પ્રગટ કર્યો છે. એમની બીજી કૃતિ જીવ ચેતના કાગલ છે તેની માહિતી નીચે પ્રમાણે છે. શીર્ષક ઉ૫૨થી જ ‘કાગલ’ ની માહિતીનો ખ્યાલ આવે છે. સાંપ્રદાયિક સાહિત્યમાં બોધ-વચન-ઉપદેશ મહત્વનું અંગ ગણાય છે. તેમાંય ધર્મને તેની સાથે ગાઢ સંબંધ છે. અનાદિકાળથી પરિભ્રમણ કરતો આત્મા પૂર્વસંચિત કર્મોને કારણે ભવભ્રમણ નિવારી શકતો નથી પણ સદુપદેશ પામી જાય તો ભવભ્રમણ ટાળવાનો માર્ગ પ્રાપ્ત થાય છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને આત્માને ઉદ્દેશીને જીવ ચેતના કાગલની રચના થઈ છે. પત્ર શૈલીને અનુરૂપ પ્રારંભમાં લેખક જણાવે છે કે ‘સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય, શ્રી મનુષ્ય ભવ મહાશુભ સ્થાને, ભાવનગર ૧૭૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ શુભ સ્થાને, પૂજ્યારાધ્ય પૂજ્ય જિનમારગ સાચવંતા, પંચાગીએ , પ્રમાણ શ્રદ્ધાનંત યથાર્થ જ્ઞાનની ભાવના અભિલાષી, જિન શાસનના કંઈ રીતે દીપાવનારા ઘણા જીવને હિત થિરતા ઉપજાવનારા, અનેક ઉપમાનોગ્ય શ્રી પાંચ ઠાકરસી મનજી બંદાણી ચરણાનું શ્રી રાધનપુર થકી લષીતંગ વારઈઆ શાન્તિદાસ લાઘા શેઠ ગોડીદાસ કુંવરપાલના પ્રણામ વાંચજ્યો.” * લેખકની રૂપકાત્મક અભિવ્યક્તિ ઉપમાઓ અને વિશેષણોથી પત્ર શૈલી નમૂનેદાર બની છે. આ સંબોધન પછી આત્માને કેન્દ્રમાં રાખીને પત્રમાં ધર્મોપદેશરૂપ વિચારો વ્યક્ત થયા છે. મુખ્ય વિચારો નીચે પ્રમાણે છે. આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્ર યુક્ત છે. અનાદિકાળથી અશુદ્ધ આત્મા છે તો તેને શુદ્ધ બનાવવાનો એટલે કે આત્મસ્વરૂપ પામવાનો. મનુષ્ય જન્મમાં પુરૂષાર્થ કરવો જોઈએ. શુદ્ધ ઉપયોગથી આત્મલક્ષી પ્રવૃત્તિ થાય તો સ્વસ્વરૂપ પામી શકાય છે. કર્મ વિપાકથી કોઈ મુક્ત નથી. ત્રણ અનુષ્ઠાન વિષ, ગરલ, અન્યોન્યનો ત્યાગ કરીને અમૃતાનુષ્ઠાન કરવું જોઈએ. કર્મપયડી ગ્રંથનો ઉલ્લેખ કરીને કર્મબંધનની માહિતી આપી છે. (પા. ૩) આ પત્રમાં કર્મવાદના વિચારોનો પારિભાષિક શબ્દોમાં ઉલ્લેખ થયો છે. લેખકની ગદ્યશૈલીની સાથે દુહાનો પ્રયોગ કરીને મધ્યકાલીન પદ્યનો પ્રભાવ દર્શાવે છે. દુહો પંડિત સરસા ગોઠડી, મુઝ મન ષરી સુહાય, ચાલે જે બોલાવતાં માણીક આપી જાય. બલીહારી પંડીત તણી જે સમુષ અમિયઝરંતા, તારુ વચન શ્રવણે સુણતાં, મન રતિ અતિ કરતાં. II૧TI IIII ૧૮૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ મન મંજૂષ ગણ રયણ હે, ચૂપ્ય કર દિનીતાલ, ગરાગ હોય તો ષોલિઈ, વાણી વચન રસાલ. | 13 || ઉપરોક્ત દુહામાં પંડિતોની વાણીનો મહિમા પ્રગટ થયો છે. જ્ઞાની પંડિતોનાં વચન આત્માને હિતકારક બને છે. આત્મા શુભાશુભ કર્મબંધ કરે છે તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે અશુભ કર્મ બંધ કરતી વખતે આત્મા વિચારતો નથી અને ઉદયમાં આવે ત્યારે પશ્ચાતાપ કરે છે. આ સંદર્ભમાં લેખકે વેદનીય કર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. (પા. ૪) આત્મા શુભ ભાવના ભાવે તે માટે કિંચિત્ થાદુ લખ્યું છે કે ગૂઢાર્થવાળું છે એમ જાણીને આત્મલક્ષી બની વિચારણા કરવી. આત્મા માટે ચેતન શબ્દ પ્રયોગ કરીને પુણ્યની સંપત્તિ દ્વારા સુખ મળે અને અંતે અનંતપુણ્ય રાશિથી અવ્યાબાધ શાશ્વત સુખ મળે એમ જણાવ્યું છે. આત્મ નિરીક્ષણ કરીને આત્માને ધર્મમાં જોડવો જોઈએ. બહિરાત્મા બાહ્ય રીતે ભટકતા – જડ – પુદ્ગલોમાં રાચતા આત્માને અંતરઆત્મા પ્રતિ જોડવો જોઈએ. હે ચેતન ! જિનવાણીનો ઉપદેશ ગ્રહણ કર. તે અનંતાભવ કર્યા છે અને પૌદગલિક સુખમાં રાચ્યો હતો. આ ક્ષણિક સુખની તૃષ્ણાનો ત્યાગ કર. तु એ વિચાર કે તારું અણાહારી પદ છે તે પ્રાપ્ત કર. અવિચળ પદને પામ જન્મ મરણના ફેરા ટાળ - પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધર. ગમે તેવી આપત્તિ આવે તો પણ ધર્મનો ત્યાગ કરીશ નહી. જિનાજ્ઞાનું પાલન કરજે. આવા ઉત્તમ વિચારોનું જીવનમાં આલંબન લેજે. ઉપરોક્ત બોધવચનો જૈન દર્શનના કર્મવાદ અને આત્મસ્વરૂપ પ્રાપ્તિને માટે શાસ્ત્રીય માર્ગ દર્શાવે છે. પત્રને અંતે વિનમ્ર ભાવે લેખક જણાવે છે કે, ‘પ્રભુ મારગથી અણઅપીયોગે લાયું હોય તે મિચ્છામિ દુક્કડમ્' ૧૮૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ ઈતિ શ્રી જીવચેતના કાગલ સંપૂર્ણ શ્રી ગૌતમ સ્વામી ) પ્રસાદાત્ - અહીં ગુરૂ કૃપાનો ઉલ્લેખ થયો છે. જીવ ચેતના કાગલ સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય, શ્રી શ્રી મનુષ્યભવ મહાશુભ સ્થાને ભાવનગર શુભ સ્થાને, મનુષ્યભવ શુભસ્થાને, પૂજ્યારાધે, પૂજ્ય જિનમારગ રુચિવતા પંચાંગીએ પ્રમાણ શ્રદ્ધાનંત યથાર્થ જ્ઞાનના ભાવના અભિલાષી, જિનશાસનના કેઈરીતે દીપાવનારા, ઘણાં જીવને હિત થિરતા ઉપજાવનારા, અનેક ઉપમાનોગ્ય મેતા શ્રી પાંચ ઠાકરસીમનજી બંદાણી, ચરણાનૂ શ્રી રાધનપુર થકી લખીતંગ, વાઈઆ શાન્તિદાસ, લાધાશેઠ, ગોડીદાસ, કુંયર પાલના પ્રણામ વાંચજ્યો // જત ઈહાં પૂન્ય ઉદ્યમાં સુખશાતા છે. તુમારી સુખશાતાના કાગલ લખવા, જિમ જીવને સનુષ મિલ્યા જેટલો હર્ષ પ્રમોદ આનંદ ઉપજે. અપાંચ બીજુ શ્રી જિનધર્મ પરમ આધાર છે. આત્મા અસંખ્યાત પ્રદેશી, જ્ઞાન, દરસન, ચારિત્ર એ રત્નત્રયી, ધર્મ અહિંસક અનંતી, રુપાનો ઘણી છે. એક એક પ્રદેશે અનંતા ગુણો, અવ્યાબાધ પણે રહ્યા છે. તે એહવું આત્માનું સરૂપ છે. તે અનાદિ કાલનો અશુદ્ધ પરિણિત કરી, પરભાવનો ભોગી થઈને આઠે કર્મે અવરાણો પડ્યો છે. તે હવે ઘણી પુણ્ય પ્રકૃતિને ઉદયે કરી, ને ઉદઈ થઈ મનુષ્યભવ દશ દૃષ્ટાંત કરી દોહિલો, મનુષ્યનોભવ રત્ન ચિતામણી સરિષો પામ્યો. ) તે જે કોઈ આત્મા અર્થિજીવ હોઈ. અપ્રશસ્ત કારણ છાંડીને, પ્રશસ્થ તે કારણ શુભ જોડવા કારણ રૂપે રાષી, શુદ્ધ ઉપઉગશષી, અનુષ્ઠાન ત્રણ વિષઆ, (૧૮૨) Page #194 -------------------------------------------------------------------------- ________________ ગરતા, અન્યોઅન્યા, છાંડીને અનુષ્ઠાન બે, તોઉ, અમૃતા, આદરીને, આત્મતત્ત્વ ધર્મ રત્નત્રઈની સાધનતા કરશે. તે મનુષ્ય ભવ સફલ કયે. ફિરિ ફિરિ મનુષ્ય ભવ પામવો ઘણો દુર્લભ છે. તુમ્હે તો કોઈ રીતે ઉત્તમ જીવ છો. પિણ આત્મા અનાદિ કાલનો સાંસદંતર કર્મ બાંધે છે. તે આત્માને અસંખ્યાતે પ્રદેશે, પુન્યનાં દલિયાંપણિ અનંતા રહ્યાં છે. તે બાંધિ થિત્તનો અબાધાકાલ પાક્યું ઉદયે આવે છે. તે ઉદયે બે પ્રકારે છે. એક પ્રદેશે ઉદયે, બીજો વૈપાક ઉદયે, પ્રદેશ ઉદય તો સમયે સમયે અબાધા કાલ પાધ્યે ઉદયે થાય છે. તે તો ભોગવાયે છે. તેહની ખબર પડતી નથી. અવ્યક્ત પણે ભોગવે છે. તે જે નિકાચિત કર્મ બાંધ્યા છે તે છે. તે અબાધાકાલ પાર્ક, વૈપાક ઉદયે આવે છે. તેવારે આત્મા ભોગવતાં આકલો પડે છે. તેવાસતેં આત્મા વિચારે છે. જે આત્મા અસંખ્યાત પ્રદેશે બાંધ્યા છે. એહવું વિચારે તેહને હિતથાઈ. અને જો આરત ધ્યાન કરે તો વલી નવા કર્મ બાંધે. કોઈ વેલા શુભકર્મનો ઉદયે થાઈ તિવારે આત્માને આલ્હાદ ઉપજે છે. તિહાંથી એ આત્માને સમભાવે રહેવું. વલી આત્મા વિચારી જઈ તો શુભ કર્મનો ઉદયે થઈ. જિહાંઈ જઈઈ, જિહાં બેસીઈં, જિહાં ઉઠીઈં, તિહાં સર્વે ઝાઝાવાના કરે છે. એહવો પિણ કોઈ વેલા ઉદયે થાઈ છે. કોઈ વેલા અશુભ કર્મ બાંધ્યા હોઈ તે, અબાધા કાલ પાક્યું વૈપાક ઉદઈ અશુભનો પિણ થાઈ, તિવારે જીવ ભોગવતાં આકલો થાઈ છે. આત્મા અર્પિજીવ હોઈ તે સમભાવે ભોગવે તે નિર્જરા છે. ઈણી રીતે આત્માને અસંષ્યાત પ્રદેશે. પુન્યના તથા પાપના દલીયા સત્તાઈ રહ્યા છે. તેહવે આત્માઅર્થિજીવ હોઈ તેહને પ્રણામ સારા રાખવા તે સરિ પ્રણામે આતમાને હિતથાઈ તે અસારતલષીઈ છે. શ્રી કમ્મપયડી ગ્રંથ મધ્યે આઠ કર્મની વાષ્યા અદ્ભૂત છે. બંધનકરણ (૧), સંક્રમણકણ (૨), ઉર્તનાકરણ (૩), અપવર્તનાકરણ (૪), ઉદીરણાકરણ (૫), ઉપશમનાકરણ (૬), ૧૮૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ નિધ્ધત્તકરણ (૭), નિકાચિતકરણ (૮), કર્મપયડી મળે છે. ઈણી છે રીતે કરણ ૮ તેહનો વિસ્તારતો ઘણો છે. સાંભલે જે આત્મા તે આત્માને હિત થાઈ. એહવા પ્રણામ સારો રાખે હિત આત્માને થાઈ. અથવા હિમા પ્રણામ રાખે આત્માને અહિત થાઈ છે. તે આત્મા અર્થિજીવહોઈ. ઉદયે થઈ સારો પ્રણામ રાષે, ધર્મ ચર્ચા કરે, વ્યાખ્યાન, પચ્ચકખાણ, પોષહ, પડીક્કમણા, જિનપૂજાને સાધર્મિ વત્સલ શુભ કરણ જોડે. કદાકતેહવાં, શુભ ક્રિયા કરવાનો જોગ નમીલે તિવારૈ, ભાવ ધર્મની ઉલષાણી વાલાજીવન સારો પ્રણામ રાષે તો શુભકર્મ બંધાઈ તે, શુભ કર્મ બાંધતાં જે આત્માને અસંખ્યાત પ્રદેશે, પાપના દલીયા અનંતા ઈ રહ્યા છે. તે દલીયા પાપના શુભ બંધાતાં શુભ પ્રકૃતિ ગ્રહણ થાઈ. તે અનંતા દલીયા પાપ રૂપ છે તે સંક્રમણે પુન્યરૂપ થાઈ અથવા કોઈ જીવને ઉદયે થયે હિણાં પ્રણામ કરે. ઘણાં કુડ, ઘણાં કપટ, ઘણાં છલ, બલભેદ વિશ્વાસઘાત, પારકી નિંદા બેઠો કરે તેહવા અનેક હિણાં પ્રણામ બેસતાં ઉઠતાં કરે તે અશુભ કર્મબંધ કરે. અસંખ્યાતે પ્રદેશે પુન્યના દલીયા અશુભ કર્મ બાંધે તે અશુભ પતતુગ્રહથાએ તે અસંખ્યાતે પ્રદેશે. અનંતા પુન્યના દલિયા સત્તાઈ રહ્યા છે. તે અશુભ સંકમે પાપ રૂપ થાઈ ઈણી રીતે આત્મા સમયેસમયે જેહવા પ્રણામ થાઈ છે. તેવા સંક્રમણે દલીયા બદલાય છે. એવી રીતે આત્માના ઝગડા આત્મા કરે છે. તે માટે આત્મા અર્થિજીવ હોય તે સારા પ્રણામ રાષવા વલી ઉદ્વર્તના અપવર્તના સમ-સમ થાય છે. તેહની અસારતલષીયે છે. જે કોઈ વેલા જીવ કોડાકોડી એકની સ્થિતિ બાંધે, તે બાંધતી વેલા તો કોડા કોડી એકની બાંધે. પછે વળી કોઈ હિણિ સંગતિ કરતાં હિણા પ્રણામ કરતાં કોડાકોડીની સ્થિતિ બાંધી હોય તે વધારીને સિત્તેર કોડાકોડીની ઉત્કૃષ્ટી કરે અથવા કોઈ જીવ સારા પ્રણામે ભાવધર્મની ઉલષાણીવાલોજીવ ધર્મ ચર્ચા કરે. સારા પ્રણામ રાષે તો, કોઈ ૧૮૪ ) Page #196 -------------------------------------------------------------------------- ________________ જીવ મોહનીય કર્મ તથા બીજા કર્મની સ્થિતિ, ઉત્કૃષ્ટિ બાંધી હોઈ તે સારા પ્રણામ કરે એક કોડાકોડીમાં આણી મુકે. એહવી કર્મની ભાંજગડ થઈ રહી છે. મૂલકર્મ તથા ઉત્તર પ્રકૃતિ, એહ રીતે ભાંજગડ કરે છે. સરિ પ્રણામે. રસ પ્રકૃતિના ઘટાડે છે. હિણે પ્રણામે વધારે છે. સરિ પ્રણામે પુન્યનો રસ વધે, પાપનો ઘટે અને હિણાપ્રણામરાષે પાપનો રસ વધે પુન્યનો ઘટે તે માટે આત્મા અર્થિજીવ હોય તેહને સારા પ્રણામ રાખવા. વાતતો ઈહાં ઘણી છે. એક વેદની કર્મની અસારત લષીઈ છે. વેદની કર્મની સ્થિતિ. તિશ કોડાકોડીની છે, તે સારે પ્રણામે શાતાવેદની બાંધે તે અશાતા વેદનીના દલીયાં કોડાકોડી ત્રીશ, સંખ્યાતે પ્રદેશે બાંધી નાખે છે. તે સારે પ્રણામે શાતા વેદની બંધાઈ તે અશાતાના દલીયાં કોડાકોડી ત્રીશના છે. તે અશાતા વેદની બંધાતાં પતગ્રહમાં પડે શાતાઅશાતારૂપ થાઈ એહ રીતે સર્વે મૂલ કર્મ ઉત્ત૨કર્મ પ્રકૃત્યો, એ રીતે સંક્રમાય છે. અર્થ તો ઘણો છે. પિણ અસારત લખી છે. ઉદિક આવે ધીર્ય ઘણું રાષ છું. દુહો પંડિત સરસા ગોઠડી, મુઝ મનષરી સુહાય, આલે જે બોલાવતાં, માણીક આપી જાય. બલીહારી પંડીતતણી, જે સમુષ અમિઝરંતા, તાસ વચન શ્રવણે સુણતાં, મનરતિ અતિ કરતા. મન મંજૂષ ગુણ રયણ હે, ચૂમ્યકર દિની તાલ, ગરાગ હોય તો ષોલિઈ, વાણી વચન રસાલ. 11311 આત્માને ભાવના કરવા, કંચિતમાત્ર લખીઈં છે. અહો આત્મન્ તું પાંચપ્રમાદમાં પડ્યો થકો કાંઈ વિચારતો નથી. મનુષ્ય ભવ પામીને શ્રી વિતરાગનો ધર્મ આદ૨તો નથી. તો કીમ સંસાર ૧૮૫ ||૧|| ||૨|| Page #197 -------------------------------------------------------------------------- ________________ છે સાગર તરીસ. અહો આત્માને અનંતા પુગલ પ્રવર્તક સ્થાનીઈ છે પિણ આજ લગે રદિહાડો છો. ભવ કસ્યાનો ભયલુઝને નથી. એહવા તે શ્યા કર્મ કર્યા છે. ધર્મ સાધનને વીર્ય ઉલ્લાસ થાતો (ટ નથી. પણ તું વિચારી જોય. કોઈ ધર્મ સાધન વિનાનાં પાર પામ્યો, તું આત્મા અજ્ઞાન દશાઈ કરી ઈંમ જાણે છે. જે મનુષ્ય ભવ, રૂદ્ધિ, સંપદા, ઈમને એમ રહેયે પિણ હે ચેતન! શ્રી જિનરાજના વચન હૃદય ધરે ધર્મ સાધન કરવાનો અવસર જાય છે. પછે પસ્તાવો ઘણો કરીશ, મનુષ્ય ભવ,પચેંદ્રીયપણું, જાણ્યે હેઠો ઉત્તરી જઈશ, તિવાર સામગ્રી કિહાં મિલયે, અનંતાકાલનો વિરહ પડયે, તેવાં સર્વે પ્રમાદ છોડી, એક પોતાનો આત્મા નિરાવરણ કરવા, સ્વધર્મ પ્રગટ કરવા લોક સંગન્યાતજયી, ઉઘસંગન્યાતજયી, આસીભાવજયી, આ સંસારહીત ધર્મ સાધન કરજો, મનુષ્યભવ બંધનથી મુકાય, પિણ ચેતન! તુઝને પુગલિક સુષની ઈચ્છા ઘણી છે. તે હજુ સુધિપિણ તૃષ્ણા ન છુટી, વલી ચેતન! તેં ભવ અનંતા કર્યા, ચઉદરાજમાં, એક લોકાકાશપ્રદેશે. અનંતા જન્મ અનંતા મરણ કર્યા વિના એકો રહ્યો નથી, પિણ ચેતન તું કાંઈ વિચારતો નથી. તેવા સતે. હવે તું પ્રતિબોધ પામ્ય. પરભવની પ્રણીત લક્ષ્મી મુકીને આત્મસત્તા ભણી નિહાલી, ચેતના, જ્ઞાન, દર્શન, ચારિત્ર એહવા ગુણ અનંતા તાહરી સત્તાના ઘરને વિશે છે. અને પુગલના ટુકડાટું ઈચ્છે છે. આત્મા તું તો આત્મિક સુષનો ભોગી છે. તાહરું અણહારી પદનિપજાય. અચલ સુષ નિપજાય. જિમ તાહરે જન્મ મરણના ફેરાં ટલે. તેવા સતી શ્રી પંચ પરમેષ્ઠી જેહવી રીતે છે, તેહવા ઓલષીને તેનું ધ્યાન કરતાં વાર ચેતન અડોલ કર, મહાનિર્જરા પાયે, આત્મિક ગુણ પ્રગટ થશ્ય, પ્રમાદ છાંડીને ધર્મ કાર્ય અચલ થઈ રહે. પણ તે ચેતન! મહાકષ્ટ પડે ધર્મ છાંડીશ નહીં, ધર્મ રૂપિણી પૂંજી હસ્ય તો જિહાં જાઈશ છે તિહાં સુષ પામીશ તેવા સતી શ્રદ્ધા રાષી કરીને શ્રી વીતરાગનો ૧૮૬) Page #198 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અહંસક રૂપ છે. આણા સહિત ધર્મ કરજો, જિમ થોડાકાલમાં જ અવ્યાબાધ સુષનિપજે. જે સુષની ઉપમા સંસારમાં નથી. એહવું સુષ નિપજાવવા, ધર્મકારણ નિપજાવવા, ધર્મકારણ સેવવાં, એવી તે ભાવના આત્માને ભાવવી, અહો ચેતન! તું આત્મ સ્વરૂપ વિચાર્ય. સઘલા જીવનું અવલંબન ના કરીશ. ઉત્તમ જીવનું અવલંબન કરજે. અપ્રમાદપણે સાધન કરયે, લોકને દષાડવા, બહુમાન કરાવવાનું સાધના કરવી નહીં, “લોકે ભલો કહ્યો તેણે તાહરી ગરજ તાહરો અર્થ ન સર્યો', ભવાઈયાપણું મુકી તાહરા આત્માને અર્થે સાધન કરી, મુનીભાવ વિચારી, જેરાજ, રિદ્ધ, સંપદા મુકી, ઈદ્રિના ભોગ મુકી, આત્મ સાધન કરે છે. સદા અપ્રમાદપણે વિચરે છે. જડને ચેતન ભિન્ન કરી જાણે છે. શરીર ઉપર મૂચ્છ રાષતાં નથી. જે ઈમ જાણે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ક્ષાયિક ભાવે નીપજે તે માહરે કામ છે. માહરે શરીરથી શ્યો સંબંધ છે. તિહાં સુધી અવ્યાબાદ સુષ રોકાણું છે. તેવાં સતી થોડા કાલમાં અવ્યાબાધ સુષ નિપજે તે ભલું છે. એહવા મુનિરાજના પ્રણામ છે તે મુનિને ધન્ય છે. વલી મુનિરાજ સાલંબન – ધ્યાન, નિરાલંબન ધ્યાન કરે, જે શ્રી સિદ્ધ ભગવાનનું ધ્યાન કરે. જે શ્રી સિદ્ધ ભગવાન સકલ પ્રદેશે નિરાવર્ણ થયા, અવ્યાબાધ સુષના ભોક્તા થયા. અવ, અગંધે, અરસે, અફાસે, અનંત જ્ઞાન દંસણ અચલ પ્રદેશ પણ રહ્યા છે. એક સમયમાં ષ દ્રવ્યનો ઉત્પાદ, વ્યય, ધ્રુવ્યપણે સર્વ જાણે છે. સમય સમય અનંતો આણંદ ઉપજે છે. સર્વ ઉપાધિ રહિત થયા છે. એહવું નિરાલંબન ધ્યાન કરે. ધ્યાન કરતાં અતિ તીવ્ર પ્રણામ થાય તો ક્ષયક શ્રેણી માંડી કેવલ જ્ઞાન, કેવલ દર્શન, ઉપજે લોકાલોક પ્રકાશક જ થાય. તેવાં સર્વે મુનિ ભાવ ભાવી સદા ચેતના નિર્મલ રાષવી. ) S ચેતના નિર્મલ થાય જો. ષ દ્રવ્ય વશ તું ધર્મનું ઉલ્લષણ હોય તો હું પ્રણામે કષ્ટ પડ્યે ચલે નહીં. તેવા સતી ભાવ ધર્મનું ઉલષાણ ' કરવું તે સાર છે. પ્રભુ મારગથી અણ અપીયોગે લખાણું હોય તે ૧૮૭) Page #199 -------------------------------------------------------------------------- ________________ મિચ્છામી દુક્કડમ્... ! ઈતિ શ્રી જીવ ચેતના કાગલ સંપૂર્ણ. શ્રી ગૌતમ સ્વામિ પ્રસાદાત્ શ્રી. શ્રી... શબ્દાર્થ : અપ્રશસ્ત - જેનાથી અહિત થાય તેવું કાર્ય, સંક્રમણ - પરિવર્તન, જીવોના મનના પરિણામોને કારણે કર્મ પ્રકૃતિનું બદલાઈને અન્ય કર્મપ્રકૃતિ રૂપે થવાની ક્રિયા. પ્રણામ – મનના શુભાશુભ વિચારો, પિણ - પણ, ક્ષાયિકભાવ - કર્મોના ક્ષયથી થનારો જે ભાવ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યકત્વાદિગુણો. અબાધાકાળ - કોઈપણ કર્મનો બંધ થયા પછી તે કર્મનો તરત જ વિપાક થતો નથી. તે કર્મો પાસે અમુક સમય સત્તામાં પડ્યા રહે છે. દા.ત. : એક કોડાકોડી સાગરોપમની સ્થિતિનો બંધ હોય તો તે કર્મનો અબાધાકાળ એક હજાર વર્ષને પ્રાયે હોય છે તેમાં હાનિવૃદ્ધિ થયા કરે. ઉદીરણા - જે કર્મોનો શાંતિકાળ ચાલી રહ્યો છે તેનો શાંતિકાળ પૂર્ણ થયા પહેલાં જ તરત ઉદયમાં લાવીને તે કર્મોનો વહેલો અનુભવ જે અધ્યવસાય કરાય છે તે અધ્યવસાયને ઉદીરણા કહેવાય છે. ૧૮૮ ) Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તક સૂચિ કવિરાજ દીપવિજય - ડૉ. કવિન શાહ ગુજરાતી સાહિત્ય કોશ - મધ્યકાલીન જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ - મો. હ. દેસાઈ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ - ૨ જૈન યુગ અંક - ભાદ્રપદ - આશ્વિન સં. ૧૯૮૩ જિન ગુણ મંજરી – સંગ્રાહક પૂ. સા. સ્વયંપ્રભાશ્રીજી શ્રી જિનેન્દ્ર સ્વપનાદિ કાવ્ય સંદોહ પ. પૂ. ચારિત્રવિજયજી મ.સા. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય - સે. પા. જયંત કોઠારી સુમતિ વ્યવહા૨ - કવિ મનસુખલાલ શ્રૃંગાર મંજરી - ડૉ. કનુભાઈ શેઠ (નગીનભાઈ શાહ) વિચાર રત્નસાર - લે. સંપાદક - આ. બુદ્ધિસાગર સૂરિ Page #201 -------------------------------------------------------------------------- ________________ Page #202 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન પત્ર સાહિત્યમાં ‘લેખ” | ‘કાગલ' જેવા શબ્દો પ્રચલિત હતા. આ લેખ ઐતિહાસિક, જ્ઞાનાત્મક, તાત્ત્વિક કે સાધુ વ્યવહારના વિષયને સ્પર્શે છે. તદુપરાંત સીમંધર સ્વામી તીર્થકરને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે પરિણામે તેમાં ભક્તિમાર્ગની વિચારસૃષ્ટિનું પત્ર શૈલીમાં અનુસંધાન થયું છે. | મધ્યકાલીન લેખ પત્ર પ્રગટ અને અપ્રગટ (હસ્તપ્રત આધાર) એમ બે વિભાગમાં વિભાજિત છે. પ્રથમ વિભાગમાં પ્રગટ પત્રોનો સંચય કર્યો છે. બીજો વિભાગ હસ્તપ્રતને આધારે તૈયાર થયેલ છે. આ પુસ્તકના લેખ/પત્રો એ જૈન પત્ર સાહિત્યના વિકાસની ઐતિહાસિક માહિતી દર્શાવે છે અને સાથે સાથે જૈન સાહિત્યના પત્ર સ્વરૂપના વિકાસમાં પ્રદાન કેવું અને કેટલું છે તેનો અહેવાલ આપે છે. આ લેખમાં રહેલા જ્ઞાન અને ભક્તિ વિષયક વિચારો જૈન સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાનું પત્ર સ્વરૂપમાં દર્શન કરાવે છે. સાધુ વ્યવહારના પત્રો સંયમની ઝાંખી સમાન છે. ગદ્ય અને પદ્યમાં ઉપલબ્ધ રચનાઓ તેના પ્રતીક રૂપે છે. થોડા શબ્દોમાં વધુ માહિતી આપવાની કલા પત્ર સ્વરૂપમાં રહેલી છે તેમ છતાં મધ્યકાલીન દીર્ઘ કાવ્યોનાં કેટલાંક લક્ષણો યુક્ત આ પત્ર સાહિત્ય વાચક વર્ગને વિષય અને શૈલીની દ્રષ્ટિએ જ્ઞાનનો નૂતન પ્રકાશપુંજ પાથરવામાં સહભાગી બનશે એવી શ્રદ્ધા છે. વિશેષ તો લેખ/પત્રો દ્વારા માહિતી મળશે.