________________
TI૪૪TT
SાજપIT.
ગોરી છે તું ગુણ ઘણાં રે, સાયર તણા તોલાઈ, એક એકથી અતિ ઘણાં રે, લખતાં કે ન લખાઈ. સીતા ચંપા ફૂલસી, હેતાનારિ અમૂલ વાં, નિરખવા હું જાન કરૂં રે, સીતાનું મુખ ફૂલ. ત્રિભુવનમાં એકે નહીં રે, તુઝ સરખી ધૂય કોય, નયન ફૂલ વિકસ્યાવીને રે, મુહ જરી સામું જોય. TI૪૬TI જે જગ સવિ કામિની રે, તે તો તાહરી દાસ વા, તું સતી હેમહીં સારખી રે, બીજાં તો સવિ છાસિયાં. [૪૭] વિરહાં હોવે ઉતાવલી, રોઉં છું અધિકું નેહાં વાંચી લખી વાલહી રે, હૈયે ધરીયાં નેહા.
TI૪૮II અંતર સંવત સત્તર ત્રેવીસ હી રે, કાગલ આસો માસ રે, લેખતેર મહીને રે, ન્યાય સાગર ઉલ્લાસિ.
TI૪૯ll વક્તાનો મનરંજસરિ, શ્રોતાને સુખદાય થશે, દુઃખ ઉ©વે છે રે, રચયર સઝાય.
II ઈતિ રામલેખ | ' ૭. સીતાનો દીવાલો પત્ર, રામ-સીતા વનવાસમાં હતા તે પ્રસંગને કેન્દ્રમાં રાખીને સીતાની દીવાલી પત્ર લખાયો છે. વનવાસ દરમ્યાન દીવાલી પર્વના સંદર્ભમાં પત્ર લખાયો હોય એમ સંભવે છે. રામ-રાવણના યુદ્ધની ઘટનાનો તેમાં ઉલ્લેખ થયો છે. હનુમાનજી સીતાને સાંત્વન આપે છે. હસીને બોલ્યા હનુમાનજી માતા આણા માગું કાં તો રાવણને રોળવું કાં તો લંકા પ્રજા લું. સીતા રામ લખમણ ચારોગ છે, સમાચાર છે સારા માતા તણું દુઃખ દેખીને, આવે આંસુની ધારા હસી. T૨TT
TીપII
IICT,
૧૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org