________________
મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર દુહા-ઢાળ, દેશી, કે. પરંપરાગત ઉપમાઓ દ્વારા વિરહાવસ્થાનું ચિત્રાત્મક નિરૂપણ " કરીને કવિએ પોતાની કલાત્મક શક્તિનો પરિચય કરાવ્યો છે.
અમીઝરા પાર્શ્વનાથાય શ્રી નમઃ
દુહા
TITI
સરસતી વરસતી ભારતી, સદ્ગુરૂ તણે સંયોગ, વેરહણી નારી તણી વહા દોહલી નાથ વયોગ. TI૧TI સર્વસ્વ સોહલી સંઘ યૌવન કરું તે જાએ કંત વિહણી નારી યાદવ, ધાબલી પ્રમાણ. કંતા તોને તૈનવું જાનનની ગમી આય છે આવે, સુહોઈ લેખ લખઉ છાંઈ.
TITI ઢાલ રસીયાની સ્વસ્તિશ્રી સુખ સંપત દાય, શ્રી જિનવર નમું પાય વાલેસર, આદેસર આજે જે જિનવરા પ્રણમ્યા, બહુ સુખ ઠાણ વાલેસર.
II૧ll લેખ લખું રે વાલમ, તુમ ભણી આણી મનમાં ઉચ્છાહ વાલેસર લેખ લખું હું પ્રીઉજીમનરલી, પ્રીતમ આજી હાય વાલેસર. રા. આદેવલી ગણધરા ચઉદેશ્ય બાવન વાલેસર તે પ્રણમીને મન સુધે સાહિબા, લેખ લખું ધરી મન. ll3II લેખ મરૂધર જિહાં છે દીપતો નવ કોટી મારું આડ વાલેસર, તન નગરી હો મુજ વાલ ભવ સૈજપુર મન કોડ વાલેસર. IIT પૂજ્યા રાધે સકલ ગુણ શોભતા, પરમ પૂજ્ય અરચની આણસા S અમકા સુત સુંદર શોભતા, મુઝ શ્રી ઉતમ ચરણો ને વાલેસર.TITI . શ્રી ચિરપુરથી લેખ લખ્યો છે તુમ પ્રિયા સસનેહવા વાલેસર, છે તે વાંચીને વલખું સાહબા લખજે વલતો સ્નેહવાલેસર. ૬
-
-
:
૭
૧૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org