________________
જૈન પત્ર સાહિત્ય ભા. ૧ મધ્યકાલીન
જેમાં લીન થઈ જવાથી જીવ અનંત સંસાર સાગરને પાર કરી જાય છે તથા જે તમામ જીવો માટે શરણ સમાન છે એ જિનશાસન લાંબા સમય સુધી સમૃદ્ધ રહો.
શ્રી સમણ સુત્ત - ૧૭
જેનો ઉપદેશ અહંતોએ અર્થરૂપે કર્યો છે અને જેને ગણધરોએ સૂત્રરૂપે સારી રીતે ગૂંથેલું છે તે શ્રુતજ્ઞાનરૂપી મહાસમુદ્રને ભક્તિપૂર્વક શિર નમાવી પ્રણામ કરું છું.
શ્રી સમણુ સુત્ત - ૧૯
Jain Education International
સંપાદક :
ડૉ. કવિન શાહ બીલીમોરા.
પ્રકાશક :
કુસુમ કે. શાહ
૧૦૩, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, સી. બીલ્ડીંગ,
વખારીયા બંદર રોડ, પો. બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોન : ૦૨૬૩૪ - ૨૮૫૯૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org