SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયત્ન આદરવો જોઈએ તો મહાદુર્લભ મનુષ્ય ભવ ભવભ્રમણ કરાવનાર ભૌતિક માંગણીઓમાંથી મુક્ત કરાવે ને નિષ્ફળ ન જાયે તેવું વાતાવરણ જીવનમાં સર્જાય એ આ પત્રની ફળશ્રુતિ છે. તો ૧૯મી સદીના અંત સમયમાં લખાયેલો આ પત્રના લેખ (2) તરીકે કવિ “નર’ શબ્દ પ્રયોગ થયો છે. આવું નામ કોઈ જગાએ જાણવા મળતું નથી. નરચંદ્ર નામના કવિએ પત્ર લખ્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે. પત્રની ભાષા અને શૈલી જોતાં એટલું સ્પષ્ટ થાય છે કે કોઈ પંડિતનીર ચના હોય તેમ વિશેષ સંભવે છે. આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, - શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા પૃ. ૫ પૃ. ૧ (પૂર્વાદ્ધ) એ શ્રી સીમંધર સ્વામિ ફરદી | સ્વસ્તિ શ્રી મહાવિદેહપુષ્કલાવતીવિજય પુંડરીકણીનયરી શુભસ્થાનેં પૂજ્યારાધ્યાત્મ-સકલગુણનિધાન-અનેક ઉપમાવિરાજમાન-ચતુર્વિધિ તીર્થકર્તા પાપમલપડલરહિતકર્તા સ્વયંબુદ્ધ લોકનાથ અક્ષયે ગઢ ? સાધક ધર્મદાતાર ભવ્યજીવના તારક અનંતજ્ઞાનદર્શનચારિત્રાતપના ધરણહાર અજ્ઞાનમોહમિથ્યાત્વદુર્મતિના ટાલણહાર પાખંડપરમતના ગાલણહાર ગ્યાંનદશાના અજૂઆલણહાર પરમદાતાર પરમદયાલ પરમકૃપાલ જગદાધાર જગ(દા)ણંદ જગનાહ જગપ્રિય જગગુરૂ દેવાધિદેવ અસુરસુરમુનિવરના નાયક મહાગોવાળ મહાસાર્થવાહ મહાનિમક પરમદેવ પરમગાર્ડ પરમોપકારકારક સંસારરૂપસેતષાનાં બંદીખાનાના કાઢણહાર ૩૪ (ચોત્રીસ) અતિશય ૩૫ (પાંત્રીસ) વચનાતિશયસહિત સર્વદોષરહિત GT અષ્ટપ્રાતિહાર્યોપેત ૧૦૦૮ (એક હજાર આઠ) લક્ષણોપેત સર્વગુણ (E સહિત (૧૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy