________________
“તું શુદ્ધ ચેતના સત્તાએ સિદ્ધ સમાન એક અખંડ અબાધિત સ્વતંત્ર છે એમ સમ્યક્ દર્શન નિર્મલ કરી આગળ શિવમાર્ગે નિર્વિઘ્નપણે ચાલ. - જૈન પત્ર સાહિત્યમાં આવા દાર્શનિક વિચારો ધરાવતી આ છે પત્રિકા પત્ર સાહિત્યની નમૂનેદાર રચના હોવાની સાથે અધ્યાત્મ માર્ગની વિચારધારાને પ્રસ્તુત કરતી વિશિષ્ટ કક્ષાની રચના છે. વિશેષ તો પત્રિકાનું અધ્યયન કરવાથી સાચો રાહ મળશે. ગદ્યપદ્ય મિશ્રણયુક્ત આ પત્રિકા મધ્યકાલીન સમયના ઉત્તરાર્ધની ઉત્તમ કૃતિ છે.
આત્મબોધ પત્રિકા
|| માલિની વૃતમ્ | અતિશય અતિ મોટે, સર્વ આપત્તિ નાશે; વચન અતિશયેથી, સર્વને અર્થ જસે; સકલ ભરમ ભાગે, જ્ઞાન સિદ્ધિસ્વભાવે; પૂજનિય પદ પામે, પૂજ્ય પૂજા પ્રભાવે. પરમ ગુરૂ મુનીન્દ્ર, દિવ્ય વાણી ઉચ્ચારી; સુણિ ગણધર દેવ, દ્વાદશાંગે પ્રસારી; સકલ હરિત હારી, સર્વ કલ્યાણકારી; કુમતિ સકલ કાપી, શાંતિ દે નિર્વિકારી.
બપ્પય બંદ મહાવીર જિનરાજ, અનંત ચતુષ્ટય ધારી; નયનિક્ષેપ પ્રમાણ, સીય પદ યુત અધિકારી; સુદ્ધપ્રરૂપ્યા અર્થ, જ્ઞાન સંયમના કારણ; છે ખચિત જેહથી થાય, કર્મ અરિ અષ્ટ નિવારણ; લાલ તેનો લહી વિનિત જન, નિજ ભાવે જે થિર રહે; લહિ લબ્ધિ પંચ નિજ શિવપુરે, સાદિ અનંત સુખ લહે.
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org