________________
T૧TI
અવિનાશપણું - ૪ એ ચતુષ્ટય સિદ્ધને થયાં, તે માટે સિદ્ધર્ને તથા કેવલીનેં આપાપણે ગુણે ફેર નહીં, ન્યૂનાધિક નહીં ઈત્યાદિ, તથા બિંબને ઉગટણા આશ્રી લિવું તે જાણ્યું બિંબને ભક્તિનું આશર્યો ઉગટણું કરતાં દોષ નથી, પણ આંખ કાન નાસિકાદિ અવયર્વે ઉપયોગરાખી ઉગટણું કરઈ, અને બીજે ઠેકાણે જેટલી મલીનતા જાણઈ તેટલું જ વેયાવચ્ચ કરે, ઇમ કરતાં જો અંશે કાંઈ ઘસાઈ તો પણિ શુભાશય માર્ગે દૂષણ નથી જાણ્ય, શ્રાદ્ધવિધિ પ્રમુખ ગ્રંથે પણિ પ્રતિમાનેં ઉગટણાં નાં વેયાવચ કરવા કહ્યાં છે, તે માર્ટિ વેયાવચ કરતાં દોષ નહીં તે જાણવું.
દુહા સંજ્ઞારક્ત વસ્ત્ર બાલપૂરી ધરજ્યો આતમધર્મ ! ઔર ધર્મ સર્વ ભસ્મ હૈ જાસૌ બાંધઈ કર્મ ક્ષેત્ર સ્પર્શનાર્કે ઉદે તુમ્મ અહ દર્શન હોય ! મનોવર્ઝણા કૌ મિલન, ચાહત હૈ નિત સોય
TITI તુહ જેસે જ્ઞાયક ગુણી સમજ્ઞ શ્રુતસંતોષ મિલ્યાં જ્ઞાન વિમણી વધે, લહં જ્ઞાન ભરપોષ . II3II. યા ચિત્તસે નિત વાંચજ્યો, શ્રી જિનાયનમ: શુદ્ધ સ્વામિ તુમ્હ બલપુરી અહ નિશિ જાન વિશુદ્ધ ઈતિ લિઃ પાદલીપ્તતીર્થે રત્નચંદ્રણ !
(૩) || સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય અહમ્મદાબાદથી પ.દેવચંદ લિખિત શ્રી સૂરત બિંદરે સુશ્રાવિકા જિનાગમરૂચિ બાઈ જાનકીબાઈ, હરષબાઈ પ્રમુખ સ્વરૂપ ધર્મરૂચિ જીવ યોગ્ય ધર્મલાભ વાંચજ્યોજી. અત્ર સાતા છે. અપાંચ તુમ્હ યથાર્થ જ્ઞાની વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી અરિહંત પરમાત્મા યે પ્રગટ કર્યો સિદ્ધાત્માને જે સંપૂર્ણ નીપના
TITL
(૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org